Gujarat

રાજ્યના ઇન્ટર્ન્સ અને રેસિડેન્ટ્સ તબીબો માટે સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય

રાજ્યના ઇન્ટર્ન્સ અને રેસિડેન્ટ્સ તબીબો માટે સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય સરકારી અને GMERS મેડિકલ કૉલેજમાં સેવારત ઇન્ટર્ન્સ અને રેસિડેન્ટ્સ તબીબોના સ્ટાઇપેન્ડમાં વધારો કરાયો મેડિકલ , ડેન્ટલ, ફિઝોયોથેરાપી, હોમિયોપેથી અને આયુર્વેદિકના અભ્યાસક્રના ઇન્ટર્ન્સ અને રેસિડેન્ટ્સ તબીબોને લાભ મળશે* ………………….. *સ્ટાઇપેન્ડ દરમાં વધારો તા. 01/04/2024ની અસરથી અમલમાં આવશે* ****************** મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વ અને આરોગ્યમંત્રી શ્રી ઋષિકેશ […]

Gujarat

રાજુલા તાલુકાના વિસળીયા તથા સમઢીયાળા બંધારા ઓવરફ્લોઃ સાવચેત રહેવા અનુરોધ

રાજુલા તાલુકાના વિસળીયા તથા સમઢીયાળા બંધારા ઓવરફ્લોઃ સાવચેત રહેવા અનુરોધ કથીવદર, કથીવદર પરા, તથા વિસળીયા, સમઢીયાળા, ખેરા, પટવા, ચાંચ તેમજ આસપાસના વિસ્તારના લોકોને નદીના પટ વિસ્તારમાં અવર જવર ન કરવા તેમજ સલામત સ્થળે રહેવા સૂચના અમરેલી, તા.૩૧ ઓગસ્ટ, ૨૦૨૪ (શનિવાર) અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના વિસળીયા તથા સમઢિયાળા બંધારો પૂર્ણ સપાટીએ ભરાયો/ઓવરફ્લો થયો હોવાથી વિસળીયા બંધારાનાં […]

Gujarat

અમરેલી જિલ્લામાં ભારે વરસાદથી અસરગ્રસ્ત રસ્તાનું મરામત કાર્ય પૂરજોશમાં

અમરેલી જિલ્લામાં ભારે વરસાદથી અસરગ્રસ્ત રસ્તાનું મરામત કાર્ય પૂરજોશમાં ચાવંડ-લાઠી, બાબરા- ખંભાળા અને બાબરા-વાસાવડને જોડતાં રસ્તાના પેચવર્કની કામગીરી પૂર્ણતાને આરે અમરેલી તા.૩૧ ઓગસ્ટ, ૨૦૨૪ (શનિવાર) અમરેલી જિલ્લામાં ભારે વરસાદથી અસરગ્રસ્ત બનેલા સસ્તાનું મરામત કાર્ય તંત્ર દ્વારા પૂરજોશમાં શરુ છે. જિલ્લાના ચાવંડ-લાઠી, બાબરા – ખંભાળા અને બાબરા-વાસાવડને જોડતા માર્ગનું મેટલિંગથી પેચવર્ક કરવામાં આવી રહ્યું છે, જે […]

Gujarat

દાહોદ ખાતે રોજગાર ભરતી મેળો સહિત સ્વરોજગાર માર્ગદર્શન અને અનુબંધમ નામ નોંધણી કેમ્પ યોજાયો

દાહોદ ખાતે રોજગાર ભરતી મેળો સહિત સ્વરોજગાર માર્ગદર્શન અને અનુબંધમ નામ નોંધણી કેમ્પ યોજાયો દાહોદ : જિલ્લા રોજગાર કચેરી, દાહોદ દ્વારા દાહોદ જીલ્લાના ૧૮ થી ૩૫ વર્ષના ધો ૮ પાસ, ૧૦ પાસ, આઈ.ટી.આઈ., ૧૨ પાસ, ડીપ્લોમા, ગ્રેજ્યુએટ જેવી લાયકાત ધરાવતા ભાઈઓ અને બહેનો માટે જિલ્લા સેવા સદન, છાપરી ખાતે રોજગાર ભરતી મેળો યોજવામા આવ્યો હતો. […]

Gujarat

વિભાબેન મેરજા નાં જન્મ દિવસની “બા” નું ઘર વૃધ્ધાશ્રમ ખાતે સેવાકીય ઉજવણી કરશે…

વિભાબેન મેરજા નાં જન્મ દિવસની “બા” નું ઘર વૃધ્ધાશ્રમ ખાતે સેવાકીય ઉજવણી કરશે… “બા” નું ઘર વૃધ્ધાશ્રમના પ્રમુખ અને માનવ કલ્યાણ મંડળ-ગુજરાત ના સ્થાપક અને સેવાભાવી વિચારધારા વાળા શ્રીમતિ વિભાબેન મેરજા નાં જન્મ દિવસ 01.સપ્ટેમ્બર 2024 ના રોજ દર સાલની જેમ આ વખતે પણ “બા” નું ઘર વૃધ્ધાશ્રમ ખાતે સેવાકીય પ્રવૃતિઓ થકી ઉજવણી કરશે. સેવા […]

Gujarat

NSUI દ્વારા શાળામાં ક્વિઝ *સ્પર્ધાનું આયોજન*

NSUI દ્વારા શાળામાં ક્વિઝ *સ્પર્ધાનું આયોજન* આજરોજ તારીખ 31/ 8/ 2024 ના રોજ શ્રી નૂતન કેળવણી મંડળ સંચાલિત શ્રી એસ.વી. દોશી ગર્લ્સ હાઇસ્કુલમાં NSUI દ્વારા ક્વિઝ કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવેલ હતું.આ સુંદર કાર્યક્રમની શરૂઆત શાળામાં દીપ પ્રાગટ્ય અને સમૂહ પ્રાર્થના દ્વારા કરવામાં આવી હતી. આ પ્રસંગ નિમિત્તે શાળાના મેનેજિંગ ટ્રસ્ટીશ્રી મુકુંદભાઈ નાગ્રેચા સાહેબ તેમજ NSUI […]

Gujarat

ગરીબ કલ્યાણ મેળા – ૨૦૨૪ અંતર્ગત જિલ્લા કલેકટરશ્રી યોગેશ નિરગુડેના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ

ગરીબ કલ્યાણ મેળા – ૨૦૨૪ અંતર્ગત જિલ્લા કલેકટરશ્રી યોગેશ નિરગુડેના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ કોઈ લાભાર્થી વંચિત રહી ન જાય તેની ખાસ તકેદારી રાખવી-જિલ્લા કલેકટરશ્રી યોગેશ નિરગુડે દાહોદ :દાહોદ જિલ્લા સેવા સદન ખાતે કલેકટરશ્રી યોગેશ નિરગુડેના અધ્યક્ષ સ્થાને ગરીબ કલ્યાણ મેળાના પૂર્વ આયોજન અંતર્ગત જિલ્લાના સંબંધિત તમામ અધિકારીશ્રીઓ સાથે વર્ચ્યુઅલ માધ્યમથી બેઠક યોજવામાં આવી હતી. કોઈપણ […]

Gujarat

વરસાદ બાદ રોગચાળો ફેલાતો અટકાવવા માટે આરોગ્ય તંત્ર કરી રહ્યું છે સજજતા સાથે આરોગ્ય વિષયક કામગીરી

વરસાદ બાદ રોગચાળો ફેલાતો અટકાવવા માટે આરોગ્ય તંત્ર કરી રહ્યું છે સજજતા સાથે આરોગ્ય વિષયક કામગીરી દાહોદ જીલ્લામાં વરસાદે વિરામ લેતા તમામ તાલુકામાં કલોરીનેશન અને સેનેટાઈઝેશનની કામગીરી કરાઈ દાહોદ:-દાહોદ જિલ્લામાં વરસાદ બાદ રોગચાળો ફેલાતો અટકાવવા માટે આરોગ્ય તંત્ર દ્વારા સજજતા સાથે આરોગ્ય વિષયક કામગીરી કરવામાં આવી રહી છે. દાહોદ જિલ્લાના તમામ ગ્રામ્ય વિસ્તારોમાં સેનેટાઈઝેશન અને […]

Gujarat

દાહોદ જિલ્લામાં ભારે વરસાદના પગલે નુકશાનગ્રસ્ત રસ્તા અને કોઝવેની મરંમત માટે ખડેપગે કામગીરી કરતું માર્ગ-મકાન વિભાગ

દાહોદ જિલ્લામાં ભારે વરસાદના પગલે નુકશાનગ્રસ્ત રસ્તા અને કોઝવેની મરંમત માટે ખડેપગે કામગીરી કરતું માર્ગ-મકાન વિભાગ વરસાદના હળવા વિરામ બાદ દાહોદ જિલ્લાના કેટલાક નુકશાન પામેલા રોડ રસ્તા અને કોઝવેનું સમારકામ કરી વાહન વ્યવહાર પુન: શરૂ કરવામાં આવી રહ્યો છે દાહોદ:- સમગ્ર ગુજરાત રાજ્ય સહિત દાહોદ જિલ્લામાં ભારે વરસાદના પગલે જનજીવન અસરગ્રસ્ત બન્યું છે. દાહોદ જિલ્લામાં […]

Gujarat

લાયન્સ ક્લબ ઓફ અમદાવાદ, જોધપુર હિલ,આવકાર, પરફેક્ટ સન તથા ગાયત્રી પરિવાર નારણપુરાના સહયોગ દ્વારા “પવિત્ર શ્રાવણ માસ”નિમિત્તે નિશુલ્ક પ્રવાસનું આયોજન, ” 31/08/24.શનિવાર, સવારે 8:00 વાગે

લાયન્સ ક્લબ ઓફ અમદાવાદ, જોધપુર હિલ,આવકાર, પરફેક્ટ સન તથા ગાયત્રી પરિવાર નારણપુરાના સહયોગ દ્વારા “પવિત્ર શ્રાવણ માસ”નિમિત્તે નિશુલ્ક પ્રવાસનું આયોજન, ” 31/08/24.શનિવાર, સવારે 8:00 વાગે લાયન જીગીશાબેન કંસારા ડિસ્ટ્રિક્ટ ગવર્નરશ્રી,તથા આશાબેન બ્રહ્મભટ્ટ કોર્પોરેટર નવરંગપુરા,લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરાવ્યું હતું.લાયન્સ,ગાયત્રી પરિવારના તથા અન્ય મહાનુભાવો આ કાર્યક્રમમાં ઉપસ્થિતરહ્યા હતા.બસ ઉપડવાનું સ્થળ : લા.ગીરીશભાઈ પટેલનું નિવાસ્થાન દેવપથ ફ્લેટ,આસોપાલવ […]