ડો.શ્રીમતી અલ્પા બેન પટેલ ( આયર્ન લેડી ) ને સમગ્ર એશિયા ની ટોપ ટેન મહિલા ઓ માં નામાંકીત થયા અને એર્વોડ આપી સમ્માનિત કરવા માં આવ્યાં રક્તદાન, દેશ સેવા , માનવ સેવા , વૃક્ષ સેવા , પ્રકૃતિ પ્રેમી તેમજ સમસ્ત જીવ સેવા નો જીવતો જાગતો પર્યાય એટલે આઝાદી પહેલા દિવાલો અંગ્રેજો ગો બેકના ભિત ચિત્રોની […]
Author: Admin
રાજાભૈયા બ્રાઇટ સ્કૂલ સિંગવડ ખાતે જન્માષ્ટમી પર્વ ની ઉજવણી કરવા માં આવી
રાજાભૈયા બ્રાઇટ સ્કૂલ સિંગવડ ખાતે જન્માષ્ટમી પર્વ ની ઉજવણી કરવા માં આવી દાહોદ જિલ્લાના સિંગવડ માં આવેલી રાજાભૈયા બ્રાઇટ સ્કૂલ ખાતે ભગવાન શ્રી કૃષ્ણના જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી હતી કાર્યક્રમ મા શાળા ના બાળકો શ્રી કૃષ્ણ અને રાધા ના પહેરવેશ માં સજ્જ થઈ આવતા શાળા માં ગોકુળ જેવું આહ્લાદક વાતાવરણ ઊભું થયું હતું […]
સૌરાષ્ટ ની પરમ પૂજ્ય શ્રી વિસામણ બાપુ ની દેહાણ પરંપરા ની જગ્યા
સૌરાષ્ટ ની પરમ પૂજ્ય શ્રી વિસામણ બાપુ ની દેહાણ પરંપરા ની જગ્યા વિહળધામ પાળીયાદ ના સેવક સમુદાય ૧૬૫૦ જેટલા ગામો ને એમાં દરેક ગામ ના સેવકો નો નોખો નોખો ભાવ અને નોખી નોખી પરંપરા… એવુજ એક ગામ સાયલા તાલુકા નુ રતનપર પાસે આવેલ ગોરયા ગામ જ્યાંથી આખું ગામ સમસ્ત વહેલી સવારે ચોથ ના દિવસે બળદ […]
ખાખરીયા મુકામે રાજગોર બ્રાહ્મણ જ્ઞાતિના ચોક્કસ ગામ પૂરતું સ્નેહમિલન સાથે સમૂહ ભોજન સંપન્ન.
ખાખરીયા મુકામે રાજગોર બ્રાહ્મણ જ્ઞાતિના ચોક્કસ ગામ પૂરતું સ્નેહમિલન સાથે સમૂહ ભોજન સંપન્ન. અમરેલી જીલ્લાના કુંકાવાવ, વડીયા તાલુકાના ખાખરીયા મુકામે તોરી, રામપુર, ખાન ખીજડીયા, મોરવાડા, અરજણસુખ અને અનિડા ગામના રાજગોર બ્રાહ્મણ જ્ઞાતિ બંધુઓએ સાથે મળી વેદમાતા ગાયત્રીના દીપ પ્રાગટ્ય કરી, સ્નેહ મિલન સાથે સમૂહ ભોજનનું આયોજન કરવામાં આવ્યું. ઉપરોક્ત છ ગામના જ્ઞાતિબંધુઓ સાથે મળી સમૂહ […]
બ્રહ્માકુમારીઝ – બોટાદ સેવા કેન્દ્ર દ્વારા જન્માષ્ટમી પર્વ નિમિત્તે સુંદર કાર્યક્રમ નું ભવ્ય આયોજન.
બ્રહ્માકુમારીઝ – બોટાદ સેવા કેન્દ્ર દ્વારા જન્માષ્ટમી પર્વ નિમિત્તે સુંદર કાર્યક્રમ નું ભવ્ય આયોજન. રાજયોગ અને માનવ મૂલ્ય નું ઊંચ શિક્ષણ અને આધ્યાત્મિક ધાર્મિક , સામાજિક જેવી અનેકવિધ પ્રવૃત્તિઓ કરતી આંતરરાષ્ટ્રીય સેવા સંસ્થા પ્રજાપિતા બ્રહ્માકુમારી ઇશ્વરીય વિશ્વ વિદ્યાલય કે જે ૧૪૦ ઉપરાંત દેશોમાં હજારો સેવા કેન્દ્રો કાર્યરત છે. જે પૈકી બ્રહ્માકુમારીઝ બોટાદ સેવાકેન્દ્ર છેલ્લા ૨૬ […]
હરિયાણા ના મુખ્યમંત્રી શ્રી નાયબસિંઘ સૈની ની શુભેચ્છા મુલાકાત લેતા સંતો
હરિયાણા ના મુખ્યમંત્રી શ્રી નાયબસિંઘ સૈની ની શુભેચ્છા મુલાકાત લેતા સંતો તારીખ ૨૧/૦૮/૨૦૨૪ ને બુધવાર ના રોજ પાળીયાદ પૂજ્ય શ્રી વિસામણબાપુ ની જગ્યા ના પ્રેરક પૂજ્ય શ્રી ભયલુબાપુ, શ્રી મુક્તાનંદજીબાપુ ચાંપરડા તેમજ પૂજ્ય શ્રી સંપુર્ણાનંદજીબાપુ બ્રહ્મચારીએ હરિયાણા ના મુખ્યમંત્રી શ્રી નાયબસિંઘ સૈની સાહેબ ના નિવાસ્થાને શુભેચ્છા મુલાકાત લીધી હતી સાહેબ દ્વારા પૂજ્ય ભયલુબાપુ નું અને […]
સમીના દાઉદપુર ગામ ખાતે “સિનિયર સિટીઝન ડે” નિમિતે વૃદ્ધાવસ્થા જન્ય રોગોનું સરકારી આયુર્વેદ દવાખાના વરાણા દ્વારા વિના મૂલ્યે કેમ્પ યોજાયો…
પાટણ રાધનપુર અનિલ રામાનુજ રાધનપુર સમીના દાઉદપુર ગામ ખાતે “સિનિયર સિટીઝન ડે” નિમિતે વૃદ્ધાવસ્થા જન્ય રોગોનું સરકારી આયુર્વેદ દવાખાના વરાણા દ્વારા વિના મૂલ્યે કેમ્પ યોજાયો… *વિના મૂલ્યે નિદાન સારવાર આયુર્વેદ કેમ્પ યોજાયો, અમૃતમેય ઉકાળા ઋતુજન્ય રોગ નિવારણ અર્થે કેમ્પનું ભવ્ય આયોજન.. સિનિયર સિટીઝન લોકોએ લાભ મેળવ્યો..* પાટણ જિલ્લાના સમી તાલુકાના દાઉદપુર ગામ ખાતે આવેલ ગ્રામ […]
ચંડીગઢ મુકામે શ્રી મુક્તાનંદજી બાપુ ની અધ્યક્ષતા મા હમારે જીવન મેં પર્યાવરણ કા મહત્વ શિબિર નું આયોજન કરવામાં આવ્યું
ચંડીગઢ મુકામે શ્રી મુક્તાનંદજી બાપુ ની અધ્યક્ષતા મા હમારે જીવન મેં પર્યાવરણ કા મહત્વ શિબિર નું આયોજન કરવામાં આવ્યું ચંડીગઢ મુકામે પરમ પૂજ્ય ગુરુદેવ પરમ શિવ ઉપાસક શ્રી શ્રી ૧૦૮ તપોનિષ્ઠ અગ્નિહોત્રી શ્રી સંપુર્ણાનંદ બ્રહ્મચારીજી ના વ્યાસાસને ચંડીગઢ મુકામે શ્રી મુક્તાનંદજી બાપુ ની અધ્યક્ષતા મા *હમારે જીવન મેં પર્યાવરણ કા મહત્વ* શિબિર નું આયોજન કરવામાં […]
संत और महानुभाव के बीच श्रावण मासमें महादेवके रुद्राभिषेक एवं “हमारे जीवनमें पर्यावरण का महत्व” विषय पर संगोष्ठीका आयोजन
संत और महानुभाव के बीच श्रावण मासमें महादेवके रुद्राभिषेक एवं “हमारे जीवनमें पर्यावरण का महत्व” विषय पर संगोष्ठीका आयोजन इंद्रधनुष ऑडिटोरियम पंचकूलामें किया गया । श्री श्री 108 तपोनिष्ट अग्निहोत्री संपूर्णानंद ब्रह्मचारीजीके सानिध्यमें आयोजित कार्यक्रमकी अध्यक्षता करुणा वर्णालय बापू मुक्तानंदजी सभापति श्रीपंच अग्नि अखाड़ाने की । और मुख्य अतिथि मुख्यमंत्री हरियाणा नायब सैनी उपस्थित रहे […]
અમરેલી જિલ્લા ટ્રાફિક શાખા દ્વારા રક્ષા બંધનની અનોખી રીતે ઉજવણી કરાઇ
અમરેલી જિલ્લા ટ્રાફિક શાખા દ્વારા રક્ષા બંધનની અનોખી રીતે ઉજવણી કરાઇ ટ્રાફિકના નિયમોનો ભંગ કરનારને રાખડી બાંધી તેમની સુરક્ષા માટે મંગલકામના કરી. માત્ર ગુજરાત રાજ્યમાં જ નહીં, પરંતુ સમગ્ર દેશભરમાં અકસ્માતના કારણે અનેક લોકોના મોત થાય છે. તેમ છતાં ટ્રાફિકના નિયમોની અવગણના કરીને લોકો દ્વારા હજુ પણ ટ્રાફિકના નિયમોનો ભંગ કરવામાં આવે છે. પરિણામે ગંભીર […]










