બ્રહ્માકુમારીઝ – બોટાદ સેવા કેન્દ્ર દ્વારા જન્માષ્ટમી પર્વ નિમિત્તે સુંદર કાર્યક્રમ નું ભવ્ય આયોજન. રાજયોગ અને માનવ મૂલ્ય નું ઊંચ શિક્ષણ અને આધ્યાત્મિક ધાર્મિક , સામાજિક જેવી અનેકવિધ પ્રવૃત્તિઓ કરતી આંતરરાષ્ટ્રીય સેવા સંસ્થા પ્રજાપિતા બ્રહ્માકુમારી ઇશ્વરીય વિશ્વ વિદ્યાલય કે જે ૧૪૦ ઉપરાંત દેશોમાં હજારો સેવા કેન્દ્રો કાર્યરત છે. જે પૈકી બ્રહ્માકુમારીઝ બોટાદ સેવાકેન્દ્ર છેલ્લા ૨૬ […]
Author: Admin
હરિયાણા ના મુખ્યમંત્રી શ્રી નાયબસિંઘ સૈની ની શુભેચ્છા મુલાકાત લેતા સંતો
હરિયાણા ના મુખ્યમંત્રી શ્રી નાયબસિંઘ સૈની ની શુભેચ્છા મુલાકાત લેતા સંતો તારીખ ૨૧/૦૮/૨૦૨૪ ને બુધવાર ના રોજ પાળીયાદ પૂજ્ય શ્રી વિસામણબાપુ ની જગ્યા ના પ્રેરક પૂજ્ય શ્રી ભયલુબાપુ, શ્રી મુક્તાનંદજીબાપુ ચાંપરડા તેમજ પૂજ્ય શ્રી સંપુર્ણાનંદજીબાપુ બ્રહ્મચારીએ હરિયાણા ના મુખ્યમંત્રી શ્રી નાયબસિંઘ સૈની સાહેબ ના નિવાસ્થાને શુભેચ્છા મુલાકાત લીધી હતી સાહેબ દ્વારા પૂજ્ય ભયલુબાપુ નું અને […]
સમીના દાઉદપુર ગામ ખાતે “સિનિયર સિટીઝન ડે” નિમિતે વૃદ્ધાવસ્થા જન્ય રોગોનું સરકારી આયુર્વેદ દવાખાના વરાણા દ્વારા વિના મૂલ્યે કેમ્પ યોજાયો…
પાટણ રાધનપુર અનિલ રામાનુજ રાધનપુર સમીના દાઉદપુર ગામ ખાતે “સિનિયર સિટીઝન ડે” નિમિતે વૃદ્ધાવસ્થા જન્ય રોગોનું સરકારી આયુર્વેદ દવાખાના વરાણા દ્વારા વિના મૂલ્યે કેમ્પ યોજાયો… *વિના મૂલ્યે નિદાન સારવાર આયુર્વેદ કેમ્પ યોજાયો, અમૃતમેય ઉકાળા ઋતુજન્ય રોગ નિવારણ અર્થે કેમ્પનું ભવ્ય આયોજન.. સિનિયર સિટીઝન લોકોએ લાભ મેળવ્યો..* પાટણ જિલ્લાના સમી તાલુકાના દાઉદપુર ગામ ખાતે આવેલ ગ્રામ […]
ચંડીગઢ મુકામે શ્રી મુક્તાનંદજી બાપુ ની અધ્યક્ષતા મા હમારે જીવન મેં પર્યાવરણ કા મહત્વ શિબિર નું આયોજન કરવામાં આવ્યું
ચંડીગઢ મુકામે શ્રી મુક્તાનંદજી બાપુ ની અધ્યક્ષતા મા હમારે જીવન મેં પર્યાવરણ કા મહત્વ શિબિર નું આયોજન કરવામાં આવ્યું ચંડીગઢ મુકામે પરમ પૂજ્ય ગુરુદેવ પરમ શિવ ઉપાસક શ્રી શ્રી ૧૦૮ તપોનિષ્ઠ અગ્નિહોત્રી શ્રી સંપુર્ણાનંદ બ્રહ્મચારીજી ના વ્યાસાસને ચંડીગઢ મુકામે શ્રી મુક્તાનંદજી બાપુ ની અધ્યક્ષતા મા *હમારે જીવન મેં પર્યાવરણ કા મહત્વ* શિબિર નું આયોજન કરવામાં […]
संत और महानुभाव के बीच श्रावण मासमें महादेवके रुद्राभिषेक एवं “हमारे जीवनमें पर्यावरण का महत्व” विषय पर संगोष्ठीका आयोजन
संत और महानुभाव के बीच श्रावण मासमें महादेवके रुद्राभिषेक एवं “हमारे जीवनमें पर्यावरण का महत्व” विषय पर संगोष्ठीका आयोजन इंद्रधनुष ऑडिटोरियम पंचकूलामें किया गया । श्री श्री 108 तपोनिष्ट अग्निहोत्री संपूर्णानंद ब्रह्मचारीजीके सानिध्यमें आयोजित कार्यक्रमकी अध्यक्षता करुणा वर्णालय बापू मुक्तानंदजी सभापति श्रीपंच अग्नि अखाड़ाने की । और मुख्य अतिथि मुख्यमंत्री हरियाणा नायब सैनी उपस्थित रहे […]
અમરેલી જિલ્લા ટ્રાફિક શાખા દ્વારા રક્ષા બંધનની અનોખી રીતે ઉજવણી કરાઇ
અમરેલી જિલ્લા ટ્રાફિક શાખા દ્વારા રક્ષા બંધનની અનોખી રીતે ઉજવણી કરાઇ ટ્રાફિકના નિયમોનો ભંગ કરનારને રાખડી બાંધી તેમની સુરક્ષા માટે મંગલકામના કરી. માત્ર ગુજરાત રાજ્યમાં જ નહીં, પરંતુ સમગ્ર દેશભરમાં અકસ્માતના કારણે અનેક લોકોના મોત થાય છે. તેમ છતાં ટ્રાફિકના નિયમોની અવગણના કરીને લોકો દ્વારા હજુ પણ ટ્રાફિકના નિયમોનો ભંગ કરવામાં આવે છે. પરિણામે ગંભીર […]
અમરેલી જિલ્લા ટ્રાફિક શાખા દ્વારા રક્ષા બંધનની અનોખી રીતે ઉજવણી કરાઇ
અમરેલી જિલ્લા ટ્રાફિક શાખા દ્વારા રક્ષા બંધનની અનોખી રીતે ઉજવણી કરાઇ ટ્રાફિકના નિયમોનો ભંગ કરનારને રાખડી બાંધી તેમની સુરક્ષા માટે મંગલકામના કરી. માત્ર ગુજરાત રાજ્યમાં જ નહીં, પરંતુ સમગ્ર દેશભરમાં અકસ્માતના કારણે અનેક લોકોના મોત થાય છે. તેમ છતાં ટ્રાફિકના નિયમોની અવગણના કરીને લોકો દ્વારા હજુ પણ ટ્રાફિકના નિયમોનો ભંગ કરવામાં આવે છે. પરિણામે ગંભીર […]
78માં સ્વતંત્રતા દિવસ નિમિતે BBDG/GNRF દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું
78માં સ્વતંત્રતા દિવસ નિમિતે BBDG/GNRF દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું તારીખ-૧૮/૦૮/૨૦૨૪ રવિવારે 78માં સ્વતંત્રતા દિવસના બોરસદ બ્લડ ડોનેશન ગ્રુપ (BBDG) અને ગરીબનવાઝ રિલીફફાઉન્ડેશન (GNRF)દ્વારા રક્તદાન શિબિર નું સફળ આયોજન કરવામાં આવ્યું,રક્તદાતાઓ ઉત્સાહભેર ભાગ લીધો.આ શિબિર નો મુખ્ય હેતુ “રક્તદાન કરો,જીવ બચાવબચાવો” હતો, રક્તદાન શિબિરમાં MAT હાઈસ્કૂલ ના મોહમ્મદ ખાન પઠાણ સાહેબ,સાજિદમલેક નિગર નિગરાહ (GNRF) […]
पवित्रा एकादशीके शुभ अवसर पर नाथद्वारा विधायकश्री विश्वराजसिंहजी मेवाड एवं लोकसभा क्षेत्रकी सांसद श्रीमती महिमा कुमारी मेवाड़ने श्रीजी प्रभुके दर्शन कर श्रीवशालबावासे लिया आशीर्वाद
पवित्रा एकादशीके शुभ अवसर पर नाथद्वारा विधायकश्री विश्वराजसिंहजी मेवाड एवं लोकसभा क्षेत्रकी सांसद श्रीमती महिमा कुमारी मेवाड़ने श्रीजी प्रभुके दर्शन कर श्रीवशालबावासे लिया आशीर्वाद पुष्टीमार्गीय प्रधान पीठ प्रभु श्रीनाथजीकी हवेलीके तिलकायतश्रीके सुपुत्र युवाचार्य गो.चि.105 श्री विशालजी (श्रीभूपेशकुमारजी) बावाश्रीको वैष्णव जनोंने पवित्रा द्वादशीके अवसर पर गुरुके रूपमें पवित्रा अर्पण कर गुरुके प्रति श्रद्धा भक्ति का समर्पण […]
સમસ્ત બ્રહ્મ સમાજ સિનિયર સિટીઝન મંડળ દ્વારા વડીલ વંદના
સમસ્ત બ્રહ્મ સમાજ સિનિયર સિટીઝન મંડળ દ્વારા વડીલ વંદના સમસ્ત બ્રહ્મ સમાજ જુનાગઢ મહાનગર સિનિયર સિટીઝન મંડળ ના કે ડી પંડ્યા હસુભાઈ જોશી મહેશભાઈ જોશી તેમજ સમગ્ર કમિટી મેમ્બર દ્વારા વડીલ વંદના કાર્યક્રમ નું આયોજન ઉનેવાડ બ્રહ્મ સમાજ વાડી માં થયેલ જેમાં પ્રથમ દીપ પ્રાગટ્ય કરી ઉપસ્થિત 170 તમામ બ્રહ્મ સિનિયર સિટીઝન ભાઈઓ બહેનો નું […]










