ગત બુધવારે એમજીવીસીએલ દ્વારા સાવલી નગરમાં બાકી રહેલ વીજ બિલને લઇને નગરના મુખ્ય વિસ્તારની સ્ટ્રીટ લાઈટનું વીજ કનેક્શન કાપી નખાયું હતું. આ વિવાદના પડઘમ હજુ શમ્યા નથી ત્યાં નવો વિવાદ ઊભો થયો છે. ગુરુવારે નગરની મહિલાઓએ પાણી માટે રણચંડી બનીને નગર પાલિકાનો ઘેરાવો કર્યો હતો. આ પાણીના મુદ્દાએ ફરી એક વિવાદને જન્મ આપ્યો છે. જોકે […]
Author: JKJGS
VMC નિમેટા શુદ્ધિકરણ પ્લાન્ટના મેઇન્ટેનન્સનો નવો ઇજારો આપશે, હાલ ઇજારો ધરાવતી કંપની ઉપર બ્લેકલિસ્ટનો ખતરો
વડોદરા કોર્પોરેશનના પાણી પુરવઠા શાખા હસ્તકના નિમેટા શુદ્ધિકરણ પ્લાન્ટ નંબર 1, 2 અને 3 ખાતે સંચાલન અને નિભાવણી કરવા 5 વર્ષની કામગીરી માટેનો નવિન ઇજારો પૂજા કન્સ્ટ્રક્શનને આપવાનું કામ પાલિકાની સ્ટેન્ડિંગ સમિતીમાં મંજૂરી માટે આવ્યું છે. આજે મળનારી સ્ટેન્ડિંગ કમિટીમાં આ અંગે સંભવતઃ નિર્ણય લેવામાં આવે તેવી શક્યતાઓ છે. નોંધનીય છે કે, જે કંપની ઉપર […]
યુનિફોર્મ સિવિલ કોડ અંગેની ચર્ચામાં સાંસદો-ધારાસભ્યો, સૌરાષ્ટ્ર યુનિ. VC, ધાર્મિક સંસ્થાઓના વડાઓને બોલાવાશે
યુનિફોર્મ સિવિલ કોડ એટલે કે સમાન નાગરીક સંહિતા અંગે રાજકોટ જિલ્લા કલેકટર કચેરી ખાતે આગામી તા.24ને સોમવારે બપોરના 12 વાગ્યે ખાસ બેઠક બોલાવવામાં આવી છે. કોમન સિવિલ કોડના મુદ્દે રાજય સરકાર દ્વારા દક્ષેશ ઠાકર (પૂર્વ કુલપતિ સુરત યુનિ.) અને ગીતાબેન શ્રોફ એમ 2 સદસ્યોની કમિટીની રચના કરવામાં આવી છે. જેઓની વિશેષ ઉપસ્થિતિમાં જિલ્લા કલેકટર પ્રભવ […]
1 મહિનામાં NDPSના 3 કેસમાં 21 કિલો ગાંજો ઝડપાયો, ડ્રગ્સ વિરોધી પ્રવૃત્તિઓ અટકાવવા નાર્કો કો-ઓર્ડીનેટર સેન્ટરની બેઠક યોજાઈ
રાજ્યમાં ડ્રગ્સ સહિત ગેરકાનૂની પ્રવૃત્તિ કરતા ઈસમો વિરુદ્ધ કડક હાથે કામગીરી કરવા ગૃહમંત્રીના આદેશ બાદ પોલીસ વિભાગ દ્વારા સઘન ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. શહેરમાં ડ્રગ્સ વિરોધી પ્રવૃત્તિઓ અટકાવવા નાર્કો કો-ઓર્ડીનેટર સેન્ટર (નાર્કોડ)ની બેઠકમાં ડ્રગ્સ વેચતા લોકો પર વોચ રાખવા, રેકેટ તોડવા ખાસ કોમ્બિંગ કરવા અધિક પોલીસ કમિશનર મહેન્દ્ર બગડિયાએ પોલીસ વિભાગને ખાસ સૂચના આપી […]
વીરપુરમાં બે ઇસમના વીજ જોડાણ કટ, 70,000નો દંડ
વીરપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા અને વિવિધ ગુનાઓ આચરતા અસામાજીક તત્વો, ઇસમો સામે વીજચોરીનો દંડ ઉગામવામાં આવ્યો છે અને સાથે ગેરકાયદે દબાણો જે ખડકી દેવાયા છે તેને હટાવી દેવા તંત્ર સજ્જ બન્યું છે. નાયબ પોલીસ અધિક્ષક આર. એ. ડોડિયાના માર્ગદર્શન હેઠળ વિરપુર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એસ. જી. રાઠોડ તથા ટીમે પી.જી.વી.સી.એલ ગોંડલના અધિકારી તથા […]
અસામાજિક તત્વોની માહિતી આપવા SP પ્રેમસુખ ડેલુની જનતાને અપીલ, વોટ્સએપ નંબર જાહેર
જામનગર શહેર અને જિલ્લામાં ગુંડા તત્વો સામે પોલીસે મોટું અભિયાન શરૂ કર્યું છે. જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુએ નાગરિકોને અસામાજિક તત્વોની માહિતી આપવા અપીલ કરી છે. પોલીસે નાગરિકોની સુરક્ષા માટે ખાસ પહેલ કરી છે. રહેણાંક વિસ્તાર, વ્યવસાય સ્થળ કે જાહેર સ્થળોએ લુખ્ખાગીરી કરનારા, ભય ફેલાવનારા કે ગેરકાયદેસર કૃત્યો કરનારા તત્વો સામે કડક કાર્યવાહી શરૂ કરી […]
રોટરી ક્લબ છોટી કાશી દ્રારા ચકલી દિવસ માળાઓનું વિતરણ
20 માર્ચના દિવસને વિશ્વ ચકલી દિવસ તરીકે ઉજવવામાં આવે છે. જામમનગરમાં છેલ્લા કેટલાક વર્ષોથી પર્યાવરણ પ્રેમી અને સેવાકીય સંસ્થાઓ દ્રારા ચકલી દિવસની ઉજવણીના ભાગરૂપે માળાઓનુ વિતરણ કરવામાં આવે છે. વધતું તાપમાન, પ્રદૂષણ અને વૃક્ષોની ઘટતી સંખ્યાને કારણે ઘણા પક્ષીઓ, ખાસ કરીને ચકલીઓ, લુપ્ત થવાની કગાર પર છે. જો આ પરિસ્થિતિ તાત્કાલિક સુધારવામાં નહીં આવે, તો […]
ઓલપાડની મીરજાપોર પ્રાથમિક શાળામાં વિશ્વ ચકલી દિવસની વિશેષ ઉજવણી કરવામાં આવી
માનવજાત સાથે ચકલીઓ સદીઓથી જોડાયેલ છે. ‘હાઉસ સ્પેરો’ તરીકે વિખ્યાત આ ચકલીઓનું અસ્તિત્વ આજે જોખમમાં છે. દુનિયામાં ઘટી રહેલી ચકલીઓની સંખ્યાને ધ્યાનમાં રાખી 20 માર્ચનાં દિવસને ચકલી દિન તરીકે આંતરરાષ્ટ્રીય સ્તરે ઉજવવામાં આવે છે. ચકલી બચાવો અભિયાન અંતર્ગત ઓલપાડ તાલુકાનાં ક્લસ્ટર રિસોર્સ સેન્ટર, કરંજ સંલગ્ન મીરજાપોર પ્રાથમિક શાળામાં આચાર્ય અંજના પટેલ તથા ઉપશિક્ષકો સોનલ બ્રહ્મભટ્ટ […]
વીરા ગ્રૂપે 7000 ચકલી ઘરનું વિતરણ કર્યું, 300થી વધુ માળાનું પ્રદર્શન યોજાયું
ગોંડલમાં વિશ્વ ચકલી દિવસની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી. સુલતાનપુરના વીરા ગ્રૂપે સંગ્રામસિંહજી હાઈસ્કૂલના મેદાનમાં ભવ્ય કાર્યક્રમનું આયોજન કર્યું. આ કાર્યક્રમમાં 7000થી વધુ લાકડાના ચકલી ઘરનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું. મેદાનમાં 90 ફુટ x 60 ફુટની વિશાળ રચના બનાવવામાં આવી. તેમાં સુનીતા વિલિયમ્સનું સ્વાગત, તેમના વિમાનની આકૃતિ અને વિવિધ સંદેશાઓ જેવા કે ‘સેવ બર્ડ્સ’, ‘સેવ […]
રાજસ્થાની સમાજે કરી નિષ્પક્ષ તપાસની માંગ
ગોંડલ માર્કેટ યાર્ડમાં રાજકુમાર જાટના શંકાસ્પદ મૃત્યુ મામલે રાજસ્થાની સમાજે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજ્યો હતો. આ પ્રસંગે રાજસ્થાનના જાટ સમાજ અને મારવાડી સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. શ્રદ્ધાંજલિ સભામાં ઉપસ્થિત લોકોએ ઘટનાની નિષ્પક્ષ તપાસની માંગ કરી હતી. આ કેસમાં પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના પુત્ર પર ગંભીર આરોપો મૂકવામાં આવ્યા છે. જોકે, રાજસ્થાની સમાજના લોકોએ […]









