સાંતલપુરના આંતરનેશ આંગણવાડી કાર્યકરો દ્વારા સ્તનપાન અને વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો… સ્તનપાન જાગૃતિ માટે કાર્યકરો દ્વારા અવરનેશ કાર્યક્રમ યોજાયો.. પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના આંતરનેસ ગામ ખાતે આવેલ આંગણવાડી કેન્દ્રમાં મહિલા સરપંચ મોરવાડિયા સંતોકબેન, મહિલા સભ્ય રાઉમાં હલીમાબેન ભિખુજી,શેખ સોનબાઈ ઇસ્માઇલ,શિક્ષિકા બહેન ખેર કૈલાશબેન,વ્યાસ આયુષીબેન,પટેલ મનવીબેન સહિત ગામની મહિલાઓ આંગણવાડી કેન્દ્રમાં ઉપસ્થિત રહી હતી. આંગણવાડી કાર્યકર સાધુ […]
Author: Admin
કુકાવાવ તાલુકાના જીથુડી ગામે તારીખ 14 / 8 / 2024 ના રોજ જીથુડી ગ્રામ પંચાયત તેમજ જીથુડી પ્રાથમિક શાળા ના સહયોગથી અનુ સૂચિત જાતીના મોક્ષ ધામ ખાતે વૃક્ષા રોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું
પ્રેસ નોટ… અમરેલી…. કુકાવાવ તાલુકાના જીથુડી ગામે તારીખ 14 / 8 / 2024 ના રોજ જીથુડી ગ્રામ પંચાયત તેમજ જીથુડી પ્રાથમિક શાળા ના સહયોગથી અનુ સૂચિત જાતીના મોક્ષ ધામ ખાતે વૃક્ષા રોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી દ્વારા શરૂ કરેલ એક. પેડ. માં. કે. નામ જન અભિયાન અંતર્ગત તારીખ 24 સપ્ટેમ્બર […]
બજરંગ દળ અમરેલી જિલ્લા ૧૪. ઓગસ્ટના અખંડ ભારત સંકલ્પ દિવસ મનાવશે
બજરંગ દળ અમરેલી જિલ્લા ૧૪. ઓગસ્ટના અખંડ ભારત સંકલ્પ દિવસ મનાવશે// //બજરંગ દળ ના યુવાનો અખડ ભારત નો સંકલ્પ કરશે// // વિદુર ડાબસરા અને વિજયભાઈ દેસાઈ ના માર્ગદર્શન માં જિલ્લા ભર માં આયોજન// //અમરેલી માં સમર્થ વ્યાયમ મંદિર અને બજરંગ દળ મશાલ રેલી રાત્રિ સમગ્ર શહેર માં ફરશે // બજરંગ દળ દ્વારા જિલ્લા વિશ્વ હિન્દુ […]
મોટી કુકાવાવ મુકામે સ્વાતંત્ર્યતા પર્વ ના ભાગરૂપે ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ…
મોટી કુકાવાવ મુકામે સ્વાતંત્ર્યતા પર્વ ના ભાગરૂપે ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ… મોટી કુકાવાવ મુકામે આજરોજ સાંજના પાંચ કલાકે ભવ્ય તિરંગા યાત્રા નું આયોજન કરવામાં આવેલ હતું આ તિરંગા યાત્રામાં કુંકાવાવ વડીયા તાલુકા ના ગામો ના સરપંચો સાથે સરકારી વિવિધ ડિપાર્ટમેન્ટ ના કર્મચારીઓ અધિકારીઓ ની હાજરી રહેલ ત્યારે કુંકાવાવ સરપંચ સંજયભાઈ લાખાણી, તાલુકા ભાજપ પ્રમુખ ગોપાલભાઈ […]
પત્રકાર એકતા પરિષદ ની કડી તાલુકા કારોબારી સમિતી ની રચના કરાઈ.. સર્વ સંમતિથી હોદ્દેદારો નિમાયા..
પત્રકાર એકતા પરિષદ ની કડી તાલુકા કારોબારી સમિતી ની રચના કરાઈ.. સર્વ સંમતિથી હોદ્દેદારો નિમાયા.. ગુજરાત રાજ્ય પત્રકાર એકતા પરિષદ ની સમગ્ર ગુજરાત રાજ્યમાં ૩૩ જિલ્લા અને 252 તાલુકા ઓની કારોબારી ની રચના કરવામાં આવી છે.ત્યારે કેટલાક વિસ્તારોમાં બાકી હોવાથી તેની કારોબારી સમિતી ની રચના કરવામાં આવી રહી છે ત્યારે મહેસાણા જિલ્લાના કડી તાલુકાની ખાતે […]
વાત્રક નદીના કિનારે આવેલું અમદાવાદથી ૫૦ કિ.મી.ના અંતરે આવેલા ખેડા જીલ્લાનું ગામ. ગુજરાતના બીજા ગામોની માફક ખાસ ઉપલબ્ધી વિનાનું સામાન્ય ગામ.છતાં ત્રણ કારણોસર બીજા ગામ કરતા વધુ મહત્વ ધરાવે છે.
સમજથી ક્યાંય ઉપર શ્રદ્ધા રહેલી છે- રેખા પટેલ (ડેલાવર) રઢુ, વાત્રક નદીના કિનારે આવેલું અમદાવાદથી ૫૦ કિ.મી.ના અંતરે આવેલા ખેડા જીલ્લાનું ગામ. ગુજરાતના બીજા ગામોની માફક ખાસ ઉપલબ્ધી વિનાનું સામાન્ય ગામ.છતાં ત્રણ કારણોસર બીજા ગામ કરતા વધુ મહત્વ ધરાવે છે. નડિયાદના સંતરામ મહારાજની સાત ગાદી માં એક ગાદી રઢુમાં આવેલી છે. બીજી ઓળખ ગુજરાતના મૂક સેવક તરીકે જાણીતા સ્વતંત્રસેનાની […]
શાસ્ત્રી બની મારા જીવનનો આ એક મહત્વપૂર્ણ તબક્કો હતો લગભગ 20 વર્ષ પહેલા મેં અમુક વાર્તાઓ લખી હતી શરૂઆત કરી
હું દેસાઈ માનસી અને હવે દેસાઈ માનસી શાસ્ત્રી બની મારા જીવનનો આ એક મહત્વપૂર્ણ તબક્કો હતો લગભગ 20 વર્ષ પહેલા મેં અમુક વાર્તાઓ લખી હતી શરૂઆત કરી વાર્તાઓ થી અને મેં સૌ પ્રથમ 2015માં સુરત ની પ્રસિદ્ધ કોલેજ એમ ટી બી માં હું ગઈ હતી મારી મમ્મી સાથે એક શોર્ટ ફિલ્મ બનાવવાના વિચાર સાથે અને […]
વિસાવદર ગાઠાણી સાર્વજનિક જૈન હોસ્પિટલ અને લાયન્સ ક્લબ વિસાવદરના સંયુક્ત ઉપક્રમે મેડિકલ કેમ્પ સંપન્ન
વિસાવદર ગાઠાણી સાર્વજનિક જૈન હોસ્પિટલ અને લાયન્સ ક્લબ વિસાવદરના સંયુક્ત ઉપક્રમે મેડિકલ કેમ્પ સંપન્ન આજ તા.૧૧-૮- ૨૦૨૪ ના રોજ વિસાવદર ગાઠાણી સાર્વજનિક જૈન હોસ્પિટલ તથા લાયન્સ ક્લબ વિસાવદરના સંયુક્ત ઉપક્રમે આગમ દિવાકર પૂ.જનકમુનિ મ.સા.ની ૯૨ મી જન્મ જયંતિ અને શાસ્ત્ર વિશારદ પૂ. મનોહરમુનિ મ.સા.ના અંતરિક્ષના આશિર્વાદ સાથે નિ:શૂલ્ક નેત્રયજ્ઞ તથા ઓર્થોપેડિક કેમ્પનું આયોજન કરવામાં આવેલ. […]
ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી, તારાપુર તાલુકા શાખા શ્રીમતી હંસાબેન હીરાલાલ રેડ ક્રોસ ભવન એન્ડ બ્લડ સેંટર દ્વારા વાર્ષિક સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું
ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી, તારાપુર તાલુકા શાખા શ્રીમતી હંસાબેન હીરાલાલ રેડ ક્રોસ ભવન એન્ડ બ્લડ સેંટર દ્વારા વાર્ષિક સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું આણંદ તારીખ-૧૦/૦૮/૨૦૨૪ શનિવારે ઈન્ડિયન રેડ ક્રોસ સોસાયટી તારાપુર તાલુકા શાખા, શ્રીમતી હંસાબેન હીરાલાલ રેડ ક્રોસ ભવન અને બ્લડ સેંટર દ્વારા વાર્ષીક સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું.જેમા રેડ ક્રોસની માનવતાવાદી આરોગ્યલક્ષી સેવાઓ શરૂ […]
સત્સંગ શિક્ષા પરિષદ- ગાંધીનગર સંચાલિત શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ; લાઠીદડમાં રક્તદાન શિબિર”નું આયોજન
સત્સંગ શિક્ષા પરિષદ- ગાંધીનગર સંચાલિત શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ; લાઠીદડમાં રક્તદાન શિબિર”નું આયોજન સત્સંગ શિક્ષા પરિષદ- ગાંધીનગર સંચાલિત શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ; લાઠીદડમાં આજરોજ તારીખ 10/ 8/ 2024 ને શનિવારના રોજ સંસ્થાના આદ્યસ્થાપક અક્ષરનિવાસી પરમ પૂજ્ય ગુરુજી પુરાણી સ્વામીશ્રી નારાયણપ્રિયદાસજીની પૂણ્યસ્મૃતિ નિમિત્તે શાળામાં “રક્તદાન શિબિર”નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં લાઠીદડ; સમઢીયાળા નંબર 1; કારિયાણી ગામના ગ્રામજનોએ […]










