સમગ્ર વિશ્વમાં દર વર્ષે 21 માર્ચ ‘આંતરરાષ્ટ્રીય વન દિવસ’ તરીકે ઉજવવામાં આવે છે. જેનો હેતુ લોકોમાં જંગલો અને તેનું મહત્ત્વ, પૃથ્વી પરના જીવનચક્રને સંતુલિત કરવા માટે જંગલોના યોગદાન વિશે લોકોમાં જાગૃતિ લાવવાનો છે. વિશ્વ વન દિવસની વર્ષ 2025ની થીમ ‘જંગલો અને ખોરાક’ છે. રાજકોટમાં વર્ષ 2024માં સાત હેક્ટરમાં 70 હજાર વૃક્ષનું વાવેતર થયુ છે. આ […]
Author: JKJGS
પીપોદરામાં ઉત્પાત મચાવનાર રાકેશ પકોડાના ગેરકાયદે દબાણ પર કાર્યવાહી
થોડા દિવસ પહેલા પોલીસની રહેમ નજર હેઠળ ફાટીને ધુમાડે ગયેલા પીપોદરાના બુટલેગર રાકેશ પકોડાએ અકસ્માત જેવી નજીવી બાબતમાં એક ઘર પર પોતાના સાગરીતો સાથે તલવાર વગેરે જેવા હિંસક હથિયારો સાથે હુમલો કરી ઘર સળગાવવાની કોશિશ કરી હતી. તલવાર વડે ગંભીર ઇજા પહોંચાડવાની ઘટના બની હતી. આ ઘટના બાદ પોલીસે સિંચાઈ વિભાગ સાથે ભેગા મળી નહેર […]
ઈન્સ્ટાગ્રામમાં LIVE કરી ચપ્પુ બતાવી લોકોમાં રોફ ફેલાવ્યો; પોલીસની કામગીરીને ચેલેન્જ કરતો વીડિયો વાઇરલ
સુરતમાં અસામાજિકતત્ત્વો પોલીસની કામગીરીને ચેલેન્જ કરતા હોય તેવો એક વીડિયો વાઇરલ થયો છે. બેથી ત્રણ યુવકો દ્વારા ઈન્સ્ટાગ્રામમાં લાઇવ કરી છું ચપ્પુ બતાવી લોકોમાં રોફ ફેલાવવામાં આવ્યો હોવાનું નજરે પડે છે. આ વીડિયોમાં એક યુવક બિભત્સ શબ્દો બોલી કોઈપણ હોય કઈ ફેર નથી પડવાનો બોલી રહ્યાં છે. હાલ આ વીડિયો સુરતના અમરોલી વિસ્તારનો હોવાનું જાણવા […]
સાંઢીડા-બાવળીયારી માર્ગે બે કાર સામસામે અથડાતાં 7 ઘાયલ, બેની હાલત નાજુક
ધોલેરા-ભાવનગર હાઈવે પર સાંઢીડા-બાવળીયારી માર્ગે એક ગંભીર અકસ્માત સર્જાયો છે. બે કાર સામસામે ધડાકાભેર અથડાતાં કુલ સાત લોકોને ઈજાઓ પહોંચી છે. અકસ્માતની જાણ થતાં જ સ્થાનિક લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. તેમણે તાત્કાલિક બચાવ કાર્ય શરૂ કર્યું હતું. તમામ ઈજાગ્રસ્તોને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. સાત ઘાયલ વ્યક્તિઓમાંથી બે લોકોની સ્થિતિ ગંભીર હોવાનું […]
અમિત શાહ, પિયુષ ગોયલ સહિત દિગ્ગજોની હાજરીમાં 22 માર્ચે યોજાશે મેગા ઇવેન્ટ
અમદાવાદના વેજલપુરમાં સ્ટાર્ટઅપ ફેસ્ટિવલની બીજી આવૃત્તિનું આયોજન 22 માર્ચ, 2025ના રોજ થઈ રહ્યું છે. દેશમાં વિધાનસભા કક્ષાએ યોજાતો આ એકમાત્ર અને અનોખો સ્ટાર્ટઅપ ફેસ્ટિવલ છે. કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય ઉદ્યોગ-વાણિજ્ય મંત્રી પિયુષ ગોયલ ઉપસ્થિત રહેશે. રાજપથ ક્લબ પાસે આવેલા જેડ બેન્ક્વેટ ખાતે યોજાનારા આ કાર્યક્રમમાં Paytmના CEO વિજય શેખર […]
કોંગ્રેસે કહ્યું- વિસંગતતાના કારણે 250 દર્દીઓને લિસ્ટની બહાર રાખવામાં આવ્યા, લિસ્ટમાં ન હોય તેવા દર્દીઓને પણ ફાળવણી કરાઈ
ગુજરાતમાં સરકાર અનુદાનિત કિડની હોસ્પિટલ IKDRCમાં ગંભીર ગેરરીતિઓ ચાલતી હોવાનો કોંગ્રેસ પ્રવક્તાએ આક્ષેપ કર્યો છે. કિડની ફાળવણી માટે SOTTO (State Organ and Tissue Transplant Organisation)નું જે વેઈટીંગ લિસ્ટ છે તેમાં જે લોકો મૃત્યુ પામી ચૂક્યા છે તેઓના અને જે લોકોને કિડની મળી ચૂકી છે તેઓના નામ પણ સામેલ છે. આ ઉપરાં IKDRC હોસ્પિટલ સિવાયના ખાનગી […]
જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી ખાતે ટેકનોલોજી અને મશીનરી નિદર્શન મેળો યોજાયો
ટેકનોલોજીના ઉપયોગથી કૃષિ ક્ષેત્રે આપણો દેશ આત્મનિર્ભર બન્યો છે – કુલપતિ ડો. વી.પી.ચોવટીયા વિવિધ કંપનીઓ અને કૃષિ યુનિવર્સિટી દ્વારા વિકસાવેલ ટેકનોલોજી અને મશીનરીથી અવગત થતા ખેડૂતો જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી ખાતે ટેકનોલોજી અને મશીનરી નિદર્શન મેળાનું આયોજન આજ રોજ યોજાયું હતું. જેનો મુખ્ય ઉદ્દેશ નવીન કૃષિ ટેકનોલોજી અને મશીનરીના પ્રદર્શન દ્વારા ખેડૂતોને આધુનિક કૃષિ પદ્ધતિઓ સાથે […]
મોટા થાવરિયામાંથી રૂ. 38 લાખની કિંમતનો વિદેશી દારૂ અને વાહનો કબજે, બુટલેગરો ફરાર
જામનગરના મોટા થાવરિયા ગામ નજીક પોલીસે મોટી કાર્યવાહી કરી છે. પંચકોશી એ ડિવિઝન પોલીસને મળેલી બાતમીના આધારે મોડી રાત્રે દરોડો પાડવામાં આવ્યો હતો. પોલીસે આ દરોડામાં રૂ. 17.25 લાખની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો જપ્ત કર્યો છે. પોલીસે કુલ 331 પેટીમાંથી 11,784 બોટલ વિદેશી દારૂ જપ્ત કર્યો છે. દારૂનો જથ્થો પાવડરના જથ્થા હેઠળ છુપાવીને લાવવામાં આવ્યો […]
સુરતમાં 6 વર્ષ પહેલા લૂંટ વિથ મર્ડરના આરોપીની વેશપલટો કરી ઉત્તરપ્રદેશથી ધરપકડ
સુરતમાં 6 વર્ષ અગાઉ વિધવા મહિલાનું ખૂન કરી, લૂટ કરી નાસી ગયેલ આરોપીને ઉત્તરપ્રદેશથી વેશપલટો કરી લાલગેટ પોલીસ પકડી લાવી હતી. ત્રણ આરોપીઓએ લૂંટના ઇરાદે માનસિક બીમાર દીકરાની સામે વિધવા માતાની હત્યા કરી હતી. અગાઉ બે આરોપી ઝડપાઈ ગયા હતા. જોકે મુખ્ય આરોપી છેલ્લા 6 વર્ષથી નાસતો ફરતો હતો. ગત તા. 7/2/2019ના રોજ પોલીસ કંટ્રોલરૂમને […]
વિશ્વ ચકલી દિવસ ઉજવી ઘર ચકલી બચાવવા સંકલ્પ કરીએ
20 મી માર્ચ એટલે કે વિશ્વ ચકલી દિવસ, જે દિવસે માનવ અને ચકલીના સંબંધની ઉજવણી કરાય છે ઘરચકલી હજારો વર્ષોથી માનવની સાથી છે પરંતુ ઘણા વર્ષોમાં તેમની વસ્તી ઝડપથી ઘટી છે. તેમનો ઘટાડો એ પર્યાવરણની સતત અધોગતિનું સૂચક છે જે વિશે વાંકલ સરકારી વિજ્ઞાન કોલેજના પૂર્વ પ્રાણીશાસ્ત્ર વિષયના પ્રાધ્યાપક ડૉ. રાજેશ સેનમા એ જણાવ્યું હતું […]










