કોટડાસાંગાણી તાલુકા ના વેરાવળ શાન્તિધામ સોસાયટી ના ગ્રામ પંચાયત ના સદસ્ય મનીષાબેન સંચાણીયા એ બુધવાર ના રોજ પોતાના વિસ્તાર માં આવેલ આંગણ વાડી ની મુલાકાત લીધી હતી અને નાના બાળકો ને બીસકીટ વીતરણ કરેલ હતું જેમાં કાર્યકમ માં આંગણવાડી ના કાર્યક્રર બહેન તેમજ તેડાગર સહીત ના ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટર:-પંકજ ટીલાવત શાપર-વેરાવળ


