સાવરકુંડલા દાનબાપુની જગ્યા ખાતે જન્માષ્ટમીની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી. યુવાનો દ્વારા મટકીફોડ, કૃષ્ણ જન્મોત્સવ, સત્સંગ, મહાપ્રસાદ, હિંડોળા દર્શન વગેરે કાર્યક્રમો યોજાયા. સાવરકુંડલા શહેરની મધ્યમાં ઝીંઝુડા ગેઈટ ખાતે આવેલ સુપ્રસિધ્ધ શ્રીદાનબાપુ જગ્યા ખાતે દરવર્ષની જેમ આવર્ષે પણ જગ્યાના મહંત પૂજ્ય બાપલુબાપુ ખાચરની અધ્યક્ષતામાં જન્માષ્ટમીના પવિત્ર તહેવાર નિમિત્તે ધૂન, ભજન, કીર્તન, મહાપ્રસાદ તથા રાત્રે 12 કલાકે શ્રીકૃષ્ણ […]
Author: Admin
ભારે વરસાદની પરિસ્થિતિને પગલે દાહોદ જિલ્લાના પ્રભારી સચિવ શ્રી રાજકુમાર બેનીવાલ પાટાડુંગરી ડેમની મુલાકાત લઈ સ્થિતિની સમીક્ષા કરી
ભારે વરસાદની પરિસ્થિતિને પગલે દાહોદ જિલ્લાના પ્રભારી સચિવ શ્રી રાજકુમાર બેનીવાલ પાટાડુંગરી ડેમની મુલાકાત લઈ સ્થિતિની સમીક્ષા કરી દાહોદ:- ભારે વરસાદની પરિસ્થિતિને પગલે આજે દાહોદ જિલ્લાના પ્રભારી સચિવ શ્રી રાજકુમાર બેનીવાલ પાટાડુંગરી ડેમની મુલાકાત કરી સ્થિતિની સૂક્ષ્મ સમીક્ષા કરી હતી. ઉપરવાસમાં પડેલા વરસાદ સહિતની ડેમમાં થઈ રહેલી પાણીની આવક અને પાણીના જથ્થા સહિતની વિગતોની વિસ્તૃત […]
ભરૂચ જિલ્લાના અને વાલિયા તાલુકાના ગામે ગામ જન્માષ્ટમી નિમિતે માટલી ફોડવાનો કાર્યક્રમ યોજાયો હતો
તારીખ 26:8:2024:અને સોમવારનાં રોજ ભરૂચ જિલ્લાના અને વાલિયા તાલુકાના ગામે ગામ જન્માષ્ટમી નિમિતે માટલી ફોડવાનો કાર્યક્રમ યોજાયો હતો તેમજ વાલિયા તાલુકાના સોડગામ મુકામે પણ જન્માષ્ટમી પર્વ પર ઘરે ઘરે જયને શ્રી કૃષ્ણ ભગવાનની પૂજા અર્ચના કરવામાં આવી હતી સુખ સમૃદ્ધિ મેળવવા માટે જન્માષ્ટમી પર પીળા ચંદન અથવા કેસરમાં ગુલાબજળ મિક્સ કરીને માથાપર તિલક લગાવો આવું […]
અંકલેશ્વર ગુરુકુલ દ્વારા ભરૂચ શ્રી સ્વામિનારાયણ મંદિર દાંડિયા બજાર સુધી પદયાત્રાનું આયોજન કરાયું.
અંકલેશ્વર ગુરુકુલ દ્વારા ભરૂચ શ્રી સ્વામિનારાયણ મંદિર દાંડિયા બજાર સુધી પદયાત્રાનું આયોજન કરાયું. પવિત્ર શ્રાવણમાસમાં ભગવાનને રાજી કરવા તારીખ 25/08/2024 ના રોજ અંકલેશ્વર ગુરુકુલ દ્વારા ભરૂચ શ્રી સ્વામિનારાયણ મંદિર દાંડિયા બજાર સુધી પદયાત્રાનું આયોજન કરાયું. આગામી નવેમ્બર 2024 માં ઉજવાવનાર વડતાલધામ દ્વિશતાબ્દિ મહોત્સવના ઉપલક્ષ્યમાં શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ અંકલેશ્વરના યજમાનપદે દિવ્ય પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. […]
સાવરકુંડલાનું પૌરાણિક કાઠી વિદ્યાર્થી ભવનની ભાવનગર યુવરાજ અને શિક્ષણમંત્રી એ મુલાકાત લીધી.
સાવરકુંડલાનું પૌરાણિક કાઠી વિદ્યાર્થી ભવનની ભાવનગર યુવરાજ અને શિક્ષણમંત્રી એ મુલાકાત લીધી. સાવરકુંડલા તાલુકાના કાઠી ક્ષત્રીય સમાજના અગ્રણીઓએ ભવ્ય રીતે ભાવનગર યુવરાજ અને શિક્ષણમંત્રી નું સ્વાગત કર્યું. વર્ષ 1939માં ભાવનગર મહારાજ કૃષ્ણકુમાર સિંહજી મહારાજ દ્વારા ઉદ્દઘાટન કરવામાં આવ્યુ હતું. સાવરકુંડલા શહેરની મધ્યમાં આવેલ અને અતિપૌરાણિક ઐતિહાસિક બાંધકામ વાળી કાઠી વિદ્યાર્થી ભવન નું સાલ 1939માં ભાવનગર […]
વિસાવદર ગણપતિ ઉત્સવ સમિતિ દ્વારા જરૂરિયાત મંદ પરિવારોને મિઠાઈ ફૂડ પેકેટ વિતરણ
વિસાવદર ગણપતિ ઉત્સવ સમિતિ દ્વારા જરૂરિયાત મંદ પરિવારોને મિઠાઈ ફૂડ પેકેટ વિતરણ વિસાવદર ગણપતિ ઉત્સવ સમિતિ દ્વારા જન્માષ્ટમીના ત્યૌહારોને અનુલક્ષી શહેરના સ્લમ વિસ્તારનાં રહીશો, એવાં જરૂરિયાતમંદ ગરીબ પરિવારોને કૃષ્ણ જન્મના વધામણાના ભાવ સાથે મિઠાઈ ફૂડ પેકેટ વિતરણ કરવામાં આવેલ. ત્યારબાદ સમિતિના સભ્યોએ સતાધાર વૃદ્ધાશ્રમની મુલાકાત લઈ ત્યાંના વૃદ્ધ માતા-પિતાઓ સાથે આનંદની પળો વિતાવેલ. ફૂડ પેકેટ […]
દાહોદ જિલ્લામાં ગરબાડા તાલુકામાં આવેલો પાટાડુંગરી જળાશય ઓફરફ્લો સાવચેતીના પગલા માટે દસ ગામોને એલર્ટ કરાયા
દાહોદ જિલ્લામાં ગરબાડા તાલુકામાં આવેલો પાટાડુંગરી જળાશય ઓફરફ્લો સાવચેતીના પગલા માટે દસ ગામોને એલર્ટ કરાયા દાહોદ:- વરસાદની આગાહીના પગલે તાજેતરમાં પડી રહેલા વરસાદના કારણે દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના પાટાડુંગરી જળાશય ઓફરફ્લો થતા આવક વધવાની શકયતાએ હાલની સપાટી હાઈ એલર્ટ સ્ટેજના લેવલે થયેલ છે. આ શક્યતાઓને ધ્યાને લઇને જિલ્લા કલેક્ટર શ્રી યોગેશ નિરગુડે અને ડિઝાસ્ટર શાખા […]
મેંદરડા જુની ગ્રામ પંચાયત પાસે ભગવાન શ્રીકૃષ્ણનો પ્રાગટ્ય જન્મોત્સવ ધામધૂમ પૂર્વક ઉજવાયો
મેંદરડા જુની ગ્રામ પંચાયત પાસે ભગવાન શ્રીકૃષ્ણનો પ્રાગટ્ય જન્મોત્સવ ધામધૂમ પૂર્વક ઉજવાયો નગરજનો દ્વારા મટુકી ઉત્સવ, હિંડોળા દર્શન,નંદ ભયો,મહા આરતી,રાસ ગરબા મહાપ્રસાદ વગર નો લાભ લીધો મેંદરડા નગરમાં જુની ગ્રામ પંચાયત પાસે દર વર્ષની જેમ આ વર્ષે પણ હિન્દુ ધાર્મિક ઉત્સવ સમિતિ દ્વારા ભગવાન શ્રીકૃષ્ણ જન્મોત્સવ ધામધૂમ પૂર્વક ઉજવવામાં આવ્યો હતો ત્યારે કહેવાય છે કે […]
બ્રહ્માકુમારીઝ – બોટાદ સેવા કેન્દ્ર દ્વારા જન્માષ્ટમી પર્વ નિમિત્તે સુંદર કાર્યક્રમ યોજાયો.
બ્રહ્માકુમારીઝ – બોટાદ સેવા કેન્દ્ર દ્વારા જન્માષ્ટમી પર્વ નિમિત્તે સુંદર કાર્યક્રમ યોજાયો. રાજયોગ અને માનવ મૂલ્ય નું ઊંચ શિક્ષણ અને આધ્યાત્મિક ધાર્મિક , સામાજિક જેવી અનેકવિધ પ્રવૃત્તિઓ કરતી આંતરરાષ્ટ્રીય સેવા સંસ્થા પ્રજાપિતા બ્રહ્માકુમારી ઇશ્વરીય વિશ્વ વિદ્યાલય સંલગ્ન બ્રહ્માકુમારીક્ઝ બોટાદ સેવા કેન્દ્ર દ્વારા તા.૨૬/૮/૨૪ના રોજ શ્રી લેઉવા પટેલ સમાજ ની વાડી ,પાળીયાદ રોડ બોટાદ ખાતે શ્રી […]
મેંદરડા ખાતે જન્માષ્ટમી ની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવેલ
મેંદરડા ખાતે જન્માષ્ટમી ની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવેલ ભવ્ય અને વિશાળ શોભાયાત્રા નગરના રાજમાર્ગો પર ફરી સ્વામિનારાયણ મંદિર ખાતે પૂર્ણ કરવામાં આવેલ મેંદરડા માં જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે હિન્દુ ધાર્મિક ઉત્સવ સમિતિ આયોજિત ભવ્ય અને વિશાળ શોભાયાત્રા મેંદરડા નગર અને સામા કાંઠે વિસ્તારમાં નીકળી હતી આ શોભાયાત્રા સવારે પટેલ સમાજ ખાતેથી શુભ આરંભ કરવામાં […]










