*ધારાસભ્ય ચૈતર વસાવાએ ગંભીર આક્ષેપો લગાવ્યા હતા.* *ધારાસભ્ય એ છોટાઉદેપુર નગર પાલિકામાં આમ આદમી પાર્ટીનું બોર્ડ બનશે તેમ કહ્યું હતું* આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય અને આદિવાસી નેતા ચૈતર વસાવાએ છોટાઉદેપુર નગર પાલિકાની ચૂંટણી લઈને આમ આદમી પાર્ટીના અલગ અલગ વોર્ડમાં ઉભા રહેલ 12 ઉમેદવારો માટે પ્રચાર હાથ ધર્યો હતો. અને ધારાસભ્ય ચૈતર વસાવાએ છોટાઉદેપુર […]
Author: JKJGS
છોટાઉદેપુર નગરપાલિકાની ચૂંટણીને લઈને પ્રચારનો ધમધમાટ જોવા મળી રહ્યો છે, નગરપાલિકાની ચૂંટણીને લઈને ભાજપના સાંસદ ધારાસભ્ય દ્વારા નગરમાં પ્રચાર હાથ ધરાયો હતો
છોટાઉદેપુર નગરપાલિકાની ચૂંટણીને લઈને હવે ગણતરીના દિવસો બાકી છે. દિવસેને દિવસે નગરમાં માહોલ ગરમાઈ રહ્યો છે. ત્યારે છોટાઉદેપુર નગરમાં લોકસભાના સાંસદ જશુભાઈ રાઠવા, ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા, પૂર્વ મંત્રી અને પૂર્વ સાંસદ નારણભાઈ રાઠવા સહિતના ભાજપના હોદ્દેદારો અને કાર્યકર્તાઓએ નગરપાલિકાની ચૂંટણીને લઈને નગરમાં પ્રચાર હાથ ધર્યો હતો. છોટાઉદેપુર નગરપાલિકાની ચૂંટણીને લઈને ભાજપના 20 ઉમેદવારો મેદાનમાં છે. […]
છોટાઉદેપુર નગરપાલિકાની ચૂંટણીને લઈને કોંગ્રેસનો પ્રચાર પૂરજોશમાં નગરના અલગ અલગ વોર્ડમાં કોંગ્રેસના આગેવાનોને હોદ્દેદારો દ્વારા પ્રચાર હાથ ધરાયો હતો
છોટાઉદેપુર નગરપાલિકાની ચૂંટણી જેમ નજીક આવી રહી છે. તેમ તેમ છોટાઉદેપુર નગરનું રાજકારણ ગરમાઈ રહ્યું છે. ત્યારે છોટાઉદેપુર નગરમાં કોંગ્રેસના અલગ અલગ વોર્ડમાં ઉમેદવારો ઊભા રહ્યા છે. ત્યારે કોંગ્રેસનો પ્રચાર પણ પૂર જોશમાં ચાલી રહ્યો છે. કોંગ્રેસના છોટાઉદેપુર નગરપાલિકાના પ્રભારી ભીખાભાઈ રબારી અને કોંગ્રેસ નેતા પ્રોફેસર અર્જુન રાઠવા ની આગેવાનીમાં નગરના અલગ અલગ વોર્ડમાં કોંગ્રેસના […]
સાવરકુંડલા ખાતે આવેલ માર્કેટયાર્ડમાં નવા ઘઉંની આવક
હરરાજીમાં મુહુર્તના રૂા ૯૦૨/- પ્રતિમણના ભાવ બોલાયા.. ખેડુતો તથા વેપારીઓને મોં મોઠું કરાવતા ચેરમેનશ્રી દિપકભાઇ માલાણી તથા સ્ટાફગણ… નવા ટુકડા ઘઉંની અંદાજીત આવક સિતેર મણ. આજરોજ સાવરકુંડલા માર્કેટયાર્ડમાં સિઝનના નવા ઘઉની આવક થતાં નવા ઘઉંની ખરીદીના શ્રીગણેશ થયાં ગાધકડા ગામના ખેડુત ભરતભાઇ બાલુભાઇ સાવલીયાએ મે.વૃજલાલ પોપટલાલ એન્ડ કું.ના કમીશનમાં વેચવા માટે આવેલ. સિઝનના નવા ઘઉંની […]
ચલાલામાં ગાયત્રી પરિવાર દ્વારા ૨૭૫મો નેત્રયજ્ઞ, દંતયજ્ઞ કેમ્પ યોજાયો
૧૨૪ દર્દીઓ નેત્રયજ્ઞ, દંતયજ્ઞ, સારવાર કેમ્પનો લાભ લીધોપૈકી ૨૮ દર્દીઓને ફેકોમશીન દ્વારા વિનામૂલ્યે ઓપરેશન કરાયા અવિરત સેવાકાર્યો કરનાર યુગ નિર્માણ ગાયત્રી પરિવાર ટ્રસ્ટ ચલાલા દ્વારા તાજેતરમાં ૨૭૫ મો વિનામૂલ્યે નેત્રયજ્ઞ, દંતયજ્ઞ તથા સર્વરોગ કેમ્પ યોજાયો હતો. જેમાં શ્રી રણછોડદાસજીબાપુ ચેરીટેબલ હોસ્પિટલ, જીલ્લા અંધત્વ નિવારણ સમિતિ અમરેલી, નિયામક શ્રી આયુષ – ગાંધીનગર તથા આયુર્વેદ લાખા જીલ્લા […]
શ્રી વિદ્યાગુરુ ફાઉન્ડેશન સંચાલિત શ્રી પન્ના નાયક ફ્રી પેડ પ્રોજેક્ટ દ્વારા માસિક સ્વચ્છતા જાગૃતિ શિબિર અને નિ:શૂલ્ક પેડ વિતરણ
શ્રી વિદ્યાગુરુ ફાઉન્ડેશન દ્વારા સંચાલિત શ્રી પન્ના નાયક ફ્રી પેડ પ્રોજેક્ટ, શ્રી પન્નાબેન નાયક તથા શ્રી નટવરભાઇ ગાંધીના સહયોગથી, સાવરકુંડલા અને આસપાસના વિસ્તારની દિકરીઓના આરોગ્ય અને સશક્તિકરણ માટે મહત્ત્વપૂર્ણ કાર્ય કરી રહ્યું છે. આ પ્રોજેક્ટ હેઠળ સાવરકુંડલા તેમજ આજુબાજુના ૧૦ થી ૧૨ શાળાઓ તથા કોલેજોમાં અભ્યાસ કરતી દિકરીઓને નિ:શૂલ્ક પેડ વિતરણ કરવામાં આવે છે. માસિક […]
ખેલ મહાકુંભ – ૩.૦” સ્પર્ધામાં સાવરકુંડલાની શ્રી એસ.વી. દોશી ગર્લ્સની ઝળહળતી સફળતા
શ્રી નૂતન કેળવણી મંડળ સંચાલિત શ્રી એસ.વી. દોશી ગર્લ્સ હાઇસ્કૂલની વિદ્યાર્થીની બહેનોએ ખો- ખો સ્પર્ધા – અંડર ૧૭ માં જિલ્લા કક્ષાના ખેલ મહાકુંભ – ૩.૦ માં ભવ્ય સફળતા પ્રાપ્ત કરી છે જેમાં શાળાની વિધાર્થીની બહેનો (૧) લાડુમોર જલ્પાબેન દેવકુભાઈ, (૨) ભુકણ રવિનાબેન મધુભાઈ અને (૩) ગેલાણી રીયાબેન લાલજીભાઈ ઉપરોકત વિધાર્થીની હવે પછી ઝોન કક્ષાએ ભાગ […]
સાવરકુંડલા એસ સી. એસ. ટી. ઓબીસી શૈક્ષણિક અને સામાજિક સમિતિ દ્વારા આજ રોજ સાવરકુંડલાના ગ્રામ્ય વિસ્તારોમાં પુસ્તિકા વિતરણ કરવામાં આવ્યું
સાવરકુંડલા એ.સી.એસ.ટી.ઓ.બી.સી શૈક્ષણિક અને સામાજિક સમીતી દ્વારા સાવરકુંડલા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં શૈક્ષણિક યાત્રાની શરૂઆત.. મોટા ઝીંઝુડા અને વંડા ગામ વિસ્તાર શૈક્ષણિક જાગૃતિ કાર્યક્રમ પુસ્તિકા વિતરણ કરવામાં આવ્યું હતુ. બિપીન પાંધી સાવરકુંડલા
પ્રદેશકક્ષા કલા મહાકુંભ સ્પર્ધામાં ઓલપાડની અસ્નાબાદ પ્રાથમિક શાળાનો દક્ષિણ ગુજરાતમાં ડંકો
દુહા,છંદ,ચોપાઈ સ્પર્ધામાં શાળાનો વિદ્યાર્થી હરમિલ વરીયા રાજ્ય કક્ષાએ દક્ષિણ ગુજરાતનું પ્રતિનિધિત્વ કરશે રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગનાં યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, ગાંધીનગર આયોજીત અને જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, તાપી દ્વારા સંચાલિત દક્ષિણ ગુજરાત પ્રદેશકક્ષા કલા મહાકુંભ સ્પર્ધા : ૨૦૨૪-૨૫ તા.૧૧/૦૨/૨૦૨૫ થી તા.૧૨/૦૨/૨૦૨૫ દરમિયાન દક્ષિણાપથ વિવિધલક્ષી વિદ્યાલય, વ્યારા જિ. તાપી મુકામે […]
આજે ૧૩ ફેબ્રુઆરી એટલે વિશ્વ રેડિયો દિવસ અને વિશ્વ રેડિયો દિવસ.
આ દિવસે ચલાલાના સરકારી પ્રાથમિક શાળાના એ નિવૃત ચિત્ર શિક્ષક સુલેમાનભાઈ દલને કેમ ભૂલાય.? ચલાલાના એ નિવૃત ચિત્ર શિક્ષક સુલેમાનભાઈ દલનું ઘર એટલે જીવતું જાગતું રેડિયો મ્યુઝીયમ સાવરકુંડલાના પત્રકાર બિપીનભાઈ પાંધીએ પણ તેમના માર્ગદર્શન હેઠળ પ્રાથમિક શિક્ષણ દરમિયાન ચિત્રનું શિક્ષણ લીધેલ. મચ્છુ ડેમની ઘટના હોય કે રંગભૂમિના રંગો નામનો રાજકોટ રેડિયો સ્ટેશનનો યાદગાર કાર્યક્રમ આ […]










