Gujarat

પાટણના ચાણસ્મા ખાતે શેષ નારાયણ ગોગા મહારાજના સાનિધ્યમાં લોક મેળો ભરાયો…

પાટણના ચાણસ્મા ખાતે શેષ નારાયણ ગોગા મહારાજના સાનિધ્યમાં લોક મેળો ભરાયો… ચાણસ્મા ખાતે નાગપંચમી દિવસની ભવ્ય ઉજવણી,વહેલી સવારથી જ ભકતજનો નું ઘોડાપૂર .. સમગ્ર ગુજરાત રાજ્યમાં નાગપંચમી ના દિવસની ઉજવણી ઠેર ઠેર કરવામાં આવી રહી છે. ત્યારે પાટણ જિલ્લાના ચાણસ્મા શહેરની અંદર આવેલ ગોગા મહારાજના મંદિર પરિસર ખાતે વહેલી સવારથી જ ભકતજનો નું ઘોડાપૂર જોવા […]

Gujarat

અમરેલી જીલ્લાના કોળી ઠાકોર સમાજના અગ્રણીઓ દ્વારા ગીરનાર પર્વત ખાતે આવેલ વેલનાથબાપુના સમાધી સ્થાનનો વિકાસ કરવા પ્રવાસન મંત્રી અને પુરવઠા મંત્રીને રજુઆત કરવામાં આવી.

અમરેલી જીલ્લાના કોળી ઠાકોર સમાજના અગ્રણીઓ દ્વારા ગીરનાર પર્વત ખાતે આવેલ વેલનાથબાપુના સમાધી સ્થાનનો વિકાસ કરવા પ્રવાસન મંત્રી અને પુરવઠા મંત્રીને રજુઆત કરવામાં આવી. ગિરનાર પર્વત પર વેલનાથબાપુ ની સમાધિ પર દરરોજ હજારો લોકો દર્શન કરવા ઉમટી રહ્યાછે જેના વિકાસની માંગ કરવામાં આવી. અમરેલી જીલ્લાના સમસ્ત કોળી ઠાકોર સમાજના આગેવાનો દ્વારા ગાંધીનગર ખાતે ગુજરાત રાજ્યના […]

Gujarat

અમરેલીના સીતાનગર આંગણવાડી કેન્દ્ર ખાતે THR માંથી પોષણયુક્ત વાનગીઓ બનાવવામાં આવી.

અમરેલીના સીતાનગર આંગણવાડી કેન્દ્ર ખાતે THR માંથી પોષણયુક્ત વાનગીઓ બનાવવામાં આવી. અમરેલીના સીતારામનગર ખાતે આવેલ આંગણવાડી કેન્દ્ર નંબર 187 ખાતે ભારતીય જનતા પાર્ટીના ઉપપ્રમુખ મીનાબેન ચૌહાણ દ્વારા આંગણવાડી ના બાળકોને ફળ વિતરણ, કિશોરી અને માતાઓને THR ના પોષણ યુક્ત આહાર વિતરણ કરવામાં આવ્યું હતું આંગણવાડી વર્કર વંદનાબેન સોની દ્વારા પોષણ યુક્ત આહારના પેકેટો માંથી વિવિધ […]

Gujarat

મેંદરડા ના ચિરોડા ખાતે કૃષ્ણ જીવન સ્વામીની ૨૬મી પુણ્યતિથિ ની ઉજવણી કરવામાં આવેલ

મેંદરડા ના ચિરોડા ખાતે કૃષ્ણ જીવન સ્વામીની ૨૬મી પુણ્યતિથિ ની ઉજવણી કરવામાં આવેલ મેંદરડા તાલુકાના ચિરોડા ખાતે આવેલ શ્રીજી એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ હેઠળ ચાલતી સ્કુલ શ્રી એ.એમ .કે. વિદ્યામંદિર ના ટ્રસ્ટી શ્રી ધર્મપ્રસાદદાસજી સ્વામી ના ગુરુ કૃષ્ણ જીવન સ્વામી ની ૩૬ મી પુણ્યતિથિ નિમિત્તે ગુરૂની સ્મૃતિ રૂપે યજ્ઞ , બટુક ભોજન, સંધ્યા સંતવાણી કાર્યક્રમ […]

Gujarat

મેંદરડા પાદરચોક ખાતે જનતા તાવડો નહીં નફો નહીં નુકસાન ના સ્લોગન સાથે લોકો લાભ લઇ રહ્યા છે જિલ્લા પ્રમુખ હરેશભાઈ ઠુંમરે જનતા તાવડા ની મુલાકાત લઇ સેવા કરી

મેંદરડા પાદરચોક ખાતે જનતા તાવડો નહીં નફો નહીં નુકસાન ના સ્લોગન સાથે લોકો લાભ લઇ રહ્યા છે જિલ્લા પ્રમુખ હરેશભાઈ ઠુંમરે જનતા તાવડા ની મુલાકાત લઇ સેવા કરી હાલના મોંઘવારીના સમયમાં ગરીબ અને મધ્યમ વર્ગનો પરિવાર ફરસાણ અને મીઠાઈ મોંઘી ખરીદી શકતા નથી ત્યારે મેંદરડાના રહીશ સેવાભાવી અને એસ ટી વિભાગ માં ડ્રાઇવર તરીકે ફરજ […]

Gujarat

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં ઇમ્પેક્ટ કાયદાને વધુ લોકાભિમુખ બનાવવા મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં ઇમ્પેક્ટ કાયદાને વધુ લોકાભિમુખ બનાવવા મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. ગુજરાત અનઅધિકૃત વિકાસને નિયમિત કરવા અધિનિયમ ૨૦૨૨ ને વ્યાપક પ્રતિસાદ મળે અને વધુમાં વધુ લોકો એ અધિનિયમનો લાભ મેળવી શકે તેવા જનહિતકારી અભિગમથી મુખ્યમંત્રીશ્રીએ આ નિર્ણય લીધો છે. • મુખ્યમંત્રીશ્રીએ એવો નિર્ણય કર્યો છે કે, ગામતળ વિસ્તારમાં બિન રહેણાંક બિન અધિકૃત […]

Gujarat

ડો.શ્રીમતી અલ્પા બેન પટેલ ( આયર્ન લેડી ) ને સમગ્ર એશિયા ની ટોપ ટેન મહિલા ઓ માં નામાંકીત થયા અને એર્વોડ આપી સમ્માનિત કરવા માં આવ્યાં

ડો.શ્રીમતી અલ્પા બેન પટેલ ( આયર્ન લેડી ) ને સમગ્ર એશિયા ની ટોપ ટેન મહિલા ઓ માં નામાંકીત થયા અને એર્વોડ આપી સમ્માનિત કરવા માં આવ્યાં રક્તદાન, દેશ સેવા , માનવ સેવા , વૃક્ષ સેવા , પ્રકૃતિ પ્રેમી તેમજ સમસ્ત જીવ સેવા નો જીવતો જાગતો પર્યાય એટલે આઝાદી પહેલા દિવાલો અંગ્રેજો ગો બેકના ભિત ચિત્રોની […]

Gujarat

રાજાભૈયા બ્રાઇટ સ્કૂલ સિંગવડ ખાતે જન્માષ્ટમી પર્વ ની ઉજવણી કરવા માં આવી

રાજાભૈયા બ્રાઇટ સ્કૂલ સિંગવડ ખાતે જન્માષ્ટમી પર્વ ની ઉજવણી કરવા માં આવી દાહોદ જિલ્લાના સિંગવડ માં આવેલી રાજાભૈયા બ્રાઇટ સ્કૂલ ખાતે ભગવાન શ્રી કૃષ્ણના જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી હતી કાર્યક્રમ મા શાળા ના બાળકો શ્રી કૃષ્ણ અને રાધા ના પહેરવેશ માં સજ્જ થઈ આવતા શાળા માં ગોકુળ જેવું આહ્લાદક વાતાવરણ ઊભું થયું હતું […]

Gujarat

સૌરાષ્ટ ની પરમ પૂજ્ય શ્રી વિસામણ બાપુ ની દેહાણ પરંપરા ની જગ્યા

સૌરાષ્ટ ની પરમ પૂજ્ય શ્રી વિસામણ બાપુ ની દેહાણ પરંપરા ની જગ્યા વિહળધામ પાળીયાદ ના સેવક સમુદાય ૧૬૫૦ જેટલા ગામો ને એમાં દરેક ગામ ના સેવકો નો નોખો નોખો ભાવ અને નોખી નોખી પરંપરા… એવુજ એક ગામ સાયલા તાલુકા નુ રતનપર પાસે આવેલ ગોરયા ગામ જ્યાંથી આખું ગામ સમસ્ત વહેલી સવારે ચોથ ના દિવસે બળદ […]

Gujarat

ખાખરીયા મુકામે રાજગોર બ્રાહ્મણ જ્ઞાતિના ચોક્કસ ગામ પૂરતું સ્નેહમિલન સાથે સમૂહ ભોજન સંપન્ન.

ખાખરીયા મુકામે રાજગોર બ્રાહ્મણ જ્ઞાતિના ચોક્કસ ગામ પૂરતું સ્નેહમિલન સાથે સમૂહ ભોજન સંપન્ન. અમરેલી જીલ્લાના કુંકાવાવ, વડીયા તાલુકાના ખાખરીયા મુકામે તોરી, રામપુર, ખાન ખીજડીયા, મોરવાડા, અરજણસુખ અને અનિડા ગામના રાજગોર બ્રાહ્મણ જ્ઞાતિ બંધુઓએ સાથે મળી વેદમાતા ગાયત્રીના દીપ પ્રાગટ્ય કરી, સ્નેહ મિલન સાથે સમૂહ ભોજનનું આયોજન કરવામાં આવ્યું. ઉપરોક્ત છ ગામના જ્ઞાતિબંધુઓ સાથે મળી સમૂહ […]