શહેરમાં છેલ્લા ઘણા સમયથી સીટી બસ સેવા શરૂ કરવા તંત્ર દ્વારા તડા માર તૈયારીઓ કરવામાં આવી રહી છે, ત્યારે આગામી તા.14 ફેબ્રુઆરીના રોજ PM નરેન્દ્ર મોદીની વર્ચ્યુલ હાજરી તથા ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં પ્રથમ તબક્કામાં આઠ રૂટ પર સીટી બસ સેવા શરૂ કરવામાં આવશે. ભાવનગર સહિત આસપાસના ગામડાઓના લોકો […]
India
સુરત પોલીસે પશ્ચિમ બંગાળથી ઝડપી પાડ્યો, 2012માં કતારગામમાં હત્યા કરી હતી
કતારગામ પોલીસ સ્ટેશનમાં 14 વર્ષ પહેલાં નોંધાયેલા હત્યાના ગુનામાં નાસતા-ફરતા રીઢા આરોપીને ઝડપી પાડવામાં સુરત પોલીસની એલ.સી.બી. ઝોન-3ની ટીમને મોટી સફળતા મળી છે. પશ્ચિમ બંગાળના પશ્ચિમ મેદિનીપુર ખાતેથી આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. શું હતી સમગ્ર ઘટના? મળતી માહિતી પ્રમાણે, વર્ષ 2012માં કતારગામ નવી જી.આઈ.ડી.સી. ખાતે આવેલ એમ્બ્રોડરીના ખાતા નંબર 532-533માં […]
કડોદરામાં ₹10.73 લાખનો દારૂ-મુદ્દામાલ ઝડપાયો
કડોદરા GIDC પોલીસે પુઠ્ઠાની આડમાં લઈ જવાતો ₹10.73 લાખથી વધુનો વિદેશી દારૂ અને અન્ય મુદ્દામાલ ઝડપી પાડ્યો છે. આ કાર્યવાહીમાં બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે અન્ય બેને વોન્ટેડ જાહેર કરાયા છે પોલીસ સબ ઇન્સ્પેક્ટર એમ.એલ. રામાણી અને એ.એસ.આઈ. દીપક મહાલેને સંયુક્ત બાતમી મળી હતી કે સેલવાસથી મોટી માત્રામાં વિદેશી દારૂનો જથ્થો ચલથાણ મારફતે […]
ઉમરડાના દશરથસિંહ ચૌહાણ સેનામાંથી નિવૃત્ત થઈ વતન પરત
મૂળી તાલુકાના ઉમરડા ગામના દશરથસિંહ માનસંગભા ચૌહાણ ભારતીય સેનામાંથી નિવૃત્ત થઈ રવિવારે પોતાના વતન પરત ફર્યા હતા. વયમર્યાદાને કારણે નિવૃત્ત થયેલા દશરથસિંહનું ગ્રામજનો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. સ્થાનિકોએ તેમને ફૂલહાર પહેરાવી અને કુમકુમ તિલક કરી સન્માનિત કર્યા હતા, જેનાથી સમગ્ર વિસ્તારમાં હર્ષની લાગણી છવાઈ ગઈ હતી. દશરથસિંહ ચૌહાણ 17 વર્ષ પહેલાં ભારતીય સેનામાં […]
ચોટીલા પ્રાંત અધિકારીએ ખેડૂત ખાતેદાર પ્રમાણપત્ર આપ્યા
ચોટીલા પ્રાંત અધિકારી એચ.ટી. મકવાણા દ્વારા આજે ખેડૂત ખાતેદાર પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યા હતા. આ પ્રમાણપત્રો ચોટીલા અને મુળી તાલુકાના ચાર અરજદારોને આપવામાં આવ્યા હતા. પ્રમાણપત્ર મેળવનારાઓમાં ચોટીલા તાલુકાના દેવસર ગામના ઘનશ્યામભાઈ શાંતિલાલ કાચા અને શાંતિલાલ ગોકળભાઈ કાચા (બંને રહે. રાજકોટ)નો સમાવેશ થાય છે. આ ઉપરાંત, ચોટીલા તાલુકાના ચાણપા ગામના લીલાબેન તખતસંગ બારડ (રહે. ચાણપા) […]
ગિરનારની ગોદમાં ‘હર હર મહાદેવ’ના નાદ સાથે મિની કુંભનો પ્રારંભ
જૂનાગઢની પવિત્ર ગિરનાર તળેટીમાં ભવનાથ મહાદેવના સાંનિધ્યમાં દર વર્ષે પરંપરાગત રીતે ઊજવાતો મહાશિવરાત્રિનો મેળો આ વર્ષે ‘મિની કુંભ’ તરીકે આસ્થાભેર શરૂ થયો છે. આજે(11 જાન્યુઆરી) સવારે સાધુ-સંતો, મહંતો અને વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતિમાં ભવનાથ મહાદેવના શિખર પર 55 કિલોના મજબૂત ધજા દંડ પર ધર્મની ધજા ચડાવવામાં આવી હતી. શાસ્ત્રોક્ત વિધિ અને પૂજા-અર્ચના બાદ ‘હર […]
કલેક્ટર કેતન ઠક્કરે એક વર્ષમાં 100 ગામોની મુલાકાત લીધી
જામનગર જિલ્લા કલેક્ટર કેતન ઠક્કરે ગત તા.01-04-2025 થી 10-02-2026 સુધીના આશરે એક વર્ષના ટૂંકા ગાળામાં વહીવટી વ્યસ્તતા વચ્ચે પણ જનસેવાને પ્રાધાન્ય આપ્યું છે. આ સમયગાળા દરમિયાન તેમણે જિલ્લાના 100 જેટલા અંતરિયાળ ગામોની પ્રત્યક્ષ મુલાકાત લીધી હતી. કલેક્ટરની આ મુલાકાતો માત્ર વહીવટી નિરીક્ષણ પૂરતી મર્યાદિત ન રહેતા, ગ્રામજનોના પ્રશ્નોના નિરાકરણ અને સરકારી યોજનાઓના સીધા અમલીકરણનું સબળ […]
જામનગરમાં કચરા ગાડી હડફેટે માતા-પુત્રી ઘાયલ
જામનગરના નુરી ચોકડી પાસે વહેલી સવારે કચરા ગાડીની અડફેટે એક એક્ટિવા સ્કૂટર આવી ગયું હતું. આ અકસ્માતમાં સ્કૂટર પર સવાર માતા-પુત્રી ઘાયલ થયા હતા. જીજે 10 ઈ.ડી. 4291 નંબરના એક્ટિવા સ્કૂટરમાં ગીતાબેન યોગેશભાઈ અસવાર પોતાની પુત્રી સાથે નોકરી પર જઈ રહ્યા હતા. નુરી ચોકડી પાસેથી પસાર થતી વખતે જી.જે. 20 વાય 5274 નંબરની કચરા ગાડીના […]
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આપેલા ડિજિટલ ભારતના સંકલ્પને સાકાર કરતાં ગુજરાતમાં ડિજિટલ કનેક્ટિવિટી મિશન અને સ્ટ્રેટેજિક ઈનિશિએટિવ્ઝને સંગીન કરવાની નવી દિશા મળશે
મુખ્યમંત્રીશ્રી અને નાયબ મુખ્યમંત્રીશ્રીની ડિસેમ્બર-૨૦૨૫માં સ્ટારલિંક ઓપરેશન સ્પેસેક્સના વાઈસ પ્રેસિડેન્ટ સુશ્રી લોરેન ડ્રેયર સાથે યોજાયેલી પ્રારંભિક બેઠકની ફલશ્રુતિ પાયલોટ ઈનિશિએટિવ્ઝ અન્વયે- રાજ્યમાં ઓછું ટેલિકોમ નેટવર્ક અને કનેક્ટિવિટીની સમસ્યા ધરાવતા અંતરિયાળ અને આદિજાતી વિસ્તારોને ઈ-ગવર્નન્સ ફેસીલીટી કોમન -સર્વિસ સેન્ટરથી સાંકળી લઈને સરકારની સેવાઓ ઝડપી અને સરળતાએ પહોંચાડવાનું આયોજન એસ્પિરેશનલ ડિસ્ટ્રીક્ટ સહિતના ટ્રાયબલ વિસ્તારોમાં રિલાયેબલ ડિજિટલ સર્વિસ […]
શહેરી વિકાસ વર્ષમાં ગુજરાત બન્યું ટકાઉ શહેરી આયોજન અને વિકાસનું મૉડલ
રાજ્યમાં શહેરી સ્વચ્છતા અને કચરા વ્યવસ્થાપન માટે ૨,૭૫૬ કરોડથી વધુના ખર્ચે ૧૮૨૩થી વધુ પ્રોજેક્ટ્સને મંજૂરી ગુજરાત સરકારે ‘અર્નિંગ વેલ, લિવિંગ વેલ’ના સંકલ્પ હેઠળ ગુજરાતના શહેરોને શ્રેષ્ઠ સુવિધાયુક્ત બનાવવા તેમજ નાગરિકોને ઉચ્ચ ગુણવત્તાયુક્ત જીવન પ્રદાન કરવાના ઉદ્દેશ સાથે વર્ષ ૨૦૨૫ને ‘શહેરી વિકાસ વર્ષ’ જાહેર કર્યું છે. શહેરી વિકાસ વર્ષ ૨૦૨૫ અંતર્ગત રાજ્ય સરકાર ટકાઉ શહેરી આયોજન […]










