Gujarat

પ્રાચીન અને આસ્થાનું કેન્દ્ર ગણાતા રાવિન્દ્રા ગોગા મહારાજના સાનિધ્યમાં લોકમેળો ભરાયો

રિપોર્ટ પાટણ રાધનપુર અનિલ રામાનુજ રાધનપુર પ્રાચીન અને આસ્થાનું કેન્દ્ર ગણાતા રાવિન્દ્રા ગોગા મહારાજના સાનિધ્યમાં લોકમેળો ભરાયો *પ્રસાદમાં સુખડી કુલેર અને શ્રીફળ સાથે સાથે લોકો પોત પોતાની માનતા પ્રમાણે કાપડનો બનેલો ઘોડો ચડાવે છે.* નાગ પંચમીના રોજલોક મેળો રંગે ચંગે સંપન્ન ખૂબ શ્રદ્ધાળુ પધાર્યા બાપાના દર્શન કરી ધન્યતા અનુભવી વિશેષ આમ જોવા જઈએ તો પાંચમ […]

Gujarat

પાટણ પાલિકા પ્રમુખનાં અઘ્યક્ષસ્થાને ‘લખપતિ દીદી’ કાર્યક્રમ અન્વયે વિવિધ યોજનાઓના લાભાર્થીઓને લાભોનું વિતરણ કરાયું..

પાટણ પાલિકા પ્રમુખનાં અઘ્યક્ષસ્થાને ‘લખપતિ દીદી’ કાર્યક્રમ અન્વયે વિવિધ યોજનાઓના લાભાર્થીઓને લાભોનું વિતરણ કરાયું.. હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સીટીના કન્વેન્શન હોલમાં નગરપાલિકાના પ્રમુખ હિરલબેન પરમારના અઘ્યક્ષસ્થાને ‘લખપતિ દીદી’ કાર્યક્રમ અન્વયે વિવિધ યોજનાઓના લાભાર્થીઓને લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું. “લખપતિ દીદી” કાર્યક્રમ અન્વયે એન.આર.એલ.એમ યોજના અંતર્ગત સ્વસહાય જૂથોને રીવોલ્વીંગ ફંડ, કોમ્યુનીટી ઇન્વેસ્ટમેન્ટ ફંડ, સ્ટાર્ટઅપ ફંડ તથા બેંક […]

Gujarat

પાટણ જિલ્લાના સમી ખાતે શીતળા સાતમનો ભાતીગળ મેળો ભરાયો…ધાર્મિક માહોલ માં સામાજિક એકતા ના દર્શન

રિપોર્ટ પાટણ રાધનપુર અનિલ રામાનુજ રાધનપુર પાટણ જિલ્લાના સમી ખાતે શીતળા સાતમનો ભાતીગળ મેળો ભરાયો…ધાર્મિક માહોલ માં સામાજિક એકતા ના દર્શન *મેળા દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાય તેનાં ભાગરૂપે સમી પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવે છે..* પાટણ જીલ્લા ના સમી ખાતે આવેલ મૂજપુરી દરવાજા વિસ્તારમાં આવેલ શીતળા માતાજી મંદિર ચોક માં શીતળા સાતમ નિમિતે […]

Gujarat

નાગ પાંચમ નો પવિત્ર તહેવાર ગોગા મહારાજ મંદિર પરિસરમાં હોમ હવન સાથે મેળાઓ યોજાશે

પાટણ રાધનપુર અનિલ રામાનુજ રાધનપુર નાગ પાંચમ નો પવિત્ર તહેવાર ગોગા મહારાજ મંદિર પરિસરમાં હોમ હવન સાથે મેળાઓ યોજાશે *હારીજ પાલિકા, પોલીસ સ્ટેશન સ્ટાફ અને સ્થાનિક રહીશો તથા શહેરીજનોના સહયોગથી દર વર્ષ નાગ પાંચમના દિવસે યજ્ઞનું આયોજન..* સમગ્ર ગુજરાતમાં નાગ પાંચમ નો પવિત્ર તહેવાર થી લઈને આઠમ સુધી શ્રી કૃષ્ણના પવિત્ર તહેવાર નિમિત્તે મંદિરો માં […]

Gujarat

કુકાવાવ વડીયા તાલુકાના રાજગોર બ્રાહ્મણ સમાજનો સૌ પ્રથમ સ્નેહ મિલન યોજાયો

કુકાવાવ વડીયા તાલુકાના રાજગોર બ્રાહ્મણ સમાજનો સૌ પ્રથમ સ્નેહ મિલન યોજાયો અમરેલી જીલ્લા ના કુંકાવાવ વડીયા તાલુકા નો સૌ પ્રથમ રાજગોર બ્રાહ્મણ કાઠીગોર સમાજ રક્ષાબંધન તહેવાર નિમિતે ૬ ગામ ના રાજગોર જ્ઞાતિ સમાજ ના પરિવાર દ્વારા સૌ પ્રથમ વેદમાતા ગાયત્રી નુ દિપ પ્રાગ્ટય કરી કાર્યકમ ખુલ્લો મુકવામાં આવ્યો બાદ સમૂહ ભોજન નુ આયોજન કરાયુ જેમાં […]

Gujarat

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જન્માષ્ટમી તહેવાર અંતર્ગત સર્કલને લાઈટીંગ ડેકોરેશનથી શણગારવામાં આવ્યા.

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જન્માષ્ટમી તહેવાર અંતર્ગત સર્કલને લાઈટીંગ ડેકોરેશનથી શણગારવામાં આવ્યા. રાજકોટ શહેર તા.૨૫/૮/૨૦૨૪ ના રોજ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જન્માષ્ટમી તહેવાર તેમજ શ્રાવણ માસ નિમિતે રાજકોટ શહેરમાં જુદા-જુદા કાર્યક્રમોનું આયોજન કરેલ છે. જેમાં તા.૨૪/૮/૨૦૨૪ થી તા.૨૮/૮/૨૦૨૪ સુધી શહેરના ૨૧ મુખ્ય સર્કલને થીમ આધારિત લાઇટીંગ ડેકોરેશનથી શણગારવામાં આવેલ. શહેરના મુખ્ય ૨૧ સર્કલોમાં (૧) પાણીનો ઘોડો, (૨) […]

Gujarat

શ્રી હરિ વિદ્યા સંકુલ – સનાળીમાં શ્રી કૃષ્ણ જન્મોત્સવની ખુબજ આનંદભેર ઉજવણી

શ્રી હરિ વિદ્યા સંકુલ – સનાળીમાં શ્રી કૃષ્ણ જન્મોત્સવની ખુબજ આનંદભેર ઉજવણી શ્રી હરિ વિદ્યા સંકુલ – સનાળીમાં શ્રી કૃષ્ણ જન્મોત્સવની ખુબજ આનંદભેર ઉજવણી કરવામાં આવી હતી. જન્માષ્ટમીની ઉજવણી નિમિત્તે ધોરણ KG થી 12 સુધીના તમામ વિદ્યાર્થીઓએ ટ્રેડિશનલ (પરંપરાગત) ડ્રેસમાં આવ્યા હતા. શાળાના પ્રાઇમરી વિભાગના વિદ્યાર્થીઓએ શ્રીકૃષ્ણ અને રાધિકાના વેશમાં શોભી રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમની […]

Gujarat

श्रीजी प्रभुकी जन्माष्टमी एवं नंद महोत्सवकी सेवामें तिलकायतश्री एवं श्रीविशालबावा वल्लभ कुल परिवार सहित पधारे नाथद्वारा

आदरणीय प्रधान ब्यूरो चीफ अमरेली, रसिकभाई वेगड़ा जनता की जानकारी मोटी कुकावाव श्रीजी प्रभुकी जन्माष्टमी एवं नंद महोत्सवकी सेवामें तिलकायतश्री एवं श्रीविशालबावा वल्लभ कुल परिवार सहित पधारे नाथद्वारा पुष्टीमार्गीय प्रधान पीठ प्रभु श्रीनाथजीकी हवेलीके तिलकायतश्री गो.ति.108 श्रीराकेशजी (श्रीइंद्रदमनजी) महाराजश्री एवं तिलकायतश्रीके सुपुत्र युवाचार्य गो.चि.105 श्रीविशालजी (श्रीभूपेशकुमारजी) बावाश्री व.गो.चि.105 श्रीलालबावा वल्लभकुल परिवार सहित श्रीजी प्रभुकी जन्माष्टमी […]

Gujarat

વિસાવદર પોલીસ સ્ટેશનમાં શાંતિ સમિતિના સભ્યો સાથે બેઠક યોજાઈ

વિસાવદર પોલીસ સ્ટેશનમાં શાંતિ સમિતિના સભ્યો સાથે બેઠક યોજાઈ સી. વી. જોશી વિસાવદર તા.૨૪-૮-૨૦૨૪ ના રોજ વિસાવદર પોલીસ સ્ટેશનમાં શહેરના ઇ.ચા.જાંબાજ પી.આઇ. અનિરુદ્ધસિંહ ગોહિલના અધ્યક્ષ સ્થાને આગામી તહેવારોના અનુસંધાને શહેરના વિવિધ સંસ્થાઓના હોદ્દેદારો તથા અગ્રણીઓ સાથેની શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવેલ. સૌ પ્રથમ પી.આઈ.શ્રીએ મિટિંગમાં ઉપસ્થિત તમામ શહેરીજનોનું શાબ્દિક સ્વાગત કરેલ. બાદ જણાવેલ કે […]

Gujarat

સાવરકુંડલા તાલુકાના વીજયાનગર ગામના દરેક ઘરે ઘર નું પાણી ઘરમાં રાખોનો સંકલ્પ કરવામાં આવ્યો.

અનોખું ગામ. સંપૂણ ગામમાં જળસંચય કામગીરી. સાવરકુંડલા તાલુકાના વીજયાનગર ગામના દરેક ઘરે ઘર નું પાણી ઘરમાં રાખોનો સંકલ્પ કરવામાં આવ્યો. ધારાસભ્ય અને સરપંચ દ્વારા ગામ અને સીમમાં પાણીના તળ ઉંચા લાવવા માટે સોકપીટો બનાવવામાં આવી. સાવરકુંડલા તાલુકાના વિજયાનગર ગામના સમસ્ત ગ્રામજનો દ્વારા ઘરનું પાણી ઘરમાં રાખો અભિયાન સાથે સંકલ્પબદ્ધ થયાછે જે અંતર્ગત ગામના તમામ ઘરોમાં […]