રાધનપુરમાં ૪ કરોડના ખર્ચે આહીર સમાજના ભવ્ય શૈક્ષણિક સંકુલનું લોકાર્પણ શિક્ષણ એ સમાજના વિકાસનો મજબૂત પાયો છે, શૈક્ષણિક સંકુલ નવી તકો ઊભી કરશે: અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી શિક્ષણથી સમાજનો સર્વાંગી વિકાસ શક્ય, આ સંકુલ વિદ્યાર્થીઓને દિશા આપશે:મંત્રી ત્રિકમભાઈ છાંગા રાધનપુર ખાતે શ્રી વઢીયાર આહીર કેળવણી મંડળ દ્વારા આશરે ૪ કરોડ રૂપિયાના ખર્ચે નિર્મિત ભવ્ય શૈક્ષણિક સંકુલ […]
India
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ૧૩.૯૬ લાખથી વધુ વિદ્યાર્થીઓના ખાતામાં નમો લક્ષ્મી-નમો સરસ્વતી જ્ઞાન સાધના યોજના અન્વયે રૂ. ૩૫૪ કરોડની શિષ્યવૃત્તિનું DBT વિતરણ કર્યુ
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું હતું કે, • વડાપ્રધાનશ્રીના ભગીરથ પ્રયાસોને પરિણામે આજે રાજ્યમાં દિકરીઓનો ડ્રોપ આઉટ રેશિયો ઘટીને માત્ર બે ટકા પર પહોંચ્યો • રાજ્યની શાળાઓ ‘મિશન સ્કૂલ ઓફ એક્સેલન્સ‘ હેઠળ સ્માર્ટ ક્લાસરૂમ અને ડિજિટલ લેબોરેટરી જેવી અદ્યતન સુવિધાઓથી સજ્જ • વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં છેલ્લા ૧૧ વર્ષોમાં દેશના શિક્ષણક્ષેત્રે પણ આમૂલ પરિવર્તન આવ્યું • વિવિધ […]
અમદાવાદ સિવિલમાં માનવતાનું નવું સરનામું: દર્દીઓના સગા-સંબંધીઓ માટે ?૬૦ કરોડના ખર્ચે ૮૫૮ બેડનું અત્યાધુનિક ‘રેનબસેરા‘ તૈયાર
એશિયાની સૌથી મોટી સિવિલ હોસ્પિટલમાં રાજ્યભરમાંથી તેમજ દેશ-વિદેશથી નાગરિકો જટિલ સર્જરી અને વિવિધ રોગોની સારવાર માટે આવે છે. અત્યાર સુધી હોસ્પિટલની નજીકના વિસ્તારોમાં પૂરતી સુવિધાના અભાવે અથવા આર્થિક મર્યાદાના કારણે અનેક પરિવારોએ મોંઘા દરની હોટલોમાં રોકાવું પડતું હતું અથવા ફૂટપાથ પર રાત વિતાવવી પડતી હતી. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ અને આરોગ્ય રાજ્ય મંત્રી શ્રી […]
૧૦૦ મીટર દૂર કટ આપતા લોકો રોંગ સાઈડમાં ઘુસ્યા, AMCનું કામ ટ્રાફિક પોલીસે કર્યું
શહેરમાં સૌથી મોટી સમસ્યા ટ્રાફિકની થઈ રહી છે. ખાસ કરીને પૂર્વ વિસ્તારમાં ટ્રાફિકની સમસ્યા હોવાના કારણે નાગરિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે શહેર ટ્રાફિક પોલીસ દ્વારા પૂર્વ વિસ્તારમાં મુખ્ય ચાર રસ્તાઓ હવે બંધ કરવામાં આવી રહ્યા છે. ટ્રાફિક પોલીસ દ્વારા મુખ્ય ચાર રસ્તા ઉપર બેરીકેડિંગ લગાવીને કટ બંધ કરી દેવામાં આવ્યા છે. […]
‘અધ્યાપકે પેપર લેતા સમયે હાથ પકડ્યો‘, અમદાવાદમાં DEOની વિદ્યાર્થિનીની છેડતી
અમદાવાદ શહેરમાં ફરી એકવખત શિક્ષણ જગતને કલંકિત કરતી ઘટના સામે આવી છે. શૈક્ષણિક સંસ્થામાં અધ્યાપક દ્વારા વિદ્યાર્થિર્નીની છેડતી કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. આંબાવાડી વિસ્તારમાં આવેલી શેઠ સી.એન. તાલીમી વિદ્યાલયમાં DEOની વિદ્યાર્થિની સાથે છેડતીની ઘટના બની છે. વિદ્યાર્થિની સાથે અધ્યાપક રોહિત ઉપાધ્યાયએ શારીરિક છેડતી કરી હોવાની ફરિયાદ મળી છે. વાલીએ જિલ્લા શિક્ષણાધિકારી કચેરીની ટેલિફોનિક […]
અમદાવાદના પામ ગ્લોરીના બિલ્ડર બંધુઓ અને ભાભીની ધરપકડ
અમદાવાદના અલગ-અલગ વિસ્તારમાં આવેલી જમીનો બતાવીને કરોડો રૂપિયા પડાવનાર બે ભાઈઓ અને મહિલાની આર્થિક ગુના નિવારણ શાખા દ્વારા ધરપકડ કરવામાં આવી છે. બિલ્ડર અને જમીન વ્યવસાય સાથે સંકળાયેલા મિતેશ પટેલ અને તેના ભાઈ પ્રતીક પટેલે આંગડિયા પેઢી સાથે સંકળાયેલા વેપારી અને તેમના ભાગીદારને સોલા અને થલતેજ વિસ્તારમાં જમીનો બતાવી હતી. જેમાં સૌથી પહેલા પોતાના કાકાના […]
કારમાં ફસાયેલું બાઈક લઈ ૫૦ મીટર સુધી ઢસડ્યું
અમદાવાદમાં કારચાલકે બાઈકને ટક્કર મારતા યુવક પડ્યો ને બાઈક બોનેટમાં ફસાયું, લોકોએ ઉભો રાખી બરાબરનો ખખડાવ્યો અમદાવાદ શહેરના સૌથી વ્યસ્ત ગણાતા એસ.જી. હાઈવે પર પકવાન બ્રિજ ઉપર આજે સવારે એક ભયાનક અકસ્માત સર્જાયો હતો. એક લાલ કલરની ફોક્સવેગન કારના ચાલકે બાઈક સવારને પાછળથી જાેરદાર ટક્કર મારતા બાઈકચાલક રોડ પર પટકાયો હતો. અકસ્માત એટલો વિચિત્ર હતો […]
અમદાવાદમાં GJ-5 મર્સિડીઝમાંથી કોહવાયેલી લાશ મળી
અમદાવાદના સરખેજ વિસ્તારમાં આવેલી એલ.જે કોલેજ પાસે મર્સિડીઝ ગાડીમાંથી મૃતદેહ મળી આવ્યો છે. પાર્ક થયેલી ગાડીમાંથી પુરુષનો મૃતદેહ મળ્યો છે જેના પગલે સરખેજ પોલીસ ઘટનાસ્થળે પહોંચી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં કાર ગેરેજવાળાની હોવાનું સામે આવ્યું છે. મૃતકની ઓળખ હજુ થઈ નથી. લાશ પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ મોકલી સરખેજ પોલીસ દ્વારા હાલ વધુ તપાસ હાથ ધરવામાં આવી […]
લોકસભામાં સાંસદ હરિભાઈ પટેલની માગ
મહેસાણાના સંસદસભ્ય હરિભાઈ પટેલે આજે લોકસભામાં શૂન્યકાળ દરમિયાન પોતાના સંસદીય ક્ષેત્રને લગતો એક અતિ લોકમહત્વનો મુદ્દો ગૃહ સમક્ષ ઉઠાવ્યો હતો.સાંસદ હરિભાઈ પટેલે મહેસાણા ખાતે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ ઈનોવેશન સેન્ટર સ્થાપવાની માંગ કરી હતી. આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ ઈનોવેશન સેન્ટરની સ્થાપના કરવામાં આવે સાંસદ હરિભાઈ પટેલે ભારત સરકારના ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રીનું ધ્યાન મહેસાણાની યુનિવર્સિટીઓ, એન્જિનિયરિંગ સંસ્થાઓ અને […]
બહુચરાજીમાં ચૈત્રી આઠમે માતાજીની શાહી સવારી નીકળી
શક્તિ, ભક્તિ અને આરાધનાના પર્વ સમાન ચૈત્રી નવરાત્રીનું શક્તિપીઠ બહુચરાજીમાં વિશેષ મહત્વ રહેલું છે. ચૈત્રી નવરાત્રીના પવિત્ર દિવસોમાં આઠમના અવસરે માતાજીની ભવ્ય શાહી સવારી નીકળી હતી.જેમાં મોટી સંખ્યામાં ઉમટી પડેલા ભક્તોએ માતાજીના પાવનકારી દર્શન કરી ધન્યતા અનુભવી હતી. આ પ્રસંગે રાત્રે ૧૨ કલાકે માતાજીના ગર્ભગૃહમાં વૈદિક મંત્રોચ્ચાર સાથે નવખંડ પલ્લી ભરવામાં આવી હતી. ‘બોલ મારી […]










