સુરત શહેરમાં માથાભારે રાહુલ એપાર્ટમેન્ટના ત્રણ ગેરકાયદેસર મકાનો પર બુલડોઝર ફેરવ્યા બાદ આજે નાનપુરાના કુખ્યાત સજ્જુ કોઠારી અને લાલગેટના બુટલેગર સમીર માંડવાના ગેરકાયદેસર બાંધકામ પર હથોડા ઝીંકવામાં આવ્યા હતા. નાનપુરા વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે મહાનગરપાલિકાના સ્ટાફ દ્વારા ગુજસીટોકના આરોપી અને સમગ્ર શહેરમાં માથાભારેની છાપ ધરાવતાં સજ્જુ કોઠારીના ઘરના ડિમોલીશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી. […]
Author: JKJGS
બાળકોમાં શ્વસન અને વયોવૃદ્ધ લોકોમાં હિટ સ્ટ્રોકની અસર
આજકાલ વાતાવરણમાં થતાં હવામાનના વધઘટને કારણે બાળકોમાં સામાન્ય રીતે શ્વસન બીમારીઓ, અસ્થમા અને એલર્જી થતી હોય છે, જેનું મુખ્ય કારણ હવામાનમાં થતાં ફેરફાર છે. બાળકોના પહેલાના સમયમાં અને હાલના સમયની જીવનશૈલીમાં શું ફર્ક છે. વયોવૃદ્ધ લોકો પોતાના ઘરમાં એક જગ્યાએ બેસી રહે ત્યારે શા માટે હિટ સ્ટ્રોકનો ભોગ બને છે. જાણો બે નિષ્ણાત ડોક્ટર શું […]
મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસના નેતૃત્વ હેઠળની ભાજપ સરકાર મહારાષ્ટ્રને આગામી મણિપુર બનાવવા માંગે છે: આદિત્ય ઠાકરે
આદિત્ય ઠાકરેએ નાગપુર હિંસા પર મહાયુતિ સરકાર પર નિશાન સાધ્યું, કર્યા આકરા શાબ્દિક પ્રહાર શિવસેના નેતા, પૂર્વ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેના પુત્ર આદિત્ય ઠાકરે દ્વારા નાગપુર હિંસા મુદ્દે મહારાષ્ટ્ર સરકાર પર આકરા શાબ્દિક પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું હતું કે, રાજ્યના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસના નેતૃત્વ હેઠળની ભાજપ સરકાર મહારાષ્ટ્રને આગામી મણિપુર બનાવવા માંગે છે. તેમણે હિંસાનો […]
કોર્ટે ૨૪ લોકોની હત્યા મામલે ૩ આરોપીઓને ફાંસીની સજા સંભળાવી અને ૫૦-૫૦ હજારનો દંડ પણ ફટકાર્યો
ઉત્તર પ્રદેશના બહુચર્ચિત દિહુલી સામૂહિક નરસંહાર મામલે કોર્ટે ૪૪ વર્ષ બાદ ર્નિણય સંભળાવ્યો ૪૪ વર્ષ બાદ ઉત્તર પ્રદેશમાં કોર્ટે બહુચર્ચિત દિહુલી સામૂહિક નરસંહાર મામલે ૩ દોષિતોને સજા સંભળાવી છે. આ હિંસામાં ૨૪ દલિત સમુદાયના લોકોની હત્યા કરવામાં આવી હતી. કોર્ટે ૨૪ લોકોની હત્યા મામલે ૩ આરોપીઓને ફાંસીની સજા સંભળાવી છે અને ૫૦-૫૦ હજારનો દંડ પણ […]
નાગપુરમાં હિંસા પૂર્વ આયોજિત હતી, પોલીસ પર હુમલો કરનાર ને છોડવામાં નઇ આવે: મુખ્યમંત્રી
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસનું નાગપુર હિંસા મુદ્દે નિવેદન મહારાષ્ટ્ર વિધાનસભામાં નાગપુર હિંસા મુદ્દે બોલતાં મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું કે, પોલીસ પર હુમલો અમે ક્યારેય સહન કરીશું નહીં. વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળે પ્રદર્શન કર્યું, ત્યારબાદ અફવાઓ ફેલાઈ અને ધાર્મિક સામગ્રીને આગ ચાંપવામાં આવી. એવુ લાગી રહ્યું છે કે, આ હિંસા પૂર્વ આયોજિત હતી. […]
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી નું મહાકુંભના સફળ સમાપન પર લોકસભામાં સંબોધન
હું તે નાગરિકોને નમન કરું છું, જેમના પ્રયત્નોથી મહાકુંભનું સફળ આયોજન શક્ય થઈ શક્યું: પ્રધાનમંત્રી મહાકુંભમાં તમામ મતભેદો દૂર થઈ ગયા છે; આ ભારતની મહાન તાકાત છે, જે દર્શાવે છે કે એકતાની ભાવના આપણામાં ઊંડી છે: પીએમ મોદી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ઉત્તરપ્રદેશનાં પ્રયાગરાજમાં મહાકુંભનાં સફળ સમાપન પર આજે લોકસભાને સંબોધન કર્યું હતું. તેમણે રાષ્ટ્રના […]
CISFના ૫૬માં સ્થાપના દિવસની ઉજવણીના ભાગરૂપે આયોજિત “ગ્રેટ ઈન્ડિયન કોસ્ટલ સાયક્લોથોન”ને સુરતથી ફ્લેગ ઓફ કરાવતા પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલૌત
સુરત ડાયમંડ બ્રુર્સ ખાતે વહેલી સવારે ૧૪ મહિલાઓ સહિત ૧૨૫ સમર્પિત ઝ્રૈંજીહ્લ જવાનોએ સફર શરૂ કરી, ૨૫ દિવસની યાત્રા થકી કોસ્ટલ સિક્યુરિટીને મજબૂત બનાવવાનો સંદેશો આપી રહ્યા છે કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળ (સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રિયલ સિક્યુરિટી ફોર્સ-CISF)ના ૫૬માં સ્થાપના દિવસની ઉજવણીના ભાગરૂપે આયોજિત ‘ગ્રેટ ઈન્ડિયન કોસ્ટલ સાયક્લોથોન’ સુરત આવી પહોંચી હતી. CISFના જવાનોને પ્રોત્સાહન પૂરૂ પાડવા […]
પ્રધાનમંત્રી મોદીએ સ્પેશિયલ ઓલિમ્પિક્સ વર્લ્ડ વિન્ટર ગેમ્સમાં ૩૩ મેડલ જીતવા બદલ ભારતીય ટુકડીને અભિનંદન આપ્યા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ઇટાલીના તુરિનમાં આયોજિત સ્પેશિયલ ઓલિમ્પિક્સ વર્લ્ડ વિન્ટર ગેમ્સ ૨૦૨૫માં ભારતીય ખેલાડીઓના ઉત્કૃષ્ટ પ્રદર્શનની પ્રશંસા કરી છે. ભારતીય ટુકડીએ ૩૩ મેડલ જીતીને દેશને વૈશ્વિક મંચ પર ગૌરવ અપાવ્યું છે. શ્રી મોદી આજે સંસદમાં રમતવીરોને મળ્યા અને તેમના સમર્પણ અને સિદ્ધિઓ બદલ અભિનંદન આપ્યા. પ્રધાનમંત્રીએ ઠ પર લખ્યું:- “મને આપણા રમતવીરો પર ખૂબ […]
‘પીએમ મોદી પૂર્વ જન્મમાં મરાઠા સમ્રાટ છત્રપતિ શિવાજી મહારાજ હતા’: ઓડિશાના બારગઢથી ભાજપના સાંસદ પ્રદીપ પુરોહિત
હાલ એક તરફ મહારાષ્ટ્રમાં છત્રપતિ શિવાજી મહારાજ અને ઔરંગઝેબની કબર ને લઈને વિવાદ ચાલી રહ્યો છે ત્યારે સંસદમાં ચાલી રહેલા બજેટ સત્ર દરમિયાન ઓડિશાના બારગઢથી ભારતીય જનતા પાર્ટીના સાંસદ પ્રદીપ પુરોહિતે એક નિવેદન આપ્યું હતું જે બાદ સંસદમાં વિપક્ષ ભડક્યું હતું. લોકસભામાં ઓડિશાના બારગઢથી ભાજપના સાંસદે કહ્યું હતું કે, ‘હું એક સંતને મળ્યો હતો. સંતે […]
ભારતીયોને સુનિતાની સફળતા પર ગર્વ છે, ભારત આવવા આમંત્રણ: પીએમ મોદી
વડાપ્રધાન મોદીએ સુનિતા વિલિયમ્સને દેશના ૧.૪ અબજ લોકોની ભાવનાઓને વ્યક્ત કરી લખ્યો પત્ર આંતરરાષ્ટ્રીય અવકાશ સ્ટેશનમાં અટવાયેલા ભારતીય મૂળના અમેરિકન અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સને સુરક્ષિત વાપસીની શુભેચ્છા પાઠવી હતી. ઉલ્લેખનીય છે કે, સુનિતા વિલિયમ્સ અને બુચ વિલ્મોર અંતરિક્ષમાં ૨૮૬ દિવસ વિતાવ્યા બાદ પૃથ્વી પર વાપસી કરી રહ્યા છે. સ્પેસ એક્સનું ડ્રેગન અંતરિક્ષ યાન ૧૮ માર્ચ, મંગળવારના […]










