રાણપુર શહેરમાં ખુશ્બુ હોસ્પિટલ ખાતે વિનામૂલ્યે ઢીચણના દુખાવા માટે નિદાન કેમ્પ યોજાયો…. તમામ દર્દીઓને વિનામૂલ્યે એક્સ-રે,દવાઓ અને તપાસ કરવામાં આવી… બોટાદ જિલ્લાના રાણપુર શહેરમાં ખુશ્બુ હોસ્પિટલ ખાતે ઢીંચણના રોગો માટે વિનામૂલ્યે નિદાન કેમ્પ યોજાયો.અર્પણ ફાઉન્ડેશનના સહયોગથી વિનામૂલ્યે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ડ્રોમા એન્ડ જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જન ડો.પ્રતિક વિંછી એ દર્દીઓનું સચોટ નિદાન કર્યુ […]
Author: Admin
મેંદરડા લોક કલ્યાણ સમિતિ ના પ્રમુખ ડો.બાલુભાઈ કોરાટં દિવ્યાંગ બાળકોની સંસ્થાની મુલાકાતે
મેંદરડા લોક કલ્યાણ સમિતિ ના પ્રમુખ ડો.બાલુભાઈ કોરાટં દિવ્યાંગ બાળકોની સંસ્થાની મુલાકાતે મેંદરડા લોક કલ્યાણ સમિતિ ના પ્રમુખ અને જૂનાગઢ જિલ્લા બી જે પી કિશાન મોરચા ના ઉપ પ્રમુખ અને સેવાભાવી ડો બાલુ ભાઈ કોરાંટે મેંદરડા સ્થિત અતિગંભીર દિવ્યાંગો ની સંસ્થાની આજે મુલાકાત લીધેલ અને વિકલાંગ બાળકો ને નાસ્તા કીટ આપી ને બાળકો સાથે દિવસ […]
બોટાદ જિલ્લા ટ્રાફિક પોલીસની પ્રશંસનીય કામગીરી..
બોટાદ જિલ્લા ટ્રાફિક પોલીસની પ્રશંસનીય કામગીરી.. ગઢડાના માંડવધાર રોડ પર મીની ટ્રેક્ટર પલટી ખાઈ જતા ટ્રાફિક જવાનોએ પોતાની વાન સાથે બાંધીને બહાર કઢાવ્યું.. 3 લોકોને નાની-મોટી ઈજાઓ પહોંચી,પોલીસે ઈજાગ્રસ્તોને હોસ્પિટલ લઈ જવા વ્યવસ્થા કરી.. બોટાદ જિલ્લા ટ્રાફિક PSI એમ એમ રાવલ અને તેમની ટીમ દ્વારા જિલ્લામાં સતત પેટ્રોલીંગ કરી રહ્યાં છે. જિલ્લા ટ્રાફિકના ASI રામદેવ […]
શ્રી વઘાસીયા પરિવાર સુરત દ્વારા સ્નેહમિલન સમારોહ સાથે અનેકવિધ પ્રવૃતિઓ નું આયોજન કરવામાં આવેલ
શ્રી વઘાસીયા પરિવાર સુરત દ્વારા સ્નેહમિલન સમારોહ સાથે અનેકવિધ પ્રવૃતિઓ નું આયોજન કરવામાં આવેલ શ્રી વઘાસીયા પરિવાર સુરત દ્વારા ગત રવિવાર ના રોજ મોટા વરાછા ખાતે આવેલ ફાર્મ માં સુરત માં વસતા વઘાસીયા પરિવાર નું સ્નેહમિલન નું આયોજન કરવામાં આવેલ હતું. આ અંગે માહિતી આપતા શ્રી વઘાસીયા પરિવાર સુરત ના પ્રમુખ શ્રી ડો. જગદીશ વઘાસીયા […]
કેશવ કો-ઓપરેટીવ ક્રેડીટ સોસાયટી લી.માણાવદર શાખાનો સભાસદ મિલન કાર્યક્રમ યોજાયો
કેશવ કો-ઓપરેટીવ ક્રેડીટ સોસાયટી લી.માણાવદર શાખાનો સભાસદ મિલન કાર્યક્રમ યોજાયો આજરોજ કેશવ કો-ઓપરેટીવ ક્રેડીટ સોસાયટી લી.માણાવદર શાખાનો સભાસદ મિલન કાર્યક્રમ યોજાયો, જેમા કેશવ ક્રેડીટ જુનાગઢના સી.ઈ.ઓ શ્રી પી.એસ.ગજેરા સાહેબ, શાખા પ્રભારી ડાયરેક્ટર શ્રી ગોવિંદભાઇ ત્રાડા સાહેબ તથા માણાવદર તાલુકા શિક્ષક શરાફી મંડળીના પ્રમુખશ્રી દિલીપભાઈ કંડોરીયા સાહેબ, ડાયરેક્ટર શ્રી વિનુભાઈ જાની, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના તાલુકા સંચાલક […]
પાટણ જિલ્લામાં ફરી વધુ એક નકલી ડોક્ટર ઝડપાયો:
પાટણ રાધનપુર અનિલ રામાનુજ રાધનપુર પાટણ જિલ્લામાં ફરી વધુ એક નકલી ડોક્ટર ઝડપાયો: હારીજ તાલુકાના કાતરા ગામમાં ડિગ્રી વગર લોકોના આરોગ્ય સાથે ચેડા કરતો ડોક્ટર પોલીસે ઉઠાવ્યો, ઓલોપેથીક દવાઓ અને મેડીકલ સાધનોનો મુદ્દામાલ જપ્ત કરાયો.. ઓલોપેથીક દવાઓ, ઈન્જેકશનો તથા મેડીકલ સાધનો મળી કિ.રૂ.5641.48 ના મુદ્દામાલ સાથે પકડી કાયદેસર ની કાર્યવાહી હાથ ધરવામાં આવી… પાટણ જિલ્લામાં […]
રાણપુર તાલુકા કોંગ્રેસ સમિતિ અને અનુસૂચિત જાતિ સમાજે મામલતદાર ને આવેદનપત્ર આપ્યુ
રાણપુર તાલુકા કોંગ્રેસ સમિતિ અને અનુસૂચિત જાતિ સમાજે મામલતદાર ને આવેદનપત્ર આપ્યુ ભારતના ગૃહમંત્રી અમિત શાહ એ ચાલુ સસંદ સત્રમાં બંધારણના ઘડવૈયા ભારત રત્ન ડૉ.બાબાસાહેબ આંબેડકરજી વિશે અશોભનીય ટીપ્પણી કરતા દેશના અનેક લોકોની લાગણી દુભાયેલ છે જેને લઈ આજે બોટાદ જીલ્લાના રાણપુર તાલુકા કોંગ્રેસ સમિતિ તથા અનુસૂચિત જાતિ સમાજ દ્વારા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ રાજીનામુ […]
રાજકોટ શહેરના દુધસાગર રોડ પર ૧૦૮ ની ટીમે સફળ પ્રસુતિ કરાવી.
રાજકોટ શહેરના દુધસાગર રોડ પર ૧૦૮ ની ટીમે સફળ પ્રસુતિ કરાવી. રાજકોટ શહેર તા.૨૬/૧૨/૨૦૨૪ ના રોજ રાજ્ય સરકાર દ્રારા તા.૨૫ ડિસેમ્બરના રોજ “સુશાસન દિવસ” ની ઉજવણી કરવામાં આવી હતી. આ સંદર્ભે સુશાસનનું શ્રેષ્ઠ ઉદાહરણ રાજકોટ ૧૦૮ સેવાએ પુરુ પાડ્યું હતુ. રાજકોટ શહેરના દુધસાગર રોડ પર આવેલા જ્યોતિનગરમાં રહેતી સગભૉને પ્રસુતિની પીડા ઉપાડતા ૧૦૮ સેવાને કોલ […]
કલચુરી એ ૬ઠ્ઠી થી ૭મી શતાબ્દી દરમિયાન મધ્ય-પશ્ચિમી ભારત પર રાજ કરનાર એક ક્ષત્રિય વંશ હતો, તેઓને હૈહય તરિકે પણ ઓળખવામાં આવે છે.
કલચૂરી વઁશ નો ઉદભવ, અને ઇતિહાસ લેખિકા Mansi Desai Shastri કલચુરી એ ૬ઠ્ઠી થી ૭મી શતાબ્દી દરમિયાન મધ્ય-પશ્ચિમી ભારત પર રાજ કરનાર એક ક્ષત્રિય વંશ હતો, તેઓને હૈહય તરિકે પણ ઓળખવામાં આવે છે. કલચુરીઓના શાસન અંતર્ગત વર્તમાન ભારતના ગુજરાત, મધ્ય પ્રદેશ અને મહારાષ્ટ્ર રાજ્યોનો પ્રદેશ રહેલો હતો. તેઓની રાજધાની માહિષ્મતિ હતી. પ્રાપ્ત માહિતીઓ મુજબ ઈલોરા […]
જિલ્લાના ધારી અને ખાંભાના ખેડૂતોને પ્રાકૃતિક કૃષિની તાલીમ આપવામાં આવી
જિલ્લાના ધારી અને ખાંભાના ખેડૂતોને પ્રાકૃતિક કૃષિની તાલીમ આપવામાં આવી પ્રાકૃતિક કૃષિના વિવિધ આયામો અને બાગાયતી પાકોમાં પ્રાકૃતિક કૃષિનું મહત્વ: નિષ્ણાંતો દ્વારા ખેડૂતોને વિગતવાર માર્ગદર્શન આપવામાં આવ્યું અમરેલી તા.૨૬ ડિસેમ્બર, ૨૦૨૪ (ગુરુવાર) અમરેલી જિલ્લાના ધારી અને ખાંભા ગામના ખેડૂતોને પ્રાકૃતિક કૃષિની તાલીમ આપવામાં આવી હતી. જેમાં ખેડૂતોને પ્રાકૃતિક કૃષિના વિવિધ આયામો અને બાગાયતી પાકોમાં પાક […]










