જામનગરમાં ખોડીયાર કોલોની વિસ્તારમાં આવેલા ખોડિયાર કોમ્પ્લેક્સમાં કોસ્મેટિકની દુકાનમાં સાંજના સમયે ઇલેક્ટ્રીક વાયરીંગમાં શોર્ટ સર્કિટ થવાના કારણે આગ લાગી હતી, અને જોતજોતામાં કોસ્મેટિકનો તમામ સામાન બળીને ખાખ થયો હતો. આગના બનાવ અંગે દુકાનના સંચાલક નાગજીભાઈ નંદાણીયા, કે જેઓ થોડો સમય માટે દુકાનને બંધ રાખીને પોતાના કામસર દરેડ ગયા હતા, દરમિયાન પાછળથી ઈલેક્ટ્રીક શોર્ટ સર્કિટ થતાં […]
Author: JKJGS
કેરલના મહામહિમ રાજ્યપાલ શ્રી મોહમ્મદ આરીફ ખાનના વરદ હસ્તે પે સેન્ટર શાળા નંબર એક સાવરકુંડલાના શિક્ષિકા દેસાઈ શિલ્પાબેનને ‘શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ’થી સન્માનિત કરવામાં આવ્યા
અચલા એજ્યુકેશન એન્ડ ફાઉન્ડેશન ટ્રસ્ટ અમદાવાદ ખાતે તારીખ ૧૭-૩-૨૪ ના રોજ દિનેશ હોલ ખાતે રાષ્ટ્રીય પરીસંવાદ યોજાયો હતો. જેમાં કેરલના મહામહિમ રાજ્યપાલ શ્રી મોહમ્મદ આરીફખાન, અચલા ફાઉન્ડેશનના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી મફતલાલ પટેલ, સ્વામી મુદીત વંદનાજી, સાધ્વીશ્રી શિલાપીજી મહારાજ,જીસીઈઆરટી ના પૂર્વ નિયામક ડોક્ટર નલિન પંડિત, જીસીઈઆરટીના પૂર્વ નિયામક ટી એસ જોશી ,મોરેશિયસના શિક્ષણવિદ મધુરકરન નારાયણ તથા […]
જેપ્તુર પાલિકાને રોડ-રસ્તા, અને ગટર મુદ્દે નગરજનોએ આવેદનપત્ર પાઠવ્યું
રોડ રસ્તા પાણી મુદ્દે તાત્કાલિક કાર્યવાહી કરવા નગરજનોની માગ જેતપુર પાલિકાને રોડ રસ્તા પાણી મુદ્દે નગરજનો દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે. છેલ્લા ઘણા સમયથી રોડ રસ્તા પાણીની સમસ્યાથી પીડાતા નગરજનોએ પાલિકાને આવેદન પત્ર પાઠવીને જણાવ્યું છે કે, પાલીકા દ્વારા ટેક્ષ લેવા છતાં કોઈપણ પ્રકારની સુવિધાઓ આપવામાં ના આવતી હોય, રસ્તા અતિ બિસ્માર હાલતમાં છે. જેની […]
રાણપુર પોલીસની સુપર અને પ્રસંશનીય કામગીરી
રાણપુરમાં રાત્રે દુકાનના તાળા તોડી ચોરી ને અંજામ આપે એ પહેલા પોલીસે ચોર ને દબોચી લીધો⁴ પોલીસે ચોર ને ચોરી કરવાના સાધનો સાથે રંગેહાથે ઝડપી લેતા મોટો ચોરીનો બનાવ બનતા અટક્યો… ભાવનગર રેન્જ આઈ.જી.ગૌતમ પરમાર તથા બોટાદ જીલ્લા પોલીસ અધિક્ષક કે.એફ.બળોલીયા દ્વારા ચોરી/ઘરફોડ બનાવ બનતા અટકાવવા માટે રાત્રે સતત પેટ્રોલીંગ કરવા સુચના આપેલ હોય જેને […]
સાવરકુંઙલા ગામના પત્રકાર રજાકભાઇ ઝાખરાની લાડકી ભાણકી આલીયા ઉનડજામનો જન્મદિવસ.
સાવરકુંડલાના સંધી સમાજના હોનાર યુવા પત્રકાર રજાકભાઇ ઝાખરા જે પત્રકાર તરીકે સામાજીક લેવલે તથા લોકોના પ્રશ્નોની ખબરો આપી હલ કરી રહ્યા છે તેવા અને સાવરકુંડલામાં બહોળુ મિત્રવર્તુળ ધરાવતાં રજાકભાઇ ઝાખરાની લાડકી ભાણકી આલિયાનો આજે પાંચમો (પાંચ વર્ષ પૂર્ણ કરી છઠ્ઠા વર્ષમાં પ્રવેશ કરે છે ) જન્મ દિવસ છે ત્યારે આલિયા માં-બાપની દુવાઓ સાથે પોતાનો જન્મદિવસ […]
ખાંભાના ભગવતી પરા વિસ્તારમાં નવી વસાહત પ્રાથમિક શાળા ખાતે વિશ્વ ચકલી દિવસની ઉજવણી કરાઈ તેમાં ૩૦૦ વિદ્યાર્થીઓને ચકલી ઘર પાણીના કુંડા અને ચોકલેટ વિતરણ કરાયું.
દર વર્ષે ૨૦ માર્ચના રોજ વિશ્વ ચકલી દિવસની ઉજવણી અવસરે ઇકો સિસ્ટમ અને પર્યાવરણનું મહત્વનો હિસ્સો ગણાતી ચકલી વિશ્વના તમામ દેશોમાં જોવા મળે છે સમૂહમાં જોવા મળતું આ પક્ષી વાવાઝોડા તેમજ સિમેન્ટના મકાનોમાં માળા બનાવી શકતા ન હોવાના કારણે લુપ્ત થવાના આરે હોવાથી ૨૦ માર્ચનાં રોજ વર્ષ ૨૦૧૦માં વિશ્વ ચકલી દિવસની ઉજવણીનો શુભારંભ કરવામાં આવેલ […]
ખાંભા તુલસીશ્યામ વન વિભાગ દ્વારા લાસા ગામે વિશ્વ વન દિવસની ઉજવણી કરવામાં આવી
લાસા ગામની પ્રાથમિક શાળા ખાતે વિશ્વ વન દિવસની ઉજવણી કરવામાં આવી હતી કાર્યમાં લાસા ગામના સરપંચ રસિકભાઈ ચોવટીયા તથા ગામના આગેવાનો સ્કૂલના પ્રિન્સિપાલ તથા શિક્ષક સ્ટાફ અને શાળામાં અભ્યાસ કરતા ૭૦ જેટલા બાળકોએ ભાગ લીધો હતો ખાંભા તુલસીશ્યામ રેન્જ ના આર.એફ.ઓ. રાજલ પાઠકના માર્ગદર્શન હેઠળ ભાણિયા રાઉન્ડ ફોરેસ્ટર પુરોહિતભાઈ, પીપળવા ફોરેસ્ટર જણકારભાઈ, ફોરેસ્ટ ગાર્ડ કે.ડી.પરમાર,દક્ષાબેન […]
ઇન્ડિયા ગઠબંદની મીટીંગ બાદ ખેડૂતોના પ્રશ્ને આવેદનપત્ર પ્રાંત અધિકારીને ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસ પ્રમુખ જેનીબેન ઠુંમરના અધ્યક્ષતામાં નરેશભાઈ દેવાણી, ભરતભાઈ ગીડા, તેમજ અશ્વિનભાઈ ધામેલીયા, બીપીનભાઈ લહેરી, ઈશ્વરભાઈ સિદ્ધપુરા તેમજ ખેડૂત આગેવાનીમાં પાઠવતા ઇન્ડિયા ગઠબંધન..
ઇન્ડિયા ગઠબંદની મીટીંગ બાદ ખેડૂતોના પ્રશ્ને આવેદનપત્ર પ્રાંત અધિકારીને ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસ પ્રમુખ જેનીબેન ઠુંમરના અધ્યક્ષતામાં નરેશભાઈ દેવાણી, ભરતભાઈ ગીડા, તેમજ અશ્વિનભાઈ ધામેલીયા, બીપીનભાઈ લહેરી, ઈશ્વરભાઈ સિદ્ધપુરા તેમજ ખેડૂત આગેવાનીમાં પાઠવતા ઇન્ડિયા ગઠબંધન.. આજ રોજ ઇન્ડિયા ગઠબંદની મીટીંગ યોજવામાં આવેલ હતી અને તેમાં શ્રી ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસ પ્રમુખ જેનીબેન ઠુંમરને પુષ્પગુચ્છ કરી અને […]
ચલાલા ગાયત્રી સંસ્કાર વિદ્યાલયનો શૈક્ષણીક પ્રવાસ યોજાયો
યુગ નિર્માણ ગાયત્રી પરિવાર ટ્રસ્ટ ચલાલા દ્વારા સંચાલિત ગાયત્રી સંસ્કાર વિદ્યાલયનો ધોરણ એલ.કે.જી. થી ૪ ના બાળકોનો શૈક્ષણિક પ્રવાસ યોજાયો હતો. વિદ્યાર્થીઓને આંબરડી સફારી પાર્કની મુલાકાત કરવામાં આવી હતી. અને ત્યાં સિંહ દર્શન, તેમજ હરણ અને વન્ય પ્રાણીઓની મુલાકાત કરાવવામાં આવી હતી. અને બધા બાળકોને નાસ્તો પણ કરાવવામાં આવ્યો હતો. આ કાર્યક્રમને સફળ બનાવવા ડાયરેક્ટર […]
શ્યામ ઇન્ટરનેશનલ સ્કૂલમાં સંસ્કૃત ગૌરવ પરીક્ષાનું આયોજન
શ્યામ ઇન્ટરનેશનલ સ્કૂલના ચેરમેન ડો.બંકિમ શાહ કે જેઓ વિદ્યાર્થીઓના શૈક્ષણિક વિકાસમાં તત્પર રહે છે તે સંદર્ભમાં સંસ્કૃત ભારતી સંગઠન દ્વારા સંસ્થામાં સંસ્કૃત ગૌરવ પરીક્ષા નું આયોજન કરવામાં આવ્યું. જેનું સમગ્ર આયોજન આચાર્ય ડો.રશ્મિન રાવલ તથા સંસ્કૃત ના શિક્ષક વિશાલ સરે કર્યું. કુલ 173 વિદ્યાર્થીઓએ પરીક્ષામાં ભાગ લીધો અને 100 ટકા પરિણામ પ્રાપ્ત કર્યું. જેમાં (1)ડાભી […]