રજાનગર,વર્ધમાન નગર,અને દીવાન ફળિયા ના મકાનો માં પાણી ગુસી જતા લોકોના જીવ નું જોખમ ઉભુ થયું હતું,
બોડેલી પી.એસ.આઈ એ.એસ.સરવૈયા એ નજારો જોતાંજ ધસમસતા પાણી માં જંપલાવી કેટલાય લોકો ના જીવ બચાવ્યા હતા .
સોશ્યલ મીડિયા માં પી.એસ.આઈ ની કામગીરી નો વિડિયો પણ થયો હતો વાયરલ,
પી.એસ.આઈ ની કામગીરી ને ગામ લોકો એ બિરડાવી તમામ મુસ્લિમ સમજ દ્વારા સન્માન કરવા માં આવ્યું,
પી.એસ.આઈ એ.એસ.
સરવૈયા એ મીડિયા નો આભાર માન્યો મીડિયા એ પ્રેસ આઉટ કરતા લોકો પણ તેમની સાથે જોડાયા અને તેમની મદદે આવ્યા તેમ તેઓ એ જણાવ્યું,
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

