અંબાજીથી ખેડબ્રહ્મા તરફ જતા મુખ્ય માર્ગ પર આજે એક ડમ્પર અને બાઇક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ ટક્કર એટલી જાેરદાર હતી કે બાઇકના ફુરચેફુરચા ઊડી ગયા હતા અને આસપાસના સ્થાનિક લોકો અવાજ સાંભળીને ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. આ અકસ્માત અંગે મીડિયા સુત્રો થકી મળતી માહિતી મુજબ, એક મોટરસાઇકલ પર બે વ્યક્તિઓ સવાર થઈને પસાર […]
India
અમદાવાદ મનપા. દ્વારા પાણી આવે પહેલા પાળ બાંધી!
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર આઇએએસ બંછાનિધિ પાનીએ એક મહત્વની જાહેરાત કરી હતી કે, આ વર્ષે પહેલી જુનથી ૨૦ સપ્ટેમ્બર સુધી પાલડી ખાતે મોન્સૂન કંટ્રોલરુમ કાર્યરત રખાશે.ત્રણ શિફટમાં ચોમાસાની પૂર્ણાહૂતિ સુધી કોર્પોરેશનના વિવિધ વિભાગના કર્મચારીઓ અને અધિકારીઓ કંટ્રોલરુમમા ફરજ બજાવશે. કંટ્રોલરૃમના ઓવરઓલ ઈન્ચાર્જ તરીકે એડીશનલ ચીફ ઈજનેર દેવાંગ દરજી ઉપરાંત ઈન્ચાર્જ એડીશનલ સીટી ઈજનેર જીજ્ઞેશ કે […]
જેલની કોટડી બની જ્ઞાનની પાઠશાળા
રાજ્યની અલગ અલગ જેલમાં રહેલા ૪૪ બંદીવાનો બોર્ડની પરીક્ષામાં ઉત્તીર્ણ જેલના ઊંચા દરવાજા અને લોખંડના સળિયાઓ પાછળ સામાન્ય રીતે અંધકાર, પસ્તાવો અને એકલતાની કલ્પના ઉભી થાય છે. પરંતુ રાજ્યના નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીના નેતૃત્વમાં અને રાજ્યના પોલીસ વડા ડો. કે. એલ. એન. રાવના માર્ગદર્શન હેઠળ રાજ્યની જેલોમાં શિક્ષણ દ્વારા પુન:વસનનું પ્રેરણાદાયક ચિત્ર સામે આવ્યું […]
દરિયાઈ વિસ્તારમાં બોટનું રજીસ્ટ્રેશન કરાવ્યા વિના માછીમારી સામે જામનગરમાં ગુજરાત ફીશરીઝ એક્ટ હેઠળ કાર્યવાહી
જામનગર ખાતે મરીન પોલીસ દ્વારા જીલ્લાના દરિયાકાંઠા વિસ્તારમાં ગેરકાયદેસર માછીમારી અટકાવવા બેડી મરીન પોલીસ દ્વારા સતત ચેકિંગ અને દેખરેખની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. આ કામગીરી દરમિયાન બોટ ઉપર જરૂરી નોંધણી નંબર અને નામ વગર માછીમારી કરતા બે માછીમારો સામે ગુજરાત ફીશરીઝ એક્ટ હેઠળ ગુના નોંધવામાં આવ્યા છે. બેડી મરીન પોલીસ સ્ટેશન વિસ્તારમાં બેડી […]
રાજકોટ ભારતીય બનાવટનો વિદેશી દારૂનો કેશ શોધી કાયદેસર કાર્યવાહી કરતી કુવાડવા રોડ પોલીસ.
રાજકોટ ભારતીય બનાવટનો વિદેશી દારૂનો કેશ શોધી કાયદેસર કાર્યવાહી કરતી કુવાડવા રોડ પોલીસ. રાજકોટ કુવાડવા રોડ પોલીસ ઇન્સપેક્ટર વી.આર.વસાવા ના માર્ગદર્શન મુજબ પોલીસ સ્ટાફના માણસો પોલીસ સ્ટેશન વિસ્તારમા પેટ્રોલીંગમા હતા દરમ્યાન ભાવેશભાઇ મકવાણા તથા કુશલભાઇ જોષી તથા જયદીપભાઇ ધોળકીયા નાઓને મળેલ સયુંકત હકિકત આધારે રાજકોટ-અમદાવાદ હાઇ-વે0ક્રિષ્ના વોટર પાર્ક સામેની સાઇડ ગુંદા ગામના પાટીયા પાસે તા.જી.રાજકોટ […]
રાજકોટ રેન્જ ટીમે રાજય સેવકની ખોટી ઓળખ ઉભી કરી ફોટા, આઇકાર્ડ જેવા બનાવટી દસ્તાવેજો બનાવી સોશ્યલ મિડીયામાં શેર કરતા એક ઇસમને પકડી પાડ્યો
રાજકોટ રેન્જ ટીમે રાજય સેવકની ખોટી ઓળખ ઉભી કરી ફોટા, આઇકાર્ડ જેવા બનાવટી દસ્તાવેજો બનાવી સોશ્યલ મિડીયામાં શેર કરતા એક ઇસમને પકડી પાડ્યો. રાજકોટ રેન્જ હસ્તકના જિલ્લાઓમાં ગેરકાયદેસર પ્રવૃતિ ઉપર અંકુશ મેળવવા તથા આમ નાગરિકોને લુંટી લેવા યેનકેન પ્રકારની પ્રવૃતિ આચરતા ઇસમો ઉપર સોશ્યલ મિડીયા તેમજ હ્યુમન સોર્સથી માહિતી મેળવી કાયદેસર કડક કાર્યવાહી કરવા સુચના […]
જામનગરથી ગાંધીનગર વહેલી સવારે સીધી એસ.ટી. બસ સેવા શરૂ કરવા મુખ્યમંત્રીશ્રીને રજૂઆત
જામનગર, ધ્રોલ અને આસપાસના વિસ્તારના હજારો નોકરિયાતો, વિદ્યાર્થીઓ અને નાગરિકોની સુવિધા માટે જામનગરથી ગાંધીનગર વહેલી સવારે સીધી એસ.ટી. બસ સેવા શરૂ કરવાની માંગ સાથે બ્રહ્મદેવ સમાજના મીડિયા કન્વીનર અશ્વિન બી. આશા દ્વારા માનનીય મુખ્યમંત્રીશ્રીને લેખિત રજૂઆત કરવામાં આવી છે. હાલમાં જામનગરથી ગાંધીનગર ઓફિસ સમય પહેલાં પહોંચી શકાય તેવી એક પણ સીધી બસ સેવા ઉપલબ્ધ ન […]
ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા બાળકો માટે આયોજન
ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા ચેરમેન શીશપાલજીના માર્ગદર્શન હેઠળ વેરાવળમાં નિ:શુલ્ક યોગ સમર કેમ્પનો પ્રારંભ કરવામાં આવ્યો છે. રાજ્યભરમાં સ્વસ્થ જીવનશૈલી અને યોગનો સંદેશ પહોંચાડવાના હેતુથી આ પ્રવૃત્તિઓનું આયોજન થઈ રહ્યું છે. બાળકોનો શારીરિક, માનસિક અને બૌદ્ધિક વિકાસ થાય તે હેતુથી વિવિધ યોગાસનો, પ્રાણાયામ અને મનોરંજક તેમજ જ્ઞાનવર્ધક રમતોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. બાળકોમાં […]
માણાવદરમાં સ્વચ્છતાના બોર્ડ નીચે જ ગંદકીના ગંજ ખડકાતા રોષ
માણાવદર શહેરમાં સ્વચ્છતા જાગૃતિના બોર્ડ લગાવવામાં આવ્યા હોવા છતાં, વાસ્તવિકતા તદ્દન વિપરીત જોવા મળી રહી છે. નગરપાલિકા દ્વારા લગાવવામાં આવેલા ‘સ્વચ્છતા ત્યાં પ્રભુતા’ અને ‘માણાવદર લગાવશે સ્વચ્છતાના પંચ’ જેવા આકર્ષક સૂત્રોવાળા બોર્ડની બરાબર નીચે જ કચરાના ઢગલા અને ગંદકીના ગંજ ખડકાયેલા છે. એક તરફ સરકાર સ્વચ્છ ભારત મિશન હેઠળ સ્વચ્છતા પાછળ કરોડો રૂપિયા ખર્ચી રહી […]
ગુજરાત સરકારનો મહત્વનો નિર્ણય, 27 મે બુધવારે સરકારી કચેરીઓ અને બેંકો ખુલ્લી રહેશે
ગુજરાત સરકારે બકરી ઈદની જાહેર રજાની તારીખમાં મહત્વપૂર્ણ ફેરફાર કર્યો છે. સામાન્ય વહીવટ વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલા નવા જાહેરનામા મુજબ હવે બકરી ઈદની જાહેર રજા 27 મે 2026ના બદલે 28 મે 2026, ગુરુવારના રોજ રહેશે. ગુજરાત સરકારે બકરી ઈદની રજામાં ફેરફાર કર્યો અગાઉ જાહેર કરાયેલા વર્ષ 2026ના સરકારી રજાના કેલેન્ડરમાં બકરી ઈદની રજા 27 […]










