Uttar Pradesh

વડાલીમાં અસ્થિર મગજના પુત્રએ પિતાના હત્યા કરતા ચકચાર

હિંમતનગર વડાલીમાં અસ્થિર મગજના પુત્રે ૭૦ વર્ષીય પિતાની કુહાડીથી ૧૭ સે.મી.નો ગરદનકાપ ઘા મારી મોત નિપજાવતા ચકચાર મચી હતી.અસ્થિર મગજનો હત્યારો પુત્ર પિતાનું ઢીમ ઢાળી ને ફરાર થઈ ગયો હતો.પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરાઈ હતી એટલામાં હત્યારો પુત્ર પરત ઘેર આવી બેસી જતાં પોલીસે પકડી લીધો હતો. વડાલીના ગાયત્રીનગરમાં રહેતા નાનજીભાઈ વાલજીભાઈ પટેલ (૭૦) તા.૦૬-૦૩-૨૨ […]

Uttar Pradesh

ઉત્તર પ્રદેશના બસ્તીમાં વિપક્ષે નિષ્પક્ષ ચુંટણી પર સવાલ ઉઠાવ્યા

ઉત્તરપ્રદેશ ઉત્તર પ્રદેશના બસ્તીમાં છઠ્ઠા તબક્કામાં વિધાનસભા ચૂંટણી માટે મતદાન થઈ રહ્યું છે. પરંતુ મતદાન બાદ હવે ત્યાં વિવાદ શરૂ થયો છે અને વિપક્ષે નિષ્પક્ષ ચૂંટણી પર સવાલો ઉઠાવ્યા છે. વાસ્તવમાં, બસ્તી મંડી સંકુલના સ્ટ્રોંગ રૂમની બહાર મતદાન કર્યા બાદ ફફઁછ્‌ સ્લિપ મળી આવી હતી. ત્યાં ઘણા બાળકો આ ફફઁછ્‌ સ્લિપ સાથે રમતા જાેવા મળ્યા. […]

Uttar Pradesh

યુપીમાં છઠ્ઠા તબક્કામાં મુખ્યમંત્રીને પોતાના જ ગઢમાં પાસ થવું પડશે

ઉતરપ્રદેશ ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં છઠ્ઠા તબક્કામાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સહિત તેમની સરકારના ઘણા મંત્રીઓ અને મોટા નેતાઓની વિશ્વસનીયતા પણ દાવ પર છે. ગોરખપુર અર્બન એસેમ્બલી સીટ પરથી બીજેપી ઉમેદવાર સીએમ યોગી આદિત્યનાથને હરાવવું આસાન નહીં હોય, પરંતુ અન્ય સીટોના ??સમીકરણો ભાજપ માટે અનુકૂળ જણાતા નથી. છઠ્ઠા તબક્કાના મતદાન માટે ૧૦ જિલ્લાની ૫૭ બેઠકો પર […]

Uttar Pradesh

તાજમહેલમાં ઉર્સમાં યુવકે પાકિસ્તાન ઝિંદાબાદના નારા લગાવતા ભીડે માર્યો

ઉતરપ્રદેશ મુગલ સમ્રાટ શાહજહાંનો ત્રણ દિવસીય ૩૬૭મો ઉર્સ ૨૭ ફેબ્રુઆરીથી ઉજવવામાં આવી રહ્યો છે અને આ દરમિયાન તાજમહેલના મુખ્ય ગુંબજની નીચે ભોંયરામાં આવેલી મુમતાઝ અને શાહજહાંની કબરોને લોકો માટે ખોલવામાં આવી હતી. ઉર્સ દરમિયાન પ્રવાસીઓની એન્ટ્રી ફ્રી હતી. આ વખતે શાહજહાંનો ઉર્સ ૨૭ ફેબ્રુઆરી, ૨૮ ફેબ્રુઆરી અને ૧ માર્ચે હતો. આગ્રા સ્થિત તાજમહેલ પર પાકિસ્તાન […]

Uttar Pradesh

યુપીમાં બાબુઓની નહીં, બાબાની સરકાર ચાલશે ઃ રાજનાથ સિંહ

ઉત્તરપ્રદેશ ભાજપ માટે પ્રચાર કરતા રાજનાથ સિંહે કહ્યું હતું કે દોઢ વર્ષમાં સરકારી નળ અને નળનું પાણી દરેક ઘર સુધી પહોંચશે અને ૬૦ વર્ષથી વધુ ઉંમરની મહિલાઓને બસમાં મફત મુસાફરી કરાવવામાં આવશે. વિપક્ષી પાર્ટીઓ દ્વારા ડબલ એન્જિનની સરકાર પર ટોણો મારતા કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે કહ્યું કે હવે અહીં ડબલ નહીં પણ ટ્રિપલ એન્જિનની […]

Uttar Pradesh

પાલનપુરમાં યુપીથી આવેલા ૪ શખ્સો નકલી નોટો સાથે પકડાયા

પાલનપુર ઉત્તર પ્રદેશના મેરઠથી કેટલાક શખ્સો પાલનપુર નકલી નોટો વટાવવા આવ્યા હોવાની પોલીસને બાતમી મળી હતી.જેમને પકડવા માટે સર્કલ પીઆઇ આર. કે. સોલંકી સહિત ટીમે ઓપરેશન હાથ ધર્યુ હતુ. અને ક્ષુધાશાંતિ લોજના રૂમમાંથી ૪ શખ્સોને રૂ.૧૦૦ના દરની ૪૫૭ નકલી નોટો સાથે ઝડપી લીધા હતા. આ શખ્સો શહેરની નાની-નાની દુકાનોમાં જઇ રૂ.૧૦ની વસ્તુ લઇ તેની સામે […]

Uttar Pradesh

યુપી વિધાનસભા ચુંટણીના પાંચમા તબક્કામાં દિગ્ગજાેની પ્રતિષ્ઠા દાવ પર

વિધાનસભા ચૂંટણીના પાંચમા તબક્કા માટેનો પ્રચાર શુક્રવારે સાંજે સમાપ્ત થયો અને રાજ્ય સરકારના છ મંત્રીઓ સહિત અનેક દિગ્ગજ નેતાઓની પ્રતિષ્ઠા પણ દાવ પર લાગી ગઈ છે. આમાં સૌથી હોટ સીટ કૌશામ્બીનું સિરાથુ માનવામાં આવે છે. કારણ કે આ સીટ પર રાજ્યના નાયબ મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્ય ચૂંટણી લડી રહ્યા છે. આ બેઠક પર સમાજવાદી પાર્ટીએ […]

Uttar Pradesh

ભાજપના સાંસદ મનોજ તિવારી સાથે ધક્કા-મુક્કી થઈ

ઉત્તરપ્રદેશ ભાજપના સાંસદ મનોજ તિવારી ભાજપના ઉમેદવારોના પ્રચારમાં વ્યસ્ત છે. આ ક્રમમાં તેઓ યુપીના દેવરિયામાં હતા. તેમણે દેવરિયાના બરહાજ વિધાનસભા ક્ષેત્રમાંથી ભાજપના ઉમેદવાર માટે પ્રચાર કરવાનો હતો. બરહાજ વિધાનસભા ક્ષેત્રમાં તેઓ અલગ-અલગ જગ્યાએ લોકો સાથે મુલાકાત કરી રહ્યા હતા અને ઉમેદવારને જીતાડવાની અપીલ કરી રહ્યા હતા. આ દરમિયાન લોકોની ભીડમાં કેટલાક અરાજક તત્વો સાથે તેની […]

Uttar Pradesh

યુપીમાં લખીમપુર ખેરીમાં કોઈ ઈસમે ઈવીએમમાં ફેવીક્વિક નાંખ્યું

ઉત્તરપ્રદેશ યુપીમાં વિધાનસભા ચૂંટણીમાં ચોથા તબક્કાનું મતદાન ચાલી રહ્યું છે. આ દરમિયાન સમાજવાદી પાર્ટી સતત ટ્‌વીટ કરીને ઘણા બૂથ પર આવી રહેલી સમસ્યાઓને ચૂંટણી પંચના ધ્યાન પર લાવી રહી છે. આ દરમિયાન લખીમપુર સદર વિધાનસભા મતવિસ્તારના કાદીપુર સાની પોલિંગ બૂથ પરથી એક વિચિત્ર મામલો સામે આવ્યો છે. અહીં અરાજક તત્વોએ ઈવીએમમાં ફેવીક્વિક નાંખી દીધું છે. […]

Uttar Pradesh

માતા-પિતા મતદાન કરશે તો બાળકોને ૧૦ માર્કસ વધારે મળશે

ઉત્તરપ્રદેશ ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીના ચોથા તબક્કામાં મતદાનની ટકાવારી વધારવા માટે લખનૌની એક કોલેજના પ્રિન્સિપાલે એક અનોખો આઈડિયા લઈને આવ્યો છે. તેમણે વચન આપ્યું છે કે જે બાળકોના માતા-પિતા ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીના ચોથા તબક્કામાં ૨૩ ફેબ્રુઆરીએ મતદાન કરશે અને આગામી તબક્કામાં પણ મતદાન કરશે તેમને ૧૦ વધુ માર્કસ આપવામાં આવશે. લખનૌની ક્રાઇસ્ટ ચર્ચ કોલેજના […]