Gujarat

નાગ પાંચમ નો પવિત્ર તહેવાર ગોગા મહારાજ મંદિર પરિસરમાં હોમ હવન સાથે મેળાઓ યોજાશે

પાટણ રાધનપુર અનિલ રામાનુજ રાધનપુર નાગ પાંચમ નો પવિત્ર તહેવાર ગોગા મહારાજ મંદિર પરિસરમાં હોમ હવન સાથે મેળાઓ યોજાશે *હારીજ પાલિકા, પોલીસ સ્ટેશન સ્ટાફ અને સ્થાનિક રહીશો તથા શહેરીજનોના સહયોગથી દર વર્ષ નાગ પાંચમના દિવસે યજ્ઞનું આયોજન..* સમગ્ર ગુજરાતમાં નાગ પાંચમ નો પવિત્ર તહેવાર થી લઈને આઠમ સુધી શ્રી કૃષ્ણના પવિત્ર તહેવાર નિમિત્તે મંદિરો માં […]

Gujarat

કુકાવાવ વડીયા તાલુકાના રાજગોર બ્રાહ્મણ સમાજનો સૌ પ્રથમ સ્નેહ મિલન યોજાયો

કુકાવાવ વડીયા તાલુકાના રાજગોર બ્રાહ્મણ સમાજનો સૌ પ્રથમ સ્નેહ મિલન યોજાયો અમરેલી જીલ્લા ના કુંકાવાવ વડીયા તાલુકા નો સૌ પ્રથમ રાજગોર બ્રાહ્મણ કાઠીગોર સમાજ રક્ષાબંધન તહેવાર નિમિતે ૬ ગામ ના રાજગોર જ્ઞાતિ સમાજ ના પરિવાર દ્વારા સૌ પ્રથમ વેદમાતા ગાયત્રી નુ દિપ પ્રાગ્ટય કરી કાર્યકમ ખુલ્લો મુકવામાં આવ્યો બાદ સમૂહ ભોજન નુ આયોજન કરાયુ જેમાં […]

Gujarat

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જન્માષ્ટમી તહેવાર અંતર્ગત સર્કલને લાઈટીંગ ડેકોરેશનથી શણગારવામાં આવ્યા.

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જન્માષ્ટમી તહેવાર અંતર્ગત સર્કલને લાઈટીંગ ડેકોરેશનથી શણગારવામાં આવ્યા. રાજકોટ શહેર તા.૨૫/૮/૨૦૨૪ ના રોજ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જન્માષ્ટમી તહેવાર તેમજ શ્રાવણ માસ નિમિતે રાજકોટ શહેરમાં જુદા-જુદા કાર્યક્રમોનું આયોજન કરેલ છે. જેમાં તા.૨૪/૮/૨૦૨૪ થી તા.૨૮/૮/૨૦૨૪ સુધી શહેરના ૨૧ મુખ્ય સર્કલને થીમ આધારિત લાઇટીંગ ડેકોરેશનથી શણગારવામાં આવેલ. શહેરના મુખ્ય ૨૧ સર્કલોમાં (૧) પાણીનો ઘોડો, (૨) […]

Gujarat

શ્રી હરિ વિદ્યા સંકુલ – સનાળીમાં શ્રી કૃષ્ણ જન્મોત્સવની ખુબજ આનંદભેર ઉજવણી

શ્રી હરિ વિદ્યા સંકુલ – સનાળીમાં શ્રી કૃષ્ણ જન્મોત્સવની ખુબજ આનંદભેર ઉજવણી શ્રી હરિ વિદ્યા સંકુલ – સનાળીમાં શ્રી કૃષ્ણ જન્મોત્સવની ખુબજ આનંદભેર ઉજવણી કરવામાં આવી હતી. જન્માષ્ટમીની ઉજવણી નિમિત્તે ધોરણ KG થી 12 સુધીના તમામ વિદ્યાર્થીઓએ ટ્રેડિશનલ (પરંપરાગત) ડ્રેસમાં આવ્યા હતા. શાળાના પ્રાઇમરી વિભાગના વિદ્યાર્થીઓએ શ્રીકૃષ્ણ અને રાધિકાના વેશમાં શોભી રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમની […]

Gujarat

श्रीजी प्रभुकी जन्माष्टमी एवं नंद महोत्सवकी सेवामें तिलकायतश्री एवं श्रीविशालबावा वल्लभ कुल परिवार सहित पधारे नाथद्वारा

आदरणीय प्रधान ब्यूरो चीफ अमरेली, रसिकभाई वेगड़ा जनता की जानकारी मोटी कुकावाव श्रीजी प्रभुकी जन्माष्टमी एवं नंद महोत्सवकी सेवामें तिलकायतश्री एवं श्रीविशालबावा वल्लभ कुल परिवार सहित पधारे नाथद्वारा पुष्टीमार्गीय प्रधान पीठ प्रभु श्रीनाथजीकी हवेलीके तिलकायतश्री गो.ति.108 श्रीराकेशजी (श्रीइंद्रदमनजी) महाराजश्री एवं तिलकायतश्रीके सुपुत्र युवाचार्य गो.चि.105 श्रीविशालजी (श्रीभूपेशकुमारजी) बावाश्री व.गो.चि.105 श्रीलालबावा वल्लभकुल परिवार सहित श्रीजी प्रभुकी जन्माष्टमी […]

Gujarat

વિસાવદર પોલીસ સ્ટેશનમાં શાંતિ સમિતિના સભ્યો સાથે બેઠક યોજાઈ

વિસાવદર પોલીસ સ્ટેશનમાં શાંતિ સમિતિના સભ્યો સાથે બેઠક યોજાઈ સી. વી. જોશી વિસાવદર તા.૨૪-૮-૨૦૨૪ ના રોજ વિસાવદર પોલીસ સ્ટેશનમાં શહેરના ઇ.ચા.જાંબાજ પી.આઇ. અનિરુદ્ધસિંહ ગોહિલના અધ્યક્ષ સ્થાને આગામી તહેવારોના અનુસંધાને શહેરના વિવિધ સંસ્થાઓના હોદ્દેદારો તથા અગ્રણીઓ સાથેની શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવેલ. સૌ પ્રથમ પી.આઈ.શ્રીએ મિટિંગમાં ઉપસ્થિત તમામ શહેરીજનોનું શાબ્દિક સ્વાગત કરેલ. બાદ જણાવેલ કે […]

Gujarat

સાવરકુંડલા તાલુકાના વીજયાનગર ગામના દરેક ઘરે ઘર નું પાણી ઘરમાં રાખોનો સંકલ્પ કરવામાં આવ્યો.

અનોખું ગામ. સંપૂણ ગામમાં જળસંચય કામગીરી. સાવરકુંડલા તાલુકાના વીજયાનગર ગામના દરેક ઘરે ઘર નું પાણી ઘરમાં રાખોનો સંકલ્પ કરવામાં આવ્યો. ધારાસભ્ય અને સરપંચ દ્વારા ગામ અને સીમમાં પાણીના તળ ઉંચા લાવવા માટે સોકપીટો બનાવવામાં આવી. સાવરકુંડલા તાલુકાના વિજયાનગર ગામના સમસ્ત ગ્રામજનો દ્વારા ઘરનું પાણી ઘરમાં રાખો અભિયાન સાથે સંકલ્પબદ્ધ થયાછે જે અંતર્ગત ગામના તમામ ઘરોમાં […]

Gujarat

જુનાગઢ રાજકીય તેમજ સામાજિક તેમજ રઘુવીર સમાજના સુપ્રીમો એવા જૂનાગઢના પૂર્વ ડેપ્યુટી મેયર શ્રી ગીરીશભાઈ કોટેચા પોતાના જન્મદિવસ એક સપ્તાહમાં દરરોજ એક સેવાકીય પ્રવૃત્તિ દ્વારા ઉજવણી કરી રહ્યા

જેસીઆઈ જુનાગઢ રાજકીય તેમજ સામાજિક તેમજ રઘુવીર સમાજના સુપ્રીમો એવા જૂનાગઢના પૂર્વ ડેપ્યુટી મેયર શ્રી ગીરીશભાઈ કોટેચા પોતાના જન્મદિવસ એક સપ્તાહમાં દરરોજ એક સેવાકીય પ્રવૃત્તિ દ્વારા ઉજવણી કરી રહ્યા છે ત્યારે આજરોજ ગિરનારની ગોદમાં આવેલ પારસધામ ખાતે સ્વ રંજનબેન દામાણીના સ્મરણાર્થે મહા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવેલ જેમાં સેવાના ભેખધારી એવા સત્યમ સેવા યુવક […]

Gujarat

રેલ્વેનાળામાં ભરાઈ રહેતા વરસાદી પાણીના નિકાલ માટે આખરે પાલિકા તંત્ર દ્વારા ચાલુ વરસાદે કામગીરી હાથ ધરી..

રિપોર્ટ અનિલ રામાનુજ, પાટણ રેલ્વેનાળામાં ભરાઈ રહેતા વરસાદી પાણીના નિકાલ માટે આખરે પાલિકા તંત્ર દ્વારા ચાલુ વરસાદે કામગીરી હાથ ધરી.. ચીફ ઓફિસર, એન્જિનિયર અને સ્ટાફે જેસીબી મશીન ની મદદથી પાણી નિકાલ ની કામગીરી હાથ ધરી.. પાટણ નગરપાલિકાની પ્રી-મોન્સૂન કામગીરી માત્રને માત્ર કાગળ ઉપર કરવાના કારણે પાટણના પ્રવેશ દ્વારા એવા રેલવે ગરનાળા વિસ્તારમાં સામાન્ય વરસાદ મા […]

Gujarat

પાટણના શાકભાજી બજારમાં રાંધણછઠ્ઠ નિમિત્તે શાકભાજીની ખરીદી માટે મહિલાઓની ભારે ભીડ જામી…

પાટણના શાકભાજી બજારમાં રાંધણછઠ્ઠ નિમિત્તે શાકભાજીની ખરીદી માટે મહિલાઓની ભારે ભીડ જામી… પાટણ નગરનું ભાતીગળ જીવન નિરાળુ છે જયાં લોકમેળા, લોક ઉત્સવ અને ધાર્મિક તહેવારોનું એક આગવુ મહત્વ રહેલુ છે. પવિત્ર શ્રાવણ માસનની શરુઆત થતા જ અનેક ધાર્મિક તહેવારોની શરુઆત પાટણમાં થઇ જાય છે. ખાસ કરીને શ્રાવણના કૃષ્ણ પક્ષમાં નાગપાંચમથી પાંચ સંપુટનાં પર્વો રચાય છે […]