Gujarat

ઊનાના મોઠા પ્રા.શાળામાં શહીદ દિવસ સંદર્ભે પ્રવચન કાર્યક્રમ યોજાયો. ‘

ઊનાના મોઠા પ્રા.શાળામાં આર એસ એસ ભાજપના અગ્રણી તથા શિક્ષક સ્ટાફની ઉપસ્થિતમાં શહીદ દિવસ સંદર્ભે પ્રવચન કાર્યક્રમ યોજયો હતો. જેમાં વિદ્યાર્થીઓને ભગતસિંહ, સુખદેવ અને રાજગુરૂના જીવનનો પરીચય કરાવ્યો હતો…

.શાળામાં.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *