ગોંડલની સિવિલ હોસ્પિટલ પાસે આજે સવારે એક ચોંકાવનારી ઘટના બની હતી. નશાની હાલતમાં આવેલા એક અજાણ્યા શખ્સે હોસ્પિટલ બહાર ઉભેલા એક આઈસર ટ્રકને ચાલુ કરી ભગાવવાનો પ્રયાસ કર્યો હતો. આ ઘટનામાં હોસ્પિટલની દીવાલ ધરાશાયી થઈ હતી અને અનેક વાહનોને ભારે નુકસાન થયું હતું. મળતી માહિતી મુજબ, GJ-15-X-1440 નંબરનો આઈસર ટ્રક સિવિલ હોસ્પિટલની સામે ઉભો હતો, […]
India
જસદણના આલણ સાગર તળાવમાં 4 કિશોર ડૂબ્યાં
રાજકોટ જિલ્લાના જસદણ પાસે આવેલા બાખલવડના આલણ સાગર તળાવમાં રવિવારે નાહવા પડેલા 4 કિશોરોના ડૂબી જવાથી કરુણ મોત નીપજ્યા છે. ફાયર બ્રિગેડ અને સ્થાનિક તરવૈયાઓની ભારે જહેમત બાદ ચારેય બાળકોના મૃતદેહ શોધી કાઢવામાં આવ્યા છે. આ હૃદયદ્રાવક ઘટનાને પગલે સમગ્ર જસદણ પંથકમાં ગમગીની છવાઈ ગઈ છે. રવિવારની રજા જીવલેણ સાબિત થઈ રવિવારની રજા હોવાથી 4 […]
રાજકોટના 16 વોર્ડમાં મતદાન ઘટતા નેતાઓ ઉવાચ: વોર્ડ નં.4 અને 11માં ગત ચૂંટણી કરતાં વધુ મતદાન થયું
રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીના જંગમાં આ વખતે મતોનું ગણિત અત્યંત ગૂંચવાડાભર્યું રહ્યું છે. કુલ મતદારોની સંખ્યામાં 1,07,439નો ઘટાડો થયો હોવા છતાં, કુલ મતદાનની ટકાવારી 50.75% થી વધીને 51.18% થઈ છે. પરંતુ આ આંકડાકીય માયાજાળ પાછળની વાસ્તવિકતા એ છે કે શહેરના 18 પૈકી 16 વોર્ડમાં વાસ્તવિક મતદાન કરનારાઓની સંખ્યામાં મોટો ઘટાડો નોંધાયો છે, જે રાજકીય પક્ષો માટે […]
પાંજરાપોળમાં બાળકોના હાથે ગાયોને 200 કીલો લાડવા, રોટલી તેમજ ઘાસ સહિતનું વિતરણ કરાયું
જામનગરમાં કે. ડી. શેઠ ઉપાશ્રયના 22 વર્ષ પૂર્ણ થઈ 23મા વર્ષના પ્રવેશ ગોંડલ સંપ્રદાયના જશ ઝવેર સમય પ્રભા દિવ્ય ગુરૂણીના શિષ્ય પ.પૂ. હર્ષાબાઈ સ્વામીની પુણ્યતિથિ નિમિતે પ.પૂ. મંજુલાબાઈ સ્વામીના કાલધર્મ પામતા તેઓને શ્રદ્ધાંજલિ સ્વરૂપ પ.પૂ. તપસ્વીરત્ન વિશાખાબાઈ સ્વામી, પ.પૂ. કુંદનબાઈ સ્વામી, પ.પૂ. માલતીબાઇ સ્વામી આદિ થાણા 2 તેમજ પ.પૂ. હંસાબાઈ સ્વામી આદિ થાણા 2 પ.પૂ. […]
જામનગરમાં ફ્લેટમાં આગ, 55 વર્ષીય પ્રૌઢનું મૃત્યુ
જામનગરના પંચવટી સોસાયટી વિસ્તારમાં આવેલા જાસોલિયા એપાર્ટમેન્ટના બીજા માળે આજે વહેલી સવારે આગ લાગી હતી. આ દુર્ઘટનામાં ફ્લેટમાં એકલા રહેતા 55 વર્ષીય પ્રૌઢ ગોવર્ધનભાઈનું દાઝી જવાથી મૃત્યુ થયું હતું. આગની જાણ થતાં જ જામનગર ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. ફ્લેટનો દરવાજો અંદરથી બંધ હોવાથી તેને તોડીને ફાયરકર્મીઓ અંદર પ્રવેશ્યા હતા. બે ફાયર ટેન્ડરની […]
પાલનપુરમાં મુંબઈના ઉદ્યોગપતિ સમાજસેવી રાજીવ મહેતાનું બનાસ રત્ન એવોર્ડથી સન્માન
પાલનપુરમાં માનવતા અને સેવા ભાવનાનો ગૌરવસભર ક્ષણ સર્જાયો હતો, જ્યાં મુંબઈ સ્થિત ઉદ્યોગપતિ રાજીવ મહેતાને તેમની નિસ્વાર્થ સમાજસેવા બદલ પ્રતિષ્ઠિત બનાસ રત્ન એવોર્ડ 2025-26થી સન્માનિત કર્યા હતા. કોરોના કાળમાં હજારો લોકોની મદદથી તેઓ સેવા અને સંવેદનાનો જીવંત ઉદાહરણ બન્યા હતા. પાલનપુરમાં માનવતા અને સેવા ભાવનાનો ગૌરવસભર ક્ષણ સર્જાઈ હતી. જ્યાં પાલનપુરના પનોતા પુત્ર અને મુંબઈ […]
ડીસા નજીક બનાસ નદી કિનારે યુવકનો મૃતદેહ મળ્યો
ડીસા તાલુકાના માલગઢથી ડીસા તરફ જતા રસ્તા પર બનાસ નદીના કિનારે ગટરના પાણીમાંથી એક અજાણ્યા યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો. મૃતદેહ પાણીમાં ફૂલી ગયેલો અને દુર્ગંધ આવતી હોવાથી સ્થાનિકોએ તરત જ ફાયર-ફાઇટર ટીમ અને પોલીસને જાણ કરી હતી માહિતી મળતા જ ડીસા ફાયર-ફાઇટર ટીમ અને સ્થાનિક પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. ટીમે મૃતદેહને પાણીમાંથી બહાર […]
લોકશાહીના મહાપર્વે રાધનપુરમાં જનઉત્સાહ: રાધનપુરના ધારાસભ્ય લવિંગજી ઠાકોરે લાઈનમાં ઉભા રહી મતદાન કરી આપી પ્રેરણા
લોકશાહીના મહાપર્વે રાધનપુરમાં જનઉત્સાહ: રાધનપુરના ધારાસભ્ય લવિંગજી ઠાકોરે લાઈનમાં ઉભા રહી મતદાન કરી આપી પ્રેરણા રાધનપુર ધારાસભ્ય લવિંગજી ઠાકોર પોતાના માદરે વદન પરસુંદ ગામે પ્રાથમિક શાળાના મતદાન મથકે પહોંચી કર્યું મતદાન પાટણ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને લોકશાહીના મહાપર્વનો ઉમંગ સર્વત્ર છવાયો છે. રાધનપુર વિસ્તારમાં પણ મતદારોમાં ઉત્સાહભેર મતદાન થતું જોવા મળી રહ્યું છે. આ […]
લોકશાહીનો અનોખું પર્વ: સમીના બાસ્પા ગામે લગ્ન વિધિ પહેલા દુલ્હને કર્યું મતદાન
લોકશાહીનો અનોખું પર્વ: સમીના બાસ્પા ગામે લગ્ન વિધિ પહેલા દુલ્હને કર્યું મતદાન પાટણ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને લોકશાહીના પર્વનો ઉત્સાહ સર્વત્ર જોવા મળી રહ્યો છે. સમી તાલુકાના બાસ્પા ગામે આ ઉત્સવ દરમિયાન એક અનોખું અને પ્રેરણાદાયક દૃશ્ય સામે આવ્યું, જ્યાં એક દુલ્હને લગ્ન વિધિઓ વચ્ચે પણ પોતાના મતાધિકારને પ્રાથમિકતા આપીને જાગૃત નાગરિકતાનું ઉત્તમ ઉદાહરણ […]
વીરપુર જામકંડોરણા પંથકમાંથી વીજ વાયરની ચોરી કરતી આંતરરાજ્ય ગેંગના 6 સાગરિતની ધરપકડ
વિરપુર-જામકંડોરણા પંથકમાં ચાલુ વીજલાઇનના વાયરની ચોરી કરી બારોબાર વેચી મારવાનું કારસ્તાન કરતી આંતરરાજ્ય ટોળકીના 6 સાગરિતની ગ્રામ્ય એલસીબીએ ધરપકડ કરી છે અને તેમની પાસેથી 15.27 લાખનો મુદ્દામાલ જપ્ત કરી કાર્યવાહી હાથ ધરી છે. એલસીબીની તપાસમાં ખુલવા પામ્યું હતું કે રાજસ્થાનની ગેંગ પાયલોટિંગ કરતી અને ટોળકી જ્યારે વાયર ચોરીને અંજામ આપે પછી વાયરને સગેવગે કરવાનું કામ […]










