Gujarat

ભાટીયા ગ્રામ પંચાયત દ્વારા ઐતિહાસિક તળાવને પુર્નજીવત કરવા ગંદકીની સફાઈ

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાટીયા ગામની શાન સમા ઐતિહાસિક કેશરીયા તળાવનુ ચાલુ વર્ષે ગ્રામ પંચાયત દ્વારા સમયસર સફાઇ અભિયાન હાથ ધરાયુ છે.તળાવમાં પ્રદુષણ કરનારા તત્વો સામે ગ્રામ પંચાયતે કડક વલણ અપનાવતા સ્થાનિક લોકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહયો છે. ભાટિયા ગામની શાન ગણાતા ઐતિહાસિક કેશરીયા તળાવમાં છેલ્લા કેટલાક વર્ષોથી કાંપ અને કાદવ-કચરો વગેરે મોટા પ્રમાણમાં જમા […]

Gujarat

જામનગરમાં પરષોત્તમ માસ નિમિત્તે દેવી ભાગવત કથા

જામનગરમાં પાવન પરષોત્તમ માસ નિમિત્તે છીપર ફળી સત્સંગ મંડળ દ્વારા દેવી ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું છે. આ કથા અધિક જેઠ સુદ 8 (23 મે, 2026, શનિવાર) થી અધિક જેઠ સુદ 15 (31 મે, 2026, રવિવાર) સુધી ચાલશે. કથા ભોળેશ્વર મહાદેવ મંદિર, ભોઇ સમાજની વાડી, સુભાષ માર્કેટ પાછળ, ભોઇવાડા ખાતે યોજાઈ રહી છે. દરરોજ સવારે […]

Gujarat

જામનગરમાં સગીરાનું અપહરણ કરનાર મંગેતરના કાકા ઝડપાયા

જામનગર શહેરના ગોકૂલનગર વિસ્તારમાંથી સત્તર વર્ષની એક સગીરાનું અપહરણ કરનાર આરોપીને પોલીસે ભાવનગર નજીક ઢસા પાસેથી ઝડપી પાડ્યો છે. આરોપી સગીરાના મંગેતરનો કુટુંબીકાકા હોવાનું સામે આવ્યું છે. પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે, જ્યારે સગીરાની મેડિકલ તપાસણી કરવામાં આવી રહી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, ગોકૂલનગરની આ સગીરાનું થોડા દિવસ પહેલાં જામનગરના એક […]

Gujarat

આજના AI ના યુગમાં માત્ર ડિગ્રી કરતાં કૌશલ્ય વિકાસનું મહત્વ ઘણું વધારે છે

છેલ્લા 75 વર્ષથી સમાજલક્ષી પ્રવૃત્તિઓમાં અગ્રેસર ભંડારી પ્રગતિ યુવક મંડળ ટ્રસ્ટ બારડોલી-બુહારી દ્વારા પેલાડ-બુહારી પ્રાથમિક શાળાના શ્રીમદ રાજચંદ્ર હોલ ખાતે ભવ્ય કારકિર્દી માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆત આમંત્રિત મહેમાનો દ્વારા દીપ પ્રાગટ્યથી થઈ હતી. મંડળના પ્રમુખ હિતેશ ડી. ભંડારીએ જણાવ્યું હતું કે, સમાજના યુવાનો સક્ષમ વકીલ, કલેક્ટર, ડોક્ટર અને વૈજ્ઞાનિક બને તેવા […]

Gujarat

ઉમરપાડાના આમલીડાબડા ગામે દીપડો પાંજરે પુરાયો

સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકાના આમલીડાબડા ગામમાં છેલ્લા ઘણા સમયથી આતંક મચાવનાર દીપડો આખરે વનવિભાગ દ્વારા ગોઠવવામાં આવેલા પાંજરામાં કેદ થઈ ગયો છે. આ દીપડાના પકડાવાથી ગ્રામજનો અને વનવિભાગે રાહતનો શ્વાસ લીધો છે. પ્રાપ્ત માહિતી અનુસાર, થોડા દિવસો પહેલાં આમલીડાબડા ગામમાં એક ઘર નજીક બાંધેલી ગાય પર દીપડાએ હુમલો કરી તેનું મારણ કર્યું હતું. વસ્તીવાળા વિસ્તારમાં […]

National

RJDમાંથી હાંકી કાઢવામાં આવેલા નેતા રિતુ જયસ્વાલ ભાજપમાં જાેડાયા, PM મોદીના ‘રાષ્ટ્ર પ્રથમ‘ અભિગમની પ્રશંસા કરી

બિહારમાં એક મહત્વપૂર્ણ રાજકીય ઘટનાક્રમમાં, રાષ્ટ્રીય જનતા દળ ના ભૂતપૂર્વ નેતા રીતુ જયસ્વાલ ભારતીય જનતા પાર્ટી માં જાેડાયા છે, જે રાજ્યમાં રાજકીય સમીકરણો બદલાતા સંકેત આપે છે. બિહાર ભાજપ પ્રદેશ પ્રમુખ સંજય સરોગી દ્વારા તેમને ઔપચારિક રીતે પાર્ટીમાં સામેલ કરવામાં આવ્યા હતા. રીતુ જયસ્વાલ અગાઉ ઇત્નડ્ઢ મહિલા પાંખના પ્રમુખ તરીકે સેવા આપી ચૂક્યા હતા અને […]

National

કર્ણાટકમાં ઇબોલા ચેપની શંકાસ્પદ યુગાન્ડાની મહિલાનો રિપોર્ટ નેગેટિવ આવ્યો

કર્ણાટકના મંત્રી દિનેશ ગુંડુ રાવે બુધવારે જણાવ્યું હતું કે, યુગાન્ડાની ૨૮ વર્ષીય મહિલા, જેને ઇબોલા વાયરસના લક્ષણો હોવાની શંકા છે, તેનો ટેસ્ટ નેગેટિવ આવ્યો છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, ઇબોલા પ્રભાવિત પ્રદેશથી આવેલી મહિલાને મંગળવારે એક હોટલમાંથી રાજ્ય સંચાલિત રોગચાળાના રોગોની હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી, કારણ કે તેણીમાં શરીરમાં દુખાવો જેવા હળવા લક્ષણો જાેવા મળ્યા હતા. […]

National

કેરળના પદ્મનાભસ્વામી મંદિરમાં સુરક્ષામાં મોટી ખામી; સોના અને હીરાના કિંમતી દાગીના ગાયબ

દેશ વિદેશમાં પ્રસિદ્ધ શ્રી પદ્મનાભસ્વામી મંદિરમાંથી સોના અને હીરાના આભૂષણો ગુમ થવાના શંકાસ્પદ કિસ્સાએ કેરળમાં વ્યાપક ચિંતા ફેલાવી છે. એક પોલીસ રિપોર્ટમાં મંદિરના અમૂલ્ય ખજાનાની સલામતી અને સુરક્ષા અંગે ગંભીર પ્રશ્નો ઉભા થયા છે. પોલીસ મહાનિર્દેશક દ્વારા ગૃહ સચિવને સુપરત કરાયેલા વિગતવાર અહેવાલ મુજબ, મંદિરના સ્ટોકમાં લગભગ ૭૮ ગ્રામ સોનાના આભૂષણો અને વૈરામ નામ તરીકે […]

National

કર્ણાટકમાં સત્તામાં આવશે ફેરફાર?

આજે મુખ્યમંત્રી સિદ્ધારમૈયા રાજીનામું આપી શકે છે, રાજ્યપાલ પાસે સમય માંગ્યો કોંગ્રેસ નેતૃત્વ દ્વારા રાજીનામું આપવાનું કહેવામાં આવ્યા બાદ કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયા ગુરુવારે પોતાના પદ પરથી રાજીનામું આપવાના છે તેમ સુત્રો દ્વારા કહેવાય છે સાથેજ સૂત્રોના જણાવ્યા અનુસાર, તેમણે ઔપચારિક રીતે રાજીનામું સુપરત કરવા માટે રાજ્યપાલ થાવરચંદ ગેહલોત પાસે મુલાકાતનો સમય માંગ્યો છે. કોંગ્રેસના વરિષ્ઠ […]

National

ઈંધણના ઊંચા ભાવના કારણે એર ઈન્ડિયા ઘરેલુ ફ્લાઇટ્સમાં લગભગ ૨૨% ઘટાડો કરશે

દેશની એકમાત્ર પૂર્ણ-સેવા વાહક એર ઇન્ડિયા, આગામી મહિનાથી તેની સ્થાનિક ફ્લાઇટ્સમાં લગભગ ૨૨% ઘટાડો કરશે, એરલાઇન્સે બુધવારે જાહેરાત કરી હતી, એકંદર કામગીરી પર ઊંચા ઇંધણના ભાવની અસરને ઘટાડવા માટે તેની આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સમાં ૨૭% ઘટાડો કર્યાના થોડા દિવસો પછી. ફ્લાઇટમાં ઘટાડો યુએસ-ઇઝરાયલ દ્વારા ઇરાન પરના હુમલાની પૃષ્ઠભૂમિ સામે આવ્યો છે, જેના કારણે જેટ ઇંધણના ભાવમાં વધારો […]