ચાણસ્મા તાલુકાના રણાસણ ગામે તળાવ ઓવરફલો થતા ગામલોકો માં ભય… ચવેલી વડાવલી સહિત ના રસ્તા બંધ… ગુજરાત રાજ્ય માં હવામાન વિભાગે કરેલી આગાહી ને પગલે છેલ્લા ત્રણ દિવસથી મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે ત્યારે પાટણ જીલ્લા સહિત ચાણસ્મા તાલુકામાં પણ ત્રણ દિવસ થી વરસાદ વરસી રહ્યો હોવાથી ચાણસ્મા તાલુકાના રણાસણ ગામે આવેલ તળાવ ઓવરફલો થતા […]
Author: Admin
પાટણ લેઉવા પાટીદાર સમાજે 23 લાખના ખર્ચે સમાજની 750 દીકરીઓને ત્રણ તબક્કામાં વેક્સિન આપી..
પાટણ લેઉવા પાટીદાર સમાજે 23 લાખના ખર્ચે સમાજની 750 દીકરીઓને ત્રણ તબક્કામાં વેક્સિન આપી.. દીકરીઓને સર્વાઇકલ કેન્સર સામે ચિરંજીવી ભવ:નાં આશિર્વાદ.. પાટણ લેઉવા પાટીદાર સમાજે શીતળા સાતમનાં દિવસે સાંજે પાટણ, અમદાવાદ, અંકલેશ્વર અને સુરત એમ ચાર સ્થળે એક સાથે સર્વાઇકલ કેન્સર પ્રતિરોધક વેક્સીનનો આખરી તબક્કાનો કેમ્પ યોજીને સમાજની 750 દિકરીઓને સર્વાઇકલ કેન્સર સામે સુરક્ષા પુરી […]
ચાણસ્મા મહેસાણા હાઇવે પર આવેલ સાંઈ મંદિર માં તસ્કરો ત્રાટક્યા
ચાણસ્મા મહેસાણા હાઇવે પર આવેલ સાંઈ મંદિર માં તસ્કરો ત્રાટક્યા ચાંદીનું સત્તર ચાંદીની પાદુકા સહિત દાન ના પેટી ગોલખ નું ઉપર નું પતરૂ તોડી અંદાજે ૨૦ હજાર રોકડ ની તસ્કરી થઈ સાંઈ મંદિર સંકુલ સી.સી. કેમેરાથી સજજ પરંતુ ડી.વી. આર બગડ્યું હોવાથી સી.સી. કેમેરા બંધ હાલત માં જોવા મળ્યાં મોડી રાત્રે ચોકીદાર ઓફિસ માં જઈ […]
नाथद्वारामें प्रभु श्रीनाथजीकी हवेलीमें नंद उत्सव मना बडी धूमधामसे
नाथद्वारामें प्रभु श्रीनाथजीकी हवेलीमें नंद उत्सव मना बडी धूमधामसे सी । वी। जोशी विसावदर पुष्टिमार्गीय प्रधान पीठ प्रभु श्रीनाथजीकी हवेलीमें श्रीजी प्रभुके 5190 वे जन्म महोत्सवके अवसर पर नंद महोत्सव बड़ी धूमधामसे मनाया गया। इस अवसर पर तिलकायत गो.ति.108 श्रीराकेशजी (श्रीइंद्रदमनजी) महाराजश्री एवं गो.चि.105 श्रीविशालबावा व गो.चि.105 श्रीलालबावाने मंगला दर्शनमें श्रीजी प्रभु एवं श्रीलाडलेलाल प्रभुके […]
દાહોદ જિલ્લામાં ભારે વરસાદનાં પગલે જિલ્લાનાં અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજતા પ્રભારી મંત્રી શ્રી ડો કુબેરભાઇ ડિંડોર
દાહોદ જિલ્લામાં ભારે વરસાદનાં પગલે જિલ્લાનાં અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજતા પ્રભારી મંત્રી શ્રી ડો કુબેરભાઇ ડિંડોર અધિકારીઓ અને કર્મચારીઓએ વરસાદી માહોલમાં રાહત બચાવની કરેલ કામગીરીની વિગતો મેળવતા પ્રભારી મંત્રી શ્રી ડો કુબેરભાઇ ડિંડોર ૦૦ *આગોતરા આયોજનને લીધે જાનહાનિ ટળી, છતાં અસરગ્રસ્તોની વહારે તંત્રનાં અધિકારીઓને ત્વરીત કામગીરી માટે સતત કાર્યરત રહેવા જણાવતા પ્રભારી મંત્રી શ્રી […]
તાલુકા ફરિયાદ નિવારણ કાર્યક્રમ રદ થતાં અરજદારો હેરાન થયા.
તાલુકા ફરિયાદ નિવારણ કાર્યક્રમ રદ થતાં અરજદારો હેરાન થયા. ગુજરાત સરકાર દ્વારા સ્વાગત કાર્યક્રમ અંતર્ગત તાલુકા ફરિયાદ નિવારણ કાર્યક્રમ દર મહિને યોજાય છે. લોકોને પોતાના પ્રશ્નો ને લઈને ગાંધીનગર સુધી ધક્કો ન ખાવો પડે તે માટે તાલુકા ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાય છે. ઓગસ્ટ મહિનાનો તાલુકા ફરિયાદ નિવારણ કાર્યક્રમ 28/08/2024 ના રોજ યોજાવાનો હતો. પરંતુ વરસાદના […]
સાવરકુંડલામાં હિન્દુયુવાસંગઠન દ્વારા ૧૦૮ કાનુડા સાથે ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી
સાવરકુંડલામાં હિન્દુયુવાસંગઠન દ્વારા ૧૦૮ કાનુડા સાથે ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી સાવરકુંડલા તાલુકા માં જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે સાવરકુંડલામાં ભવ્ય શોભાયાત્રા એ સાવરકુંડલા શહેરને રંગીન બનાવ્યું હતું. આ સમગ્ર કાર્યક્રમ ને વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગદળ પ્રેરિત હિન્દુ યુવા સંગઠન ના યુવાનોએ આ આયોજનને સફળ બનાવ્યું હતું. જેમાં શાહી ટ્રેક્ટર, રજવાડી રથ, ડીજે, નાસિક ઢોલ […]
બાબરા તાલુકાના યુવા પત્રકાર હાર્દિક તળાવીયાનો આજે જન્મદિવસ.
બાબરા તાલુકાના યુવા પત્રકાર હાર્દિક તળાવીયાનો આજે જન્મદિવસ…. બાબરા શહેરમાં બોવ નાની ઉંમરે પત્રકાર ક્ષેત્રે જોડાયને બાબરા શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારના પડતર પ્રશ્નોને વાચા આપી બાબરા શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારનાં લોકોમાં સારી એવી લોક સાહના મેળવી છે ત્યારે આજ રોજ તેનો જન્મદિવસ છે ત્યારે રાજકીય આગેવાનો તેમજ અધિકારીઓ અને સ્થાનિક લોકો અને મિત્રવર્તુળ દ્રારા તેનાં […]
ધારાસભ્ય શ્રી કનૈયાલાલ કિશોરીજીએ તણછિયા ચોકડી પર વરસાદને કારણે ધોવાઈને બેસી ગયેલા રોડ કે જે પોલીસ વિભાગ દ્રારા સલામતીના ભાગ રૂપે બંધ કરાયો હતો તેની મુલાકાત લઈ આગામી વ્યવસ્થા માટે જેતે વિભાગ ના અધિકારી શ્રીઓને યોગ્ય સુચના આપી
ધારાસભ્ય શ્રી કનૈયાલાલ કિશોરીજીએ તણછિયા ચોકડી પર વરસાદને કારણે ધોવાઈને બેસી ગયેલા રોડ કે જે પોલીસ વિભાગ દ્રારા સલામતીના ભાગ રૂપે બંધ કરાયો હતો તેની મુલાકાત લઈ આગામી વ્યવસ્થા માટે જેતે વિભાગ ના અધિકારી શ્રીઓને યોગ્ય સુચના આપી રિપોર્ટર :-ઝેની શેખ
આજ રોજ દાહોદ ધારાસભ્ય શ્રી કનૈયાલાલ કિશોરી દ્વારા કોટડા ખુર્દ ગામ માં વિધવા બહેનો નું કાચા મકાન વધુ વરસાદ ને કારણે પડી જતાં સ્થળ પર જઈને જે તે વિભાગના અધિકારીઓને ત્વરિત સહાય મંજુર કરવા સુચનો કર્યા
આજ રોજ દાહોદ ધારાસભ્ય શ્રી કનૈયાલાલ કિશોરી દ્વારા કોટડા ખુર્દ ગામ માં વિધવા બહેનો નું કાચા મકાન વધુ વરસાદ ને કારણે પડી જતાં સ્થળ પર જઈને જે તે વિભાગના અધિકારીઓને ત્વરિત સહાય મંજુર કરવા સુચનો કર્યા રિપોર્ટર :-ઝેની શેખ










