લાલપુર સ્થિત ભાગ્યોદય વિદ્યાલયમાં 15 ઓગસ્ટ, સ્વતંત્રતા દિવસ નિમિત્તે સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ દેશભક્તિ વિષયક વિવિધ સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરી હતી. તેમણે ગીતો, નૃત્યો અને નાટકો દ્વારા દેશભક્તિનો સંદેશ આપ્યો હતો. આ પ્રસંગે પરિશ્રમ એજ્યુકેશન ગ્રુપના પ્રમુખ દુદાભાઈ ભાટિયા, ટ્રસ્ટીઓ નારણભાઈ ડાંગર, ભીમસીભાઈ રાવલીયા, દિલીપભાઈ કનારા અને કરશનભાઈ વરૂ સહિતના […]
Author: JKJGS
જામનગરમાં સમસ્ત બ્રહ્મ સમાજ મહિલા પાંખ દ્વારા આયોજન
જામનગરમાં સમસ્ત બ્રહ્મ સમાજ સૌરાષ્ટ્ર-કચ્છ મહિલા પાંખ દ્વારા ત્રીજા ‘એક્ઝિબિશન કમ સેલ’નો પ્રારંભ રણજીત નગર, પટેલ સમાજ ખાતે કરવામાં આવ્યો છે. મેયર સહિતના મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય કરીને આ બે દિવસીય કાર્યક્રમ ખુલ્લો મુકાયો હતો. આ પ્રદર્શન-સહ-વેચાણ શનિવાર અને રવિવાર, તા. ૧૫-૧૬ના રોજ સવારે ૯ થી રાત્રે ૯ વાગ્યા સુધી યોજાશે. મહિલા સશક્તિકરણ અને ગૃહ […]
કાળીપાટ ગામ પાસે ટ્રકની ઠોકરે બાઈક ચાલક યુવકનું મોત
રાજકોટના લોઠડા ગામે રહેતો રાકેશ ઉર્ફે રાહુલ વિઠલભાઈ સરીયા (ઉ.વ.21) રાત્રે 9 વાગ્યે બાઈક લઈને જઈ રહયો હતો ત્યારે કાળીપાટ પાસે પહોંચતા પુરપાટ ઝડપે આવેલા ટ્રકે બાઇકને ઠોકર મારતા યુવક બાઈક સમેત પટકાતા ગંભીર ઈજાઓ થવા પામી હતી જેમાં અકસ્માત સર્જાતા 108 મારફતે યુવકને સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતા ટૂંકી સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. બનાવની […]
આજે ઠેર ઠેર 80માં સ્વતંત્રતા દિવસની ઉજવણી સાથે જોવા મળી રાષ્ટ્રભક્તિ
દેશભરમાં આજે સ્વતંત્રતા પર્વની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે રાજકોટ શહેર અને જિલ્લામાં પણ આજના આ સ્વતંત્રતા પર્વની ઉત્સાહભેર ઉજવણી ઠેર ઠેર કરવામાં આવી રહી છે અને રાજકોટ આખું રાષ્ટ્રભક્તિના રંગમાં રંગાઈ ગયું છે. રાજકોટ પોલીસ દ્વારા પોલીસ હેડ ક્વાર્ટર ખાતે, ચૌધરી હાઈસ્કૂલ, અને જિલ્લા કક્ષાની ઉજવણી ગોંડલ ખાતે ધ્વજવંદન કરી રાષ્ટ્ર ધ્વજને […]
કલેક્ટર મનીષ ગુરવાનીએ વાંસદામાં તિરંગો લહેરાવ્યો
ભારતના 80મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી નવસારી જિલ્લા કક્ષાએ વાંસદા તાલુકાના ઐતિહાસિક ગાંધી મેદાન ખાતે કરવામાં આવી હતી. આ પ્રસંગે જિલ્લા કલેક્ટર મનીષ ગુરવાનીએ ધ્વજવંદન કરી ત્રિરંગાને સલામી આપી હતી. વલસાડના સાંસદ ધવલ પટેલ પણ આ સમારોહમાં ઉપસ્થિત રહ્યા હતા. જિલ્લા કલેક્ટર મનીષ ગુરવાનીએ સમગ્ર જિલ્લાવાસીઓને 80મા સ્વાતંત્ર્ય પર્વની શુભેચ્છાઓ પાઠવી હતી. તેમણે જણાવ્યું હતું કે, […]
વ્યારા ખાતે જિલ્લા કક્ષાના સ્વતંત્ર પર્વની ઉજવણી
તાપી જિલ્લાના વ્યારા ખાતે 80માં જિલ્લા કક્ષાના સ્વતંત્ર પર્વની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે વ્યારાના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે વિધાનસભાના ઉપાધ્યક્ષ પૂર્ણેશ મોદીના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. ઉપાધ્યક્ષ પૂર્ણેશ મોદીએ દેશ માટે શહીદી વહોરનારા વીર સપૂતો અને સ્વાતંત્ર્ય સેનાનીઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. તેમણે પોતાના પ્રાસંગિક ઉદ્બોધનમાં ગુજરાત અને કેન્દ્ર સરકાર દ્વારા અમલમાં […]
વિદેશમાં નોકરીના નામે ભરમાઈને યુવકે 1.10 લાખ અને પાસપોર્ટ ગુમાવ્યા, પરત માગતા ઠગ ટોળકીએ જાનથી મારવાની ધમકી આપી
વિદેશ જવાની ઘેલછા ધરાવતા યુવાનોને નિશાન બનાવતી વધુ એક ઠગ ટોળકીનો પર્દાફાશ થયો છે. વડોદરા શહેરના વાઘોડિયા રોડ વિસ્તારમાં રહેતા યુવકને કેનેડાની રેસ્ટોરન્ટમાં નોકરી અને માત્ર પાંચ દિવસમાં વિઝા અપાવી દેવાની લાલચ આપી બે ગઠિયાઓએ લાખો રૂપિયા પડાવી લીધા હતા. દિલ્હી VFS સેન્ટર ખાતે દસ્તાવેજો નકલી હોવાનું સામે આવ્યા બાદ આરોપીઓએ અસલ પાસપોર્ટ પરત કરવા […]
સંસ્કારી નગરીમાં સ્વતંત્રતા દિવસની પૂર્વ સંધ્યાએ ભવ્ય તિરંગાયાત્રા, નાયબ મુખ્યમંત્રીએ પ્રસ્થાન કરાવ્યું
સ્વતંત્રતા પર્વની પૂર્વ સંધ્યાએ સંસ્કારી નગરી વડોદરા શહેર દેશભક્તિના અનન્ય રંગમાં રંગાયેલું જોવા મળ્યું હતું. આ ખાસ અવસર પર વડોદરાના ઐતિહાસિક નવલખી મેદાન ખાતેથી એક અત્યંત ભવ્ય અને વિશાળ તિરંગાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. વડોદરાના પ્રભારી મંત્રી અને રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ આ દેશભક્તિથી સભર તિરંગાયાત્રાને લીલી ઝંડી દર્શાવીને પ્રસ્થાન કરાવ્યું હતું. આ યાત્રા […]
ફોન પર ગાળો આપી મારી નાખવાની પિતરાઈ ભાઈઓની ધમકી
વડોદરાના માંજલપુર વિસ્તારમાં ત્રણ વર્ષ અગાઉ થયેલા ઝઘડાની અદાવત રાખી પિતરાઈ ભાઈઓ દ્વારા ફોન પર ગાળો આપી મારી નાખવાની ધમકી આપવામાં આવ્યાની ફરિયાદ નોંધાઈ છે. સમગ્ર મામલે માંજલપુર પોલીસે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. બંને વચ્ચે અવારનવાર તકરાર થતી મૂળ મધ્યપ્રદેશના અને હાલમાં માંજલપુર જ્યુપિટર ચોકડી પાસે પાર્થ ભૂમિમાં રહેતા દિલીપ સુરેશભાઈ […]
ચાંદોદથી નર્મદાજળ સાથે નીકળેલા કાવડયાત્રીઓનું શિનોર ચોકડીએ સ્વાગત
ડભોઈ હરિહર આશ્રમથી વિજય મહારાજની અધ્યક્ષતા હેઠળ 200 જેટલા કાવડીયાઓ શ્રાવણ મહિનાના ગુરૂવારે ચાંદોદમાં આવેલા મલ્હારાવ ઘાટ ખાતે પહોંચ્યા હતા. ડભોઈ તાલુકાના યાત્રાધામથી નર્મદા જળ લઈ કાવડયાત્રા સ્વરૂપે પગપાળા યાત્રા ચાંદોદથી તેનતળાવ શંકરપુરા સાઠોદ ગામડી થઈને આ કાવડયાત્રા ડભોઈની શિનોર ચોકડી પર આવી પહોંચી હતી. જ્યાં ધારાસભ્ય શૈલેષ મહેતા, ડભોઈ વિભાગના શિનોર ચોકડી ખાતે આગેવાનો […]










