Gujarat

માંગરોળના લિંબાડા ગામે છ મહિના અગાઉ જ ત્રણ કરોડના ખર્ચે બનાવેલો બ્રિજનો એપ્રોચ રોડ ધોવાયો; લોકોને હાલાકી, હાલ મરામત શરૂ કરાઇ

સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના લિંબાડા ગામ પાસે પસાર થતી કીમ નદી પર દર ચોમાસાની સિઝનમાં કિમ નદી બે કાંઠે વહેતી હોય છે. જેને લઇને લિંબાડાથી ઘુંટી ગામનો સીધો સંપર્ક તૂટી જતો હતો. સરકાર દ્વારા 3 કરોડથી વધુના ખર્ચે બ્રિજ મંજૂર કરાયો હતો અને લોકસભાની ચૂંટણી પહેલાં બ્રિજનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ત્યારે 3 કરોડના ખર્ચે […]

Gujarat

કોટડાસાંગાણી તાલુકા ના વેરાવળ માં જય સરદાર યુવા ગ્રુપ દ્વારા આયોજિત મહા રક્તદાન કેમ્પમાં 700 થી વધુ બોટલ રક્ત એકત્રિત

રાજકોટ જિલ્લા ના વેરાવળ ગામની ધારવાળી ખોડિયાર મંદિર ખાતે આજરોજ ગૌલોક વાસી વિઠ્ઠલભાઈ રાદડીયાની પાંચમી પુણ્યતિથી નિમિત્તે મહા રક્તદાન કેમ્પ યોજાયો હતો.જેમાં શહેર ના આનંદી આશ્રમ ના પરમ પૂજ્ય મહંત શ્રી મસ્તરામબાપુ ના હસ્તે દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમ ને ખુલ્લો મુક્યો હતો.જેમાં 700 થી વધુ દાતાઓએ ઉત્સાહભેર ઉમટીને અમૂલ્ય રક્તનું દાન કર્યું કેમ્પ માં સાથે […]

Gujarat

સાવરકુંડલા ખાતે આવેલ માનવમંદિર ખાતે પૂ. ભક્તિરામબાપુ દ્વારા શરૂ કરવામાં આવેલી ભજનવાણી દ્વારા જૂના પ્રાચિન ભજનોના સંવર્ધન માટેનો અનોખો પ્રયાસ

આમ તો પ્રાચીન ભજનો માનવજાતને ખરાં અર્થમાં જીવન જીવવાનો ખરો માર્ગ દર્શાવે છે. ઘણી વખત જીવ અને શિવ તો ઘણી વખત જીવનની નશ્વરતા પણ દર્શાવી છે. આમ પણ આજના ભાગદોડના જીવનમાં માનસિક શાંતિ માટે આ પ્રાચીન ભજનો અમૃત સમું કામ કરે છે. એટલે જ સાવરકુંડલા ખાતે આવેલ માનવમંદિર ખાતે પૂ. ભક્તિરામબાપુએ હરિના બાળકોને માનસિક શાંતિ […]

Gujarat

માંગરોલ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘનાં પ્રમુખ તરીકે હિતેન્દ્રભાઈ ચૌધરી મહામંત્રી તરીકે અજીતસિંહ પુનાડા બિનહરીફ વરાયા 

કરંજપારડી : તા.૨૯  સુરત જિલ્લાનાં માંગરોલ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘનું ત્રિવાર્ષિક અધિવેશન અત્રેનાં ટીચર્સ સોસાયટીનાં સભાખંડમાં સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘનાં મહામંત્રી અરવિંદભાઈ ચૌધરીની અધ્યક્ષતામાં યોજવામાં આવ્યું હતું. પ્રારંભે બે મિનિટનું મૌન પાળી સૌને શાબ્દિક આવકાર આપવામાં આવ્યો હતો. સદર અધિવેશનમાં સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘનાં સલાહકાર સમિતિનાં કન્વીનર અનિલભાઈ ચૌધરી, સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક […]

Gujarat

સુરત ખાતે યોજાયેલ વાવ વિંગ્સ ફોર ડ્રીમ્સ દ્વારા કૌશિકા  બેસ્ટ સાયકલલિસ્ટ એવોર્ડ એનાયત

સુરત ખાતે યોજાપટેલનેયેલ વાવ વિંગ્સ ફોર ડ્રીમ્સનાં ડાયરેક્ટર મિસ પ્રીતિ જૈન બોડકિયા દ્વારા ત્રિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સાથ નિભાના સાથીયાનાં ટીવી એક્ટર દિપક વાઘેલા અને મિસ કોલકાતા એવાં ચિત્રા ચેટર્જી ખાસ ઉપસ્થિત રહ્યાં હતાં. એમનાં હસ્તે સુરત જિલ્લા પંચાયતમાં ચોર્યાસી તાલુકામાં પી.એસ.સી. ઇન્સ્ટ્રક્ટર તરીકે ફરજતાં ઓલપાડ તાલુકાનાં ટકારમા ગામનાં વતની કૌશિકા પટેલને […]

Gujarat

સાવરકુંડલાના એક અદના આદમી મર્યાદિત અને ટાંચા સંસાધનો સાથે વૃક્ષો વાવી હરિયાણી ક્રાંતિ કરતાં જોવા મળે છે

આમ ગણીએ તો સાંપ્રત ગ્લોબ વોર્મિંગે સમગ્ર હવામાનની પેટર્ન બદલી નાખી છે દિનપ્રતિદિન તાપમાનનો પારો ઊંચે ચડતો જોવા મળે છે. પશુ પક્ષી અને સમગ્ર માનવજાત આ અસહ્ય ગરમીથી ત્રાહીમામ પોકારી ગયા છે. જેનું મુખ્ય કારણ તો દિનપ્રતિદિન વૃક્ષોની ઘટતી સંખ્યા પણ ગણી શકાય. એવી પરિસ્થિતિમાં વ્યક્તિ વૃક્ષનું મહત્વ સમજે અને વધુ વધુમાં વૃક્ષ વાવે એવી […]

Entertainment

સલમાન ખાને ‘ધ બુલ’માં કામ કરવાની ના પાડી, કાર્તિક આર્યન સ્ટારર ફિલ્મ પણ બંધ

કરન જોહરે વર્ષ 2020માં મેગા બજેટ ઐતિહાસિક ડ્રામા ફિલ્મ તખ્તની જાહેરાત કરી હતી, પરંતુ આ ફિલ્મને પડતી મૂકવામાં આવી છે. હવે એવા અહેવાલ છે કે કરન જોહરની વધુ 2 ફિલ્મો સ્થગિત કરવામાં આવી છે. જે પૈકી પહેલી ફિલ્મ ‘ધ બુલ’ છે, જેમાં સલમાન ખાન મુખ્ય ભૂમિકામાં જોવા મળવાનો હતો, જ્યારે બીજી ફિલ્મ કાર્તિક આર્યન અભિનીત […]

Gujarat

ચાંદીપુરાના કેસોના પગલે પાલનપુર શહેરના અલગ અલગ વિસ્તારમાં ફોગિંગ કરી દવાનો છંટકાવ કરવામાં આવ્યો

બનાસકાંઠા જિલ્લામાં ચાંદીપુરા વાયરસને લઇ ગઈકાલે પુનાથી આવેલી ટીમે પાલનપુર સહીત આજુબાજુ વિસ્તારમાં સર્વે હાથ ધર્યો હતો. જે બાદ આજે પાલનપુર પાલિકા દ્વારા શહેરમાં ઠેર ઠેર જગ્યાએ એ દાવાનો છંટકાવ અને ફોગીંગની કામગીરી કરવામાં આવી છે. પાલનપુર નગરપાલિકા દ્વારા શહેરમાં ચાંદીપુરા વાયરસને લઈ ફોગિંગની કામગીરી કરી દવાનો છંટકાવ કરવામાં આવ્યો હતો. જેથી લોકોએ રાહત અનુભવી […]

Gujarat

ગબ્બર ખાતે નવા રંગરૂપ સાથે તૈયાર થઈ રહેલા પગથિયા નિર્માણનું કામ બંધ કરાયું; મેળો પરિપૂર્ણ થયા બાદ ફરી શરૂ થશે કાર્ય

શક્તિ ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ ઉપર આવેલું છે. અંબાજી મંદિરથી 3 કીમી દૂર ગબ્બર પર્વત મા અંબાનું મૂળ સ્થાનક છે. ગબ્બર ખાતે હાલના ચઢવા અને ઉતરવાના પગથિયા નાના-મોટા અને અલગ અલગ સાઈઝના હોવાથી માઈ ભક્તોને ચઢવા અને ઉતરવામાં વધારે તકલીફ પડતી હતી. વધુમાં અમુક પગથિયા તૂટી […]

Gujarat

યાત્રાધામ દ્વારકાની મધ્યમાં સ્થિત રાવળા તળાવ છલોછલ ભરાયુ

યાત્રાધામ દ્વારકામાં લગભગ એક સપ્તાહ સુધી અવિરત ભારે વરસાદે સ્થળ ત્યાં જળની સ્થિતિ સર્જી દિઘી હતી.રેકર્ડબ્રેક ગણાતા ચાલુ વર્ષના ભારે વરસાદના કારણે પંથકના તમામ નદી-નાળા છલોછલ થયા છે. દ્વારકા શહેરમાં તાજેતરના ભારે વરસાદને કારણે શહેરના પ્રાચીન કુંડો, તળાવ વગેરે વરસાદના નવા નીર સાથે છલકાઈ ગયા છે અને ધર્મનગરી વર્ષારાણીથી તરબોળ થઈ ગઈ છે ત્યારે દ્વારકા […]