ક્લાગુરુ શ્રી રવિશંકર રાવળના ૧૩3મા જન્મોત્સવ નિમિતે ૧ ઓગસ્ટના ૨૦૨૪ના રોજ કોન્ટેમ્પરરી આર્ટ ફાઉન્ડેશન દ્વારા સ્થાપિત ગુજરાત આર્ટ સોસાયટી તેમજ સર્જન આર્ટ ગેલેરી, વડોદરાના સંયુક્ત ઉપક્રમે યોજાનાર પ્રદર્શન છે. *જેમા રાજકોટ શહેરના નામાંકિત ચિત્રકાર શ્રી મહેન્દ્ર પરમાર, શ્રી વિરેશ દેસાઈ, શ્રી સુરેશ રાવલ શ્રી જયેશ શુક્લ, શ્રી ઉમેશ ક્યાડા, શ્રી સજ્જાદ કપાસી, શ્રી ધર્મેન્દ્ર સહાની […]
Author: Admin
વિસાવદર લાયન્સ ક્લબના હોદ્દેદારોનો શપથ ગ્રહણ કાર્યક્રમ યોજાયો
વિસાવદર લાયન્સ ક્લબના હોદ્દેદારોનો શપથ ગ્રહણ કાર્યક્રમ યોજાયો વિસાવદર લાયન્સ ક્લબ આયોજિત ૨૦૨૪-૨૫ ના નવા વરાયેલા હોદ્દેદારોના શપથ ગ્રહણ કાર્યક્રમ વી.ડી.સંકુલ વિદ્યાલય ખાતે યોજવામાં આવેલ. સૌ પ્રથમ સંસ્થાની વિદ્યાર્થીનીઓએ સ્કાઉટ ગાઈડ તાલીમ અનુસાર ડ્રમ સાથે માર્ચ પાસ્ટ યોજી આમંત્રિત મહેમાનોના સ્વાગત કર્યા. બાદ આમંત્રિત મહાનુભવોના વરદ હસ્તે સંસ્થાના પરિસરમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું. ત્યારબાદ વિદ્યાર્થીનીઓએ કુમકુમ […]
જૂનાગઢની મહિલા કોલેજમાં શિવાની જોશીનો મોટિવેશનલ સેમિનાર
જૂનાગઢની મહિલા કોલેજમાં શિવાની જોશીનો મોટિવેશનલ સેમિનાર સૌરાષ્ટ્ર ઍજ્યુકેશન ટ્રસ્ટ, જૂનાગઢની આર્ટસ કોલેજમાં Growth Mindset વિષય પર સેમિનાર યોજવામાં આવેલ. પ્રથમ વર્ષમાં પ્રવેશ મેળવતા BBA, B.Com, BCAના વિદ્યાર્થિનીઓને સોફ્ટ સ્કિલ ટ્રેનર શિવાની જોશીએ goal, Mindset, Focus, Memorize, 3T Generation, Importance of knowledge વગેરે મુદ્દાઓની વિદ્યાર્થીઓને સમજ આપી હતી. પ્રિન્સિપાલ શ્રી હાર્દિક ભટ્ટના માર્ગદર્શન નીચે આ […]
વિસાવદર આર્ય સમાજ ખાતે વિના મૂલ્યે ડાયાબિટીસ ચેકઅપ સાથે નેત્ર નિદાન કેમ્પ સંપન્ન.
વિસાવદર આર્ય સમાજ ખાતે વિના મૂલ્યે ડાયાબિટીસ ચેકઅપ સાથે નેત્ર નિદાન કેમ્પ સંપન્ન. વિસાવદરના આર્ય સમાજ ખાતે આજ તા.૨૬-૭-૨૦૨૪ ના રોજ પૂ. રણછોડદાસબાપુ આંખની હોસ્પિટલ રાજકોટના સહયોગથી વિના મૂલ્યે ડાયાબિટીસ ચેકઅપ તથા નેત્ર નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ. સૌ પ્રથમ સવારના સુપ્રભાતે મંચસ્થ મહાનુભવોના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય કરવામાં આવેલ. બાદ આર્ય સમાજ સંસ્થાના પ્રમુખ […]
પવિત્ર ચાતુર્માસ દરમિયાન વિસાવદર બી.એ.પી.એસ. દ્વારા સંત પારાયણ જ્ઞાનયજ્ઞનું આયોજન
પવિત્ર ચાતુર્માસ દરમિયાન વિસાવદર બી.એ.પી.એસ. દ્વારા સંત પારાયણ જ્ઞાનયજ્ઞનું આયોજન પવિત્ર ચાતુર્માસ દરમિયાન વિસાવદર શહેરમાં સ્વામિનારાયણ મંદિરે વિસાવદર બી.એ.પી.એસ. સત્સંગ મંડળ દ્વારા એક સંત પારાયણ જ્ઞાનયજ્ઞનું આયોજન કરેલ છે. આ જ્ઞાનયજ્ઞ તા.૨૬-૭ થી ૨૮-૭ દિવસ ૩ દરરોજ રાત્રે ૮-૩૦ કલાકથી કથા વાર્તાનો સત્સંગ થશે. જેમાં જુનાગઢ સ્વામિનારાયણ મંદિરના પૂ.અખંડચિંતન સ્વામી તથા પૂ.પરમનિલય સ્વામી પધારી કથા, […]
Mrs. Nita M. Ambani Re-Elected Unanimously as IOC Member
Mrs. Nita M. Ambani Re-Elected Unanimously as IOC Member Paris 24th July 2024: Ahead of the opening ceremony of the Paris 2024 Olympic Games this weekend, the International Olympic Committee (IOC) has today announced that Mrs Nita M. Ambani, leading Indian philanthropist and Founder of the Reliance Foundation has been re-elected unanimously as the IOC […]
વિસાવદર તાલુકાના પ્રેમપરા, રામપરા પાસેનો ડેમ ઓવરફ્લો
વિસાવદર તાલુકાના પ્રેમપરા, રામપરા પાસેનો ડેમ ઓવરફ્લો વિસાવદર તાલુકાના પ્રેમપરા- રામપરા ગામ પાસે ધ્રાબડધોયા નદી પર ડેમ બાંધવામાં આવેલ છે. જે ડેમમાં સતત વરસાદને કારણે ઉપરવાસના નદી, નાળા, વોંકળાના પાણીની આવક વધતા આજ તા.૨૪-૭-૨૦૨૪ ના રોજ વહેલી સવારે ૬:૦૦ કલાકે ડેમ ઓવરફ્લો થયેલ છે. માટે સાવચેતીના પગલાં રૂપે નિચાણવાળા વિસ્તારમાં આવેલા ગામો રામપરા, પ્રેમપરાના લોકોને […]
બાબરા માં આવેલ તાપડીયા આશ્રમ ખાતે પરમ પૂજ્ય ઘનશ્યામદાસ બાપુ ના સાનિધ્યમાં ગુરુપૂર્ણિમા મહોત્સવ ઉજવાયો :ભાવિકો ઉમટયા
બાબરા માં આવેલ તાપડીયા આશ્રમ ખાતે પરમ પૂજ્ય ઘનશ્યામદાસ બાપુ ના સાનિધ્યમાં ગુરુપૂર્ણિમા મહોત્સવ ઉજવાયો :ભાવિકો ઉમટયા બાબરાના તાપડીયા આશ્રમ ખાતે પૂ. મહંત ઘનશ્યામદાસબાપુના સાનિધ્યમાં ગુરુ પૂનમની ઉજવણીમાં ભજન- ભોજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ યોજાયો હતો. આ પ્રસંગે મોટી સંખ્યામાં સેવક સમુદાયે હાજરી આપી હતી. શરુઆતમાં ગુરુપૂજન અર્ચન અને દર્શનનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં ગુજરાતભરમાંથી […]
સુડાવડ ખોડિયાર માતાજીના મંદિરે ભાવભક્તિ સાથે ગુરુપૂર્ણિમા મહોત્સવ ઉજવાયો
સુડાવડ ખોડિયાર માતાજીના મંદિરે ભાવભક્તિ સાથે ગુરુપૂર્ણિમા મહોત્સવ ઉજવાયો ( ગુરૂપૂજન, મહાઆરતી, ધર્મસભા, સંતો, પત્રકારોના સન્માન, મહાપ્રસાદ જેવા કાર્યક્રમો) બગસરા તાલુકાના સુડાવડ ગામે તા.૨૧-૭-૨૦૨૪ ના રોજ ખોડિયાર માતાજીના મંદિરે સવારથીજ ગુરુ પૂર્ણિમાના પ્રસંગે ભૂદેવના કંઠેથી શ્લોક, મંત્રોચ્ચાર સાથે બ્રહ્મલીન પૂ.બાબુદાસબાપુની સમાધિસ્થાને ગુરુપૂજન, ધૂપ દીપ, આરતી દ્વારા ભાવભક્તિ સાથે ઉજવવામાં આવેલ. ત્યારબાદ ધર્માનુરાગી ભાઈઓ, બહેનો, સંતો, […]
મેંદરડા ધરતીપુત્ર કિશાન ટ્રસ્ટ સૌરાષ્ટ્ર ઝોન ઉપપ્રમુખ અને ગુજરાત પ્રદેશ મંત્રી પરસોતમભાઈ ઢેબરીયા ના જણાવ્યા અનુસાર મેંદરડા પંથક સહિત સમગ્ર જિલ્લા મા વાવણી થય જતા ધરતીપુત્રોએ હોશેહોશે
મેંદરડા ધરતીપુત્ર કિશાન ટ્રસ્ટ સૌરાષ્ટ્ર ઝોન ઉપપ્રમુખ અને ગુજરાત પ્રદેશ મંત્રી પરસોતમભાઈ ઢેબરીયા ના જણાવ્યા અનુસાર મેંદરડા પંથક સહિત સમગ્ર જિલ્લા મા વાવણી થય જતા ધરતીપુત્રોએ હોશેહોશે મોંઘાદાટ બિયારણ અને ખાતર નો ખર્ચ કરી ને મગફળી, સોયાબીન જેવા ખરીફ પાકો નુ વાવેતર કર્યુ હતુ પણ સતત વરસી રહેલા વરસાદ ને કારણે અરણીયારા ના ખેડૂત પુત્રી […]










