*રાજકોટ શહેરમાં કોરોનાની મહામારી વચ્ચે અમદાવાદમાં પોતાની ફરજ દરમીયાન હેડ.કો.ભરસિંહજી સોમજી કોરોના સંક્રમણથી થયું અવસાન. રાજકોટ પોલીસ દ્વારા હૃદય પુર્વક શ્રદ્ધાંજલિ અપાઈ.* *રાજકોટ શહેર તા.૧૯.૫.૨૦૨૦ ના રોજ લોકડાઉનને લઈને પોલીસ કર્મચારીઓ પોતે પોતાની અને પોતાના પરિવારની પરવાહ કર્યા વગર જાહેર જનતાની સુરક્ષા કરી રહીયા છે. ત્યારે અમદાવાદ શહેરના કૃષ્ણનગર પોલીસ સ્ટેશન ખાતે ફરજ બજાવતા હેડ […]
India
રાજકોટ શહેરનાં વ્યસનીઓ પોતાની સાથે પોતાના પરિવાર, વિસ્તારના લોકોના જીવ પણ આ રીતે ટોળાં કરીને જોખમમાં મૂકે છે.
*રાજકોટ શહેરનાં વ્યસનીઓ પોતાની સાથે પોતાના પરિવાર, વિસ્તારના લોકોના જીવ પણ આ રીતે ટોળાં કરીને જોખમમાં મૂકે છે.* *રાજકોટ શહેર તા.૧૯.૫.૨૦૨૦ ના રોજ શહેરનાં સદર વિસ્તારમાં આજે સવારથી કેટલીક દુકાન પાસે પોલીસની બે જીપ ઊભી હતી. પોલીસ બંદોબસ્ત જાળવી રહ્યા હતા. ત્યાં રેશનનું વેચાણ નહોતું થતું. દવા કે આયુર્વેદિક ઉકાળા પણ નહોતા મળતા અને ત્યાં […]
રાજકોટ શહેરનાં વ્યસનીઓ પોતાની સાથે પોતાના પરિવાર, વિસ્તારના લોકોના જીવ પણ આ રીતે ટોળાં કરીને જોખમમાં મૂકે છે.
*રાજકોટ શહેરનાં વ્યસનીઓ પોતાની સાથે પોતાના પરિવાર, વિસ્તારના લોકોના જીવ પણ આ રીતે ટોળાં કરીને જોખમમાં મૂકે છે.* *રાજકોટ શહેર તા.૧૯.૫.૨૦૨૦ ના રોજ શહેરનાં સદર વિસ્તારમાં આજે સવારથી કેટલીક દુકાન પાસે પોલીસની બે જીપ ઊભી હતી. પોલીસ બંદોબસ્ત જાળવી રહ્યા હતા. ત્યાં રેશનનું વેચાણ નહોતું થતું. દવા કે આયુર્વેદિક ઉકાળા પણ નહોતા મળતા અને ત્યાં […]
રાજકોટ R.M.C કમિશનર ઉદિત અગ્રવાલનું દુકાનો ખોલવા અંગે નિવેદન. હવેથી પ્રોપર્ટી કાર્ડ નહી એકી બેકી સ્ટીકર્સ આધારે દુકાન ખોલવાની રહેશે.
*રાજકોટ R.M.C કમિશનર ઉદિત અગ્રવાલનું દુકાનો ખોલવા અંગે નિવેદન. હવેથી પ્રોપર્ટી કાર્ડ નહી એકી બેકી સ્ટીકર્સ આધારે દુકાન ખોલવાની રહેશે.* *રાજકોટ શહેર તા.૧૯.૫.૨૦૨૦ ના રોજ સૌરાષ્ટ્ર સહિતના શહેરોમાં આજે સવારથી જ અવર-જવર શરૂ થઇ ગઈ છે. ધંધા રોજગાર સવારથી જ ધમધમી રહ્યા છે. મોટાભાગે પાન પાર્લર તેમજ હેર શલૂનની દુકાનોમાં લોકોની વધારે ભીડ જામી હતી. […]
રાજકોટ શહેરમાં કન્ટેનમેન્ટ સિવાયના વિસ્તારમાં દુકાનો ખોલવા માટે કાલે ઓડ-ઈવનનાં નિયમ જાહેર કરાશે. મ્યુનિ. કમિશનર ઉદિત અગ્રવાલ
*રાજકોટ શહેરમાં કન્ટેનમેન્ટ સિવાયના વિસ્તારમાં દુકાનો ખોલવા માટે કાલે ઓડ-ઈવનનાં નિયમ જાહેર કરાશે. મ્યુનિ. કમિશનર ઉદિત અગ્રવાલ* *રાજકોટ શહેર તા.૧૮.૫.૨૦૨૦ ના રોજ આજે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા લોકડાઉન-૪.૦ અંગેની ગાઇડલાઈન જાહેર કરવામાં આવી છે. ત્યારે રાજ્યમાં કન્ટેઈનમેન્ટ સિવાયના ઝોનમાં સવારના ૮ વાગ્યાથી સાંજના ૩ વાગ્યા સુધી વેપાર ધંધામાં છૂટ આપવામાં આવશે. તેમજ દુકાનો ઓડ અને […]
લોકડાઉનમાં જેતપુરમાં ફસાયેલા રાજકોટના ફકીર પરિવારની ચાર વર્ષની માસુમ બાળકીનું નરાધમે નવાગઢ પાસે દુષ્કર્મ આચયુ
*લોકડાઉનમાં જેતપુરમાં ફસાયેલા રાજકોટના ફકીર પરિવારની ચાર વર્ષની માસુમ બાળકીનું નરાધમે નવાગઢ પાસે દુષ્કર્મ આચયુ.* *રાજકોટ શહેર તા.૧૮.૫.૨૦૨૦ ના રોજ ગેબનશાહ પીરની દરગાહ પાસે ફુલ વેચીને પરિવારનું ગુજરાન ચલાવતા ફકીર યુવક પોતાની બે પુત્રી અને પત્ની સાથે જેતપુર ખાતે ભિક્ષાવૃતિ માટે આવ્યા હતા. તે દરમિયાન લોકડાઉન જાહેર થતા ફકીર પરિવાર જેતપુરમાં જ ફસાયો હતો. જેતપુરના […]
રાજકોટ શહેરની જયોતિ C.N.C. માં તૈયાર થયેલ. ધમણ-૧ વેન્ટીલેટર સામે તબીબોએ ઉઠાવ્યા સવાલો
*રાજકોટ શહેરની જયોતિ C.N.C. માં તૈયાર થયેલ. ધમણ-૧ વેન્ટીલેટર સામે તબીબોએ ઉઠાવ્યા સવાલો.* *રાજકોટ શહેર તા.૧૮.૫.૨૦૨૦ ના રોજ અમદાવાદની સિવિલ હોસ્પિટલના તબીબોએ ધમણ-૧ વેન્ટિલેટર અંગે લેખિત રજૂઆત કરી છે. રાજકોટમાં બનેલું સ્વદેશી વેન્ટિલેટર ધમણ-૧ કોરોનાના દર્દીઓમાં ધાર્યું પરિણામ આપી શકતાં નહિ હોવાનો દાવો તબીબોએ કર્યો છે. સિવિલ હોસ્પિટલના સુપરિન્ટેન્ડેન્ટે સરકાર પાસે બીજા ૧૦૦ હાઈએન્ડ આઈસીયુ […]
રાજકોટ શહેર લોકડાઉન વચ્ચે સરકારનો મહત્વનો નિર્ણય. ઓરેંજ અને ગ્રીન ઝોનમાં પાનના ગલ્લા શરૂ કરી શકાશે
*રાજકોટ શહેર લોકડાઉન વચ્ચે સરકારનો મહત્વનો નિર્ણય. ઓરેંજ અને ગ્રીન ઝોનમાં પાનના ગલ્લા શરૂ કરી શકાશે.* *રાજકોટ શહેર તા.૧૮.૫.૨૦૨૦ ના રોજ દેશમાં ૩૧ માર્ચ સુધી લોકડાઉન-૪.૦ ની જાહેર કરવામાં આવ્યું છે. ત્યારે દેશમાં કેન્દ્ર સરકારે અમુક લોકડાઉન-૩.૦ કરતા આ વખતે વધુ છુટછાટો આપવામાં આવી છે. જેમાં બસ, સરકારી ઓફિસો, સરકારી કેન્ટીનો તેમજ અન્ય છુટછાટો આપવામાં […]
રાજકોટ શાપર-વેરાવળમાં સવારે હિંસક બનેલા બિહારી શ્રમિકોની મીડિયા કર્મચારી હાર્દિક જોશી પરની પરબરતા અને ખુનસ્તા વિડિયો સ્વરૂપે બહાર આવતા ખળભળાટ
*રાજકોટ શાપર-વેરાવળમાં સવારે હિંસક બનેલા બિહારી શ્રમિકોની મીડિયા કર્મચારી હાર્દિક જોશી પરની પરબરતા અને ખુનસ્તા વિડિયો સ્વરૂપે બહાર આવતા ખળભળાટ.* *રાજકોટ શહેર તા.૧૮.૫.૨૦૨૦ ના રોજ રાજકોટ ગોંડલ હાઇવે પર સવારના ૭.૩૦ વાગ્યા અરસામાં શાપર-વેરાવળ નજીક રસ્તા પર શ્રમિકોના ટોળા એકઠા થયા હતા. આ ટોળાઓએ કાયદો હાથમાં લઇ રસ્તે જતા લોકોના વાહનોમાં તોડફોડ કરી પત્રકાર હાર્દિક […]
રાજકોટ જીલ્લાના ઉપલેટા તાલુકાના મોટી પાનેલીમા એસબીઆઈ ની ઢીલી નીતિથી પ્રજામાં પ્રચંડ રોષ, આગેવાનો દ્વારા ઉગ્ર રજૂઆત, સંસદ શ્રી ની પણ દરમ્યાનગીરી કેશીયર વિરુદ્ધ લોકોનો પ્રચંડ રોષ
મોટી પાનેલી : સરકાર તેમજ બેન્ક ની અણધડ નીતિરીતિ થી કોરોના કાળમાં છેલ્લા બે માસથી ચાલતા લોકડાઉન ને લઈને ગુજરાત ભરના ખેડૂત હેરાન પરેશાન છે તૈયાર માલ કોઈ ખરીદી કરવાવાળું છે નઈ સરકાર દ્વારા પણ કપાસની ખરીદીની શરૂઆત હવે છેક શરુ કરવામાં આવેલ છે જેમાં પણ અત્યંત ઢીલ દેવાઈ રહી છે જગતનો તાત વગર […]









