नाथद्वारामें प्रभु श्रीनाथजीकी हवेलीमें नंद उत्सव मना बडी धूमधामसे सी । वी। जोशी विसावदर पुष्टिमार्गीय प्रधान पीठ प्रभु श्रीनाथजीकी हवेलीमें श्रीजी प्रभुके 5190 वे जन्म महोत्सवके अवसर पर नंद महोत्सव बड़ी धूमधामसे मनाया गया। इस अवसर पर तिलकायत गो.ति.108 श्रीराकेशजी (श्रीइंद्रदमनजी) महाराजश्री एवं गो.चि.105 श्रीविशालबावा व गो.चि.105 श्रीलालबावाने मंगला दर्शनमें श्रीजी प्रभु एवं श्रीलाडलेलाल प्रभुके […]
Author: Admin
દાહોદ જિલ્લામાં ભારે વરસાદનાં પગલે જિલ્લાનાં અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજતા પ્રભારી મંત્રી શ્રી ડો કુબેરભાઇ ડિંડોર
દાહોદ જિલ્લામાં ભારે વરસાદનાં પગલે જિલ્લાનાં અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજતા પ્રભારી મંત્રી શ્રી ડો કુબેરભાઇ ડિંડોર અધિકારીઓ અને કર્મચારીઓએ વરસાદી માહોલમાં રાહત બચાવની કરેલ કામગીરીની વિગતો મેળવતા પ્રભારી મંત્રી શ્રી ડો કુબેરભાઇ ડિંડોર ૦૦ *આગોતરા આયોજનને લીધે જાનહાનિ ટળી, છતાં અસરગ્રસ્તોની વહારે તંત્રનાં અધિકારીઓને ત્વરીત કામગીરી માટે સતત કાર્યરત રહેવા જણાવતા પ્રભારી મંત્રી શ્રી […]
તાલુકા ફરિયાદ નિવારણ કાર્યક્રમ રદ થતાં અરજદારો હેરાન થયા.
તાલુકા ફરિયાદ નિવારણ કાર્યક્રમ રદ થતાં અરજદારો હેરાન થયા. ગુજરાત સરકાર દ્વારા સ્વાગત કાર્યક્રમ અંતર્ગત તાલુકા ફરિયાદ નિવારણ કાર્યક્રમ દર મહિને યોજાય છે. લોકોને પોતાના પ્રશ્નો ને લઈને ગાંધીનગર સુધી ધક્કો ન ખાવો પડે તે માટે તાલુકા ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાય છે. ઓગસ્ટ મહિનાનો તાલુકા ફરિયાદ નિવારણ કાર્યક્રમ 28/08/2024 ના રોજ યોજાવાનો હતો. પરંતુ વરસાદના […]
સાવરકુંડલામાં હિન્દુયુવાસંગઠન દ્વારા ૧૦૮ કાનુડા સાથે ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી
સાવરકુંડલામાં હિન્દુયુવાસંગઠન દ્વારા ૧૦૮ કાનુડા સાથે ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી સાવરકુંડલા તાલુકા માં જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે સાવરકુંડલામાં ભવ્ય શોભાયાત્રા એ સાવરકુંડલા શહેરને રંગીન બનાવ્યું હતું. આ સમગ્ર કાર્યક્રમ ને વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગદળ પ્રેરિત હિન્દુ યુવા સંગઠન ના યુવાનોએ આ આયોજનને સફળ બનાવ્યું હતું. જેમાં શાહી ટ્રેક્ટર, રજવાડી રથ, ડીજે, નાસિક ઢોલ […]
બાબરા તાલુકાના યુવા પત્રકાર હાર્દિક તળાવીયાનો આજે જન્મદિવસ.
બાબરા તાલુકાના યુવા પત્રકાર હાર્દિક તળાવીયાનો આજે જન્મદિવસ…. બાબરા શહેરમાં બોવ નાની ઉંમરે પત્રકાર ક્ષેત્રે જોડાયને બાબરા શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારના પડતર પ્રશ્નોને વાચા આપી બાબરા શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારનાં લોકોમાં સારી એવી લોક સાહના મેળવી છે ત્યારે આજ રોજ તેનો જન્મદિવસ છે ત્યારે રાજકીય આગેવાનો તેમજ અધિકારીઓ અને સ્થાનિક લોકો અને મિત્રવર્તુળ દ્રારા તેનાં […]
ધારાસભ્ય શ્રી કનૈયાલાલ કિશોરીજીએ તણછિયા ચોકડી પર વરસાદને કારણે ધોવાઈને બેસી ગયેલા રોડ કે જે પોલીસ વિભાગ દ્રારા સલામતીના ભાગ રૂપે બંધ કરાયો હતો તેની મુલાકાત લઈ આગામી વ્યવસ્થા માટે જેતે વિભાગ ના અધિકારી શ્રીઓને યોગ્ય સુચના આપી
ધારાસભ્ય શ્રી કનૈયાલાલ કિશોરીજીએ તણછિયા ચોકડી પર વરસાદને કારણે ધોવાઈને બેસી ગયેલા રોડ કે જે પોલીસ વિભાગ દ્રારા સલામતીના ભાગ રૂપે બંધ કરાયો હતો તેની મુલાકાત લઈ આગામી વ્યવસ્થા માટે જેતે વિભાગ ના અધિકારી શ્રીઓને યોગ્ય સુચના આપી રિપોર્ટર :-ઝેની શેખ
આજ રોજ દાહોદ ધારાસભ્ય શ્રી કનૈયાલાલ કિશોરી દ્વારા કોટડા ખુર્દ ગામ માં વિધવા બહેનો નું કાચા મકાન વધુ વરસાદ ને કારણે પડી જતાં સ્થળ પર જઈને જે તે વિભાગના અધિકારીઓને ત્વરિત સહાય મંજુર કરવા સુચનો કર્યા
આજ રોજ દાહોદ ધારાસભ્ય શ્રી કનૈયાલાલ કિશોરી દ્વારા કોટડા ખુર્દ ગામ માં વિધવા બહેનો નું કાચા મકાન વધુ વરસાદ ને કારણે પડી જતાં સ્થળ પર જઈને જે તે વિભાગના અધિકારીઓને ત્વરિત સહાય મંજુર કરવા સુચનો કર્યા રિપોર્ટર :-ઝેની શેખ
સાવરકુંડલા દાનબાપુની જગ્યા ખાતે જન્માષ્ટમીની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી.
સાવરકુંડલા દાનબાપુની જગ્યા ખાતે જન્માષ્ટમીની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી. યુવાનો દ્વારા મટકીફોડ, કૃષ્ણ જન્મોત્સવ, સત્સંગ, મહાપ્રસાદ, હિંડોળા દર્શન વગેરે કાર્યક્રમો યોજાયા. સાવરકુંડલા શહેરની મધ્યમાં ઝીંઝુડા ગેઈટ ખાતે આવેલ સુપ્રસિધ્ધ શ્રીદાનબાપુ જગ્યા ખાતે દરવર્ષની જેમ આવર્ષે પણ જગ્યાના મહંત પૂજ્ય બાપલુબાપુ ખાચરની અધ્યક્ષતામાં જન્માષ્ટમીના પવિત્ર તહેવાર નિમિત્તે ધૂન, ભજન, કીર્તન, મહાપ્રસાદ તથા રાત્રે 12 કલાકે શ્રીકૃષ્ણ […]
ભારે વરસાદની પરિસ્થિતિને પગલે દાહોદ જિલ્લાના પ્રભારી સચિવ શ્રી રાજકુમાર બેનીવાલ પાટાડુંગરી ડેમની મુલાકાત લઈ સ્થિતિની સમીક્ષા કરી
ભારે વરસાદની પરિસ્થિતિને પગલે દાહોદ જિલ્લાના પ્રભારી સચિવ શ્રી રાજકુમાર બેનીવાલ પાટાડુંગરી ડેમની મુલાકાત લઈ સ્થિતિની સમીક્ષા કરી દાહોદ:- ભારે વરસાદની પરિસ્થિતિને પગલે આજે દાહોદ જિલ્લાના પ્રભારી સચિવ શ્રી રાજકુમાર બેનીવાલ પાટાડુંગરી ડેમની મુલાકાત કરી સ્થિતિની સૂક્ષ્મ સમીક્ષા કરી હતી. ઉપરવાસમાં પડેલા વરસાદ સહિતની ડેમમાં થઈ રહેલી પાણીની આવક અને પાણીના જથ્થા સહિતની વિગતોની વિસ્તૃત […]
ભરૂચ જિલ્લાના અને વાલિયા તાલુકાના ગામે ગામ જન્માષ્ટમી નિમિતે માટલી ફોડવાનો કાર્યક્રમ યોજાયો હતો
તારીખ 26:8:2024:અને સોમવારનાં રોજ ભરૂચ જિલ્લાના અને વાલિયા તાલુકાના ગામે ગામ જન્માષ્ટમી નિમિતે માટલી ફોડવાનો કાર્યક્રમ યોજાયો હતો તેમજ વાલિયા તાલુકાના સોડગામ મુકામે પણ જન્માષ્ટમી પર્વ પર ઘરે ઘરે જયને શ્રી કૃષ્ણ ભગવાનની પૂજા અર્ચના કરવામાં આવી હતી સુખ સમૃદ્ધિ મેળવવા માટે જન્માષ્ટમી પર પીળા ચંદન અથવા કેસરમાં ગુલાબજળ મિક્સ કરીને માથાપર તિલક લગાવો આવું […]










