Gujarat

સાવરકુંડલા તાલુકાના વીજયાનગર ગામના દરેક ઘરે ઘર નું પાણી ઘરમાં રાખોનો સંકલ્પ કરવામાં આવ્યો.

અનોખું ગામ. સંપૂણ ગામમાં જળસંચય કામગીરી. સાવરકુંડલા તાલુકાના વીજયાનગર ગામના દરેક ઘરે ઘર નું પાણી ઘરમાં રાખોનો સંકલ્પ કરવામાં આવ્યો. ધારાસભ્ય અને સરપંચ દ્વારા ગામ અને સીમમાં પાણીના તળ ઉંચા લાવવા માટે સોકપીટો બનાવવામાં આવી. સાવરકુંડલા તાલુકાના વિજયાનગર ગામના સમસ્ત ગ્રામજનો દ્વારા ઘરનું પાણી ઘરમાં રાખો અભિયાન સાથે સંકલ્પબદ્ધ થયાછે જે અંતર્ગત ગામના તમામ ઘરોમાં […]

Gujarat

જુનાગઢ રાજકીય તેમજ સામાજિક તેમજ રઘુવીર સમાજના સુપ્રીમો એવા જૂનાગઢના પૂર્વ ડેપ્યુટી મેયર શ્રી ગીરીશભાઈ કોટેચા પોતાના જન્મદિવસ એક સપ્તાહમાં દરરોજ એક સેવાકીય પ્રવૃત્તિ દ્વારા ઉજવણી કરી રહ્યા

જેસીઆઈ જુનાગઢ રાજકીય તેમજ સામાજિક તેમજ રઘુવીર સમાજના સુપ્રીમો એવા જૂનાગઢના પૂર્વ ડેપ્યુટી મેયર શ્રી ગીરીશભાઈ કોટેચા પોતાના જન્મદિવસ એક સપ્તાહમાં દરરોજ એક સેવાકીય પ્રવૃત્તિ દ્વારા ઉજવણી કરી રહ્યા છે ત્યારે આજરોજ ગિરનારની ગોદમાં આવેલ પારસધામ ખાતે સ્વ રંજનબેન દામાણીના સ્મરણાર્થે મહા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવેલ જેમાં સેવાના ભેખધારી એવા સત્યમ સેવા યુવક […]

Gujarat

રેલ્વેનાળામાં ભરાઈ રહેતા વરસાદી પાણીના નિકાલ માટે આખરે પાલિકા તંત્ર દ્વારા ચાલુ વરસાદે કામગીરી હાથ ધરી..

રિપોર્ટ અનિલ રામાનુજ, પાટણ રેલ્વેનાળામાં ભરાઈ રહેતા વરસાદી પાણીના નિકાલ માટે આખરે પાલિકા તંત્ર દ્વારા ચાલુ વરસાદે કામગીરી હાથ ધરી.. ચીફ ઓફિસર, એન્જિનિયર અને સ્ટાફે જેસીબી મશીન ની મદદથી પાણી નિકાલ ની કામગીરી હાથ ધરી.. પાટણ નગરપાલિકાની પ્રી-મોન્સૂન કામગીરી માત્રને માત્ર કાગળ ઉપર કરવાના કારણે પાટણના પ્રવેશ દ્વારા એવા રેલવે ગરનાળા વિસ્તારમાં સામાન્ય વરસાદ મા […]

Gujarat

પાટણના શાકભાજી બજારમાં રાંધણછઠ્ઠ નિમિત્તે શાકભાજીની ખરીદી માટે મહિલાઓની ભારે ભીડ જામી…

પાટણના શાકભાજી બજારમાં રાંધણછઠ્ઠ નિમિત્તે શાકભાજીની ખરીદી માટે મહિલાઓની ભારે ભીડ જામી… પાટણ નગરનું ભાતીગળ જીવન નિરાળુ છે જયાં લોકમેળા, લોક ઉત્સવ અને ધાર્મિક તહેવારોનું એક આગવુ મહત્વ રહેલુ છે. પવિત્ર શ્રાવણ માસનની શરુઆત થતા જ અનેક ધાર્મિક તહેવારોની શરુઆત પાટણમાં થઇ જાય છે. ખાસ કરીને શ્રાવણના કૃષ્ણ પક્ષમાં નાગપાંચમથી પાંચ સંપુટનાં પર્વો રચાય છે […]

Gujarat

પાટણના ચાણસ્મા ખાતે શેષ નારાયણ ગોગા મહારાજના સાનિધ્યમાં લોક મેળો ભરાયો…

પાટણના ચાણસ્મા ખાતે શેષ નારાયણ ગોગા મહારાજના સાનિધ્યમાં લોક મેળો ભરાયો… ચાણસ્મા ખાતે નાગપંચમી દિવસની ભવ્ય ઉજવણી,વહેલી સવારથી જ ભકતજનો નું ઘોડાપૂર .. સમગ્ર ગુજરાત રાજ્યમાં નાગપંચમી ના દિવસની ઉજવણી ઠેર ઠેર કરવામાં આવી રહી છે. ત્યારે પાટણ જિલ્લાના ચાણસ્મા શહેરની અંદર આવેલ ગોગા મહારાજના મંદિર પરિસર ખાતે વહેલી સવારથી જ ભકતજનો નું ઘોડાપૂર જોવા […]

Gujarat

અમરેલી જીલ્લાના કોળી ઠાકોર સમાજના અગ્રણીઓ દ્વારા ગીરનાર પર્વત ખાતે આવેલ વેલનાથબાપુના સમાધી સ્થાનનો વિકાસ કરવા પ્રવાસન મંત્રી અને પુરવઠા મંત્રીને રજુઆત કરવામાં આવી.

અમરેલી જીલ્લાના કોળી ઠાકોર સમાજના અગ્રણીઓ દ્વારા ગીરનાર પર્વત ખાતે આવેલ વેલનાથબાપુના સમાધી સ્થાનનો વિકાસ કરવા પ્રવાસન મંત્રી અને પુરવઠા મંત્રીને રજુઆત કરવામાં આવી. ગિરનાર પર્વત પર વેલનાથબાપુ ની સમાધિ પર દરરોજ હજારો લોકો દર્શન કરવા ઉમટી રહ્યાછે જેના વિકાસની માંગ કરવામાં આવી. અમરેલી જીલ્લાના સમસ્ત કોળી ઠાકોર સમાજના આગેવાનો દ્વારા ગાંધીનગર ખાતે ગુજરાત રાજ્યના […]

Gujarat

અમરેલીના સીતાનગર આંગણવાડી કેન્દ્ર ખાતે THR માંથી પોષણયુક્ત વાનગીઓ બનાવવામાં આવી.

અમરેલીના સીતાનગર આંગણવાડી કેન્દ્ર ખાતે THR માંથી પોષણયુક્ત વાનગીઓ બનાવવામાં આવી. અમરેલીના સીતારામનગર ખાતે આવેલ આંગણવાડી કેન્દ્ર નંબર 187 ખાતે ભારતીય જનતા પાર્ટીના ઉપપ્રમુખ મીનાબેન ચૌહાણ દ્વારા આંગણવાડી ના બાળકોને ફળ વિતરણ, કિશોરી અને માતાઓને THR ના પોષણ યુક્ત આહાર વિતરણ કરવામાં આવ્યું હતું આંગણવાડી વર્કર વંદનાબેન સોની દ્વારા પોષણ યુક્ત આહારના પેકેટો માંથી વિવિધ […]

Gujarat

મેંદરડા ના ચિરોડા ખાતે કૃષ્ણ જીવન સ્વામીની ૨૬મી પુણ્યતિથિ ની ઉજવણી કરવામાં આવેલ

મેંદરડા ના ચિરોડા ખાતે કૃષ્ણ જીવન સ્વામીની ૨૬મી પુણ્યતિથિ ની ઉજવણી કરવામાં આવેલ મેંદરડા તાલુકાના ચિરોડા ખાતે આવેલ શ્રીજી એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ હેઠળ ચાલતી સ્કુલ શ્રી એ.એમ .કે. વિદ્યામંદિર ના ટ્રસ્ટી શ્રી ધર્મપ્રસાદદાસજી સ્વામી ના ગુરુ કૃષ્ણ જીવન સ્વામી ની ૩૬ મી પુણ્યતિથિ નિમિત્તે ગુરૂની સ્મૃતિ રૂપે યજ્ઞ , બટુક ભોજન, સંધ્યા સંતવાણી કાર્યક્રમ […]

Gujarat

મેંદરડા પાદરચોક ખાતે જનતા તાવડો નહીં નફો નહીં નુકસાન ના સ્લોગન સાથે લોકો લાભ લઇ રહ્યા છે જિલ્લા પ્રમુખ હરેશભાઈ ઠુંમરે જનતા તાવડા ની મુલાકાત લઇ સેવા કરી

મેંદરડા પાદરચોક ખાતે જનતા તાવડો નહીં નફો નહીં નુકસાન ના સ્લોગન સાથે લોકો લાભ લઇ રહ્યા છે જિલ્લા પ્રમુખ હરેશભાઈ ઠુંમરે જનતા તાવડા ની મુલાકાત લઇ સેવા કરી હાલના મોંઘવારીના સમયમાં ગરીબ અને મધ્યમ વર્ગનો પરિવાર ફરસાણ અને મીઠાઈ મોંઘી ખરીદી શકતા નથી ત્યારે મેંદરડાના રહીશ સેવાભાવી અને એસ ટી વિભાગ માં ડ્રાઇવર તરીકે ફરજ […]

Gujarat

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં ઇમ્પેક્ટ કાયદાને વધુ લોકાભિમુખ બનાવવા મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં ઇમ્પેક્ટ કાયદાને વધુ લોકાભિમુખ બનાવવા મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. ગુજરાત અનઅધિકૃત વિકાસને નિયમિત કરવા અધિનિયમ ૨૦૨૨ ને વ્યાપક પ્રતિસાદ મળે અને વધુમાં વધુ લોકો એ અધિનિયમનો લાભ મેળવી શકે તેવા જનહિતકારી અભિગમથી મુખ્યમંત્રીશ્રીએ આ નિર્ણય લીધો છે. • મુખ્યમંત્રીશ્રીએ એવો નિર્ણય કર્યો છે કે, ગામતળ વિસ્તારમાં બિન રહેણાંક બિન અધિકૃત […]