આહવા-ડાંગ ગિરિમથક સાપુતારા ખાતે યોજાયેલા PIB ના ‘વાર્તાલાપ’ કાર્યક્રમની સાથે સાથે કેન્દ્રીય સંચાર બ્યુરો, માહિતી અને પ્રસારણ મંત્રાલય, ભારત સરકાર, સુરત દ્વારા માહિતીપ્રદ પ્રદર્શનિનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. ભારત સરકાર દ્વારા તાજેતરમાં ન્યાય પ્રણાલીમાં કરાયેલા સુધારા, ભારતિય ન્યાય સંહિતાના નવા કાયદાઓ સહિત કેન્દ્ર સરકારના વિવિધ અભિયાનો અને યોજનાઓની માહિતી રજૂ કરતી પ્રદર્શનિને, ડાંગ […]
Author: Admin
જામજોધપુર પાસેના બગધરાના જયેશભાઇ શીલું ને જન્મ દિવસની અઢળક શુભેચ્છાઓ
જામજોધપુર પાસેના બગધરાના જયેશભાઇ શીલું ને જન્મ દિવસની અઢળક શુભેચ્છાઓ જામજોધપુર તાલુકાના બગધરા ગામના વતની શ્રીજયેશભાઈ શીલુ. હાલ હાલ રા.બ્રા.જ્ઞા.સે.સંઘ જામનગર જીલ્લાના વિભાગીય પ્રમુખ, બગધરા બ્રહ્મ સમાજના સંચાલક અને બગધરા રા.બ્રા.યુવક મંડળના પ્રમુખ તરીકેની સેવાઓ આપી રહ્યા છે. મિલનસાર સ્વભાવના કારણે જયેશભાઈ બહોળુ મિત્ર વર્ગ ધરાવે છે. આજના તેમના જન્મદિવસે સગા, સંબંધીઓ, પરિવારજનો, સ્નેહીજનો તેમજ […]
મેંદરડા ના દાત્રાણા ગામે ટીટોડી એ અગાસી ઉપર ઈંડા મુકયા
મેંદરડા ના દાત્રાણા ગામે ટીટોડી એ અગાસી ઉપર ઈંડા મુકયા લોકમાન્યતા મુજબ ટીટોડી ઊંચાઈ પર ઈંડા મૂકે તો વરસાદ વધુ થવાની શક્યતા અને લોકઉમ્મીદ કરતાં હોય છે મેંદરડા તાલુકા ના દાત્રાણા ગામના ખેડૂત જયસુખ ભાઈ બરવાડીયા ના રહેણાંક મકાનની અગાસી ઉપર ટીટોડી એ ઈંડા મુકયા છે તેની જાણ ગીરધરભાઈ વેકરીયા ને થતા મેંદરડા ના પ્રકૃતિ […]
ડાંગ : સરકારી માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળા-સાકરપાતળ ખાતે જયા પાર્વતી વ્રત નિમિત્તે વિવિધ સ્પર્ધાઓ યોજાઇ
: આહવા:ડાંગ ડાંગ જિલ્લાના વઘઇ તાલુકામાં સમાવિષ્ટ સરકારી માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળા-સાકરપાતળ ખાતે, ગત તારીખ ૨૩ જુલાઇના રોજ જયા પાર્વતી વ્રત નિમિત્તે કેશ ગુંફન અને મહેંદી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. શાળાઆચાર્યા શ્રીમતી ફાલ્ગુની પટેલના માર્ગદર્શન હેઠળ યોજાયેલ આ કાર્યક્રમમાં, ધોરણ ૯ થી ધોરણ ૧૨ ની વિદ્યાર્થીનીઓએ ભાગ લઈ પોતાની કલાનું પ્રદર્શન કર્યું […]
ભાવનગરના ફોટોગ્રાફર પ્રિયાબા જાડેજા ને ગુજરાત લલિતકલા દ્વારા રૂપિયા એક લાખની સહાય મળી.,
ભાવનગરના ફોટોગ્રાફર પ્રિયાબા જાડેજા ને ગુજરાત લલિતકલા દ્વારા રૂપિયા એક લાખની સહાય મળી., ભાવનગરના ફોટોગ્રાફર પ્રિયાબા જાડેજાને ગુજરાત લલિત કલા દ્વારા રૂપિયા એક લાખની ગુજરાત બહાર પ્રદર્શન માટે સહાય મંજુર કરવામાં આવી આ અંતર્ગત તેઓનું અમદાવાદના રવિશંકર રાવલ ખાતે તારીખ 27 28 29 ના રોજ પ્રિવિયો શો યોજાયો આ પ્રદર્શનનું ઉદઘાટન તૃપ્તિબા રાઓલ, DYSP કિરણબા […]
શ્રી વિહળ ઇન્ટરનેશનલ વિદ્યાપીઠ- બોટાદ સંસ્કૃતિ સંવર્ધન નો અભિનવ પ્રયોગ.
શ્રી વિહળ ઇન્ટરનેશનલ વિદ્યાપીઠ- બોટાદ સંસ્કૃતિ સંવર્ધન નો અભિનવ પ્રયોગ. પરમવંદનીય 1008 મહામંડલેશ્વર શ્રી.શ્રી. નિર્મળા બા ની પાવન ઉપસ્થિતિમાં આજ રોજ શાળાના વિદ્યાર્થીઓને રામચરિત માનસ ના પાત્ર ઉપર એક પાત્રિય અભિનય કરાવીને વિદ્યાર્થીઓમાં ભારતની મૂળતઃ ઋષિ પરંપરા ના મૂલ્યોથી તમામ વિદ્યાર્થીઓ ને પરિચિત કરાવ્યાં. ઉપરાંત રામાયણ ના ઉમદા ચારિત્રશિલ પાત્રો ને વિદ્યાર્થીએ ખુદ ભજવ્યાં જેથી […]
મિશન ગ્રીન બોટાદ દ્વારા હિરેન સ્મૃતિ વન માં 600 + વૃક્ષો નું રોપણ કરાયું
મિશન ગ્રીન બોટાદ દ્વારા હિરેન સ્મૃતિ વન માં 600 + વૃક્ષો નું રોપણ કરાયું અ. નિ. હિરેન ભાઈ વલ્લભભાઇ મોરડીયા ના સ્વર્ગવાસ બાદ આજે તા.30/7/24 ના રોજ ઉત્તરક્રિયા નિમિતે 30 જાત ના દેશી કુળ ના 600 +વૃક્ષો નું નાનકડું હિરેન સ્મૃતિ વન નું નિર્માણ કરી કાયમી યાદ માટે વૃક્ષરૂપી શ્રદ્ધાંજલિ આપવા હિરેનભાઈ ના મિત્ર મંડળ […]
સફળતાની કોઈ માસ્ટર કી નથી, સંઘર્ષ પછીનું સત્ય છે સફળતા – એલ.વી.જોશી
સફળતાની કોઈ માસ્ટર કી નથી, સંઘર્ષ પછીનું સત્ય છે સફળતા – એલ.વી.જોશી સૌરાષ્ટ્ર ઍજ્યુકેશન ટ્રસ્ટ જૂનાગઢની આર્ટસ કોલેજમાં ‘સંકલ્પથી સફળતા’ વિષય પર સેમિનાર સંપન્ન થયો. પ્રથમ વર્ષમાં પ્રવેશ મેળવતા 200 થી વધારે વિદ્યાર્થિનીઓનો પ્રવેશોત્સવ પ્રિન્સિપાલ ભટ્ટ સાહેબે કંઈક અલગ રીતે જ યોજવાનું નક્કી કર્યું. રાષ્ટ્રીય એવોર્ડી શિક્ષક અને જાણીતા લેખક એલ.વી.જોશીએ સંકલ્પ, એકાગ્રતા, પુરુષાર્થ, આત્મવિશ્વાસ […]
મેંદરડા કોર્ટે ચેક રિટર્ન કેસમાં આરોપીને દોઢ વર્ષની જેલ અને રૂપિયા વળતર પેટે ચૂકવવા નો હુકમ કરવામાં આવેલ
મેંદરડા કોર્ટે ચેક રિટર્ન કેસમાં આરોપીને દોઢ વર્ષની જેલ અને રૂપિયા વળતર પેટે ચૂકવવા નો હુકમ કરવામાં આવેલ ચેક પરત ફરવાના ગુન્હામાં આરોપીને દોઢ વર્ષની જેલની સજા અને ૪૧૨૪૪૦ રૂપિયા ફરિયાદીને વળતર પેટે ચૂકવવા મેંદરડા કોર્ટે હુકમ કર્યો છે ત્યારે આ કેસની હકીકત મુજબ મેંદરડાના રહીશ હિતેશભાઈ જેરામભાઈ જોષી ગાયત્રી એગ્રો વાળા પાસેથી આરોપી પોપટભાઈ […]
રાજકોટ સ્થા.જૈન સંઘના આંગણે ‘શાસ્ત્ર દિવાકર શૌર્યગાથા’ ગ્રંથ આધારિત પરીક્ષા પરિણામ
રાજકોટ સ્થા.જૈન સંઘના આંગણે ‘શાસ્ત્ર દિવાકર શૌર્યગાથા’ ગ્રંથ આધારિત પરીક્ષા પરિણામ તા.૨૮-૭-૨૦૨૪ ના રોજ રાજકોટ મહાવીર નગર સ્થા. જૈન સંઘના આંગણે તપસ્વી પૂ.કલ્પનાબાઈ સ્વામી, પ્રવચન પ્રભાવિકા પૂ.અજીતાબાઈ સ્વામી આદિક ઠાણા પાંચની નિશ્રામાં પૂ.બેનસ્વામી નંદા-સુનંદાબાઈ ના પ્રેરણાશિષથી શાસ્ત્ર દિવાકર પૂ.મનોહરમુનિના જીવન ઝરમરની શૌર્ય ગાથા ઓપન બુક એક્ઝામ નું રિઝલ્ટ બહાર પાડવામાં આવેલ. ઉપરોક્ત પરીક્ષામાં કુલ ૪૯૯ […]










