નશીલા પદાર્થ નું વહેચણ અટકાવવામાં હિંમતનગર પોલીસને સફળતા મળી છે જેમાં, શહેરના હડિયોલપુલ છાપરિયા વિસ્તારમાં આવેલી આવાસ યોજનામાં બાતમીના આધારે દરોડો પાડી ગાંજાનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. આવાસ યોજનાના બી-બ્લોકમાં આવેલા એક મકાનમાંથી પોલીસે લાખોની કિંમતનો ગાંજાે જપ્ત કરી એક આરોપીની ધરપકડ કરી છે, જ્યારે અન્ય બે શખસોની શોધખોળ શરૂ કરી છે. હિંમતનગર ‘એ‘ […]
India
પીએમ મોદીની પ્રેરણાથી કેન્દ્રીય મંત્રી શ્રીમતી નિમુબેન બાંભણિયાની અધ્યક્ષતામાં ભાવનગર બોટાદ જિલ્લામાં ૨૬૩૬ જેટલા દિવ્યાંગોને રૂ. ૩.૮૮ કરોડની કિંમતના સાધન સહાય વિતરણ કરાયા
કેન્દ્રીય મંત્રી શ્રીમતી નિમુબેન બાંભણિયાની અધ્યક્ષતામાં ઔદ્યોગિક તાલીમ સંસ્થા, તળાજા ખાતે ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશનની ઝ્રજીઇ યોજના તથા ભારત સરકારની એડિપ યોજના અંતર્ગત દિવ્યાંગજનો માટે નિ:શુલ્ક સહાયક સાધનો વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો. આ તકે કેન્દ્રીય રાજ્યમંત્રી શ્રીમતી નીમુબેન બાંભણિયા એ જણાવ્યું હતું કે ૨૬૩૬ ની જેટલા દિવ્યાંગોને ૧૯ પ્રકારના સાધનો રૂ. ૩.૮૮ કરોડની આસપાસના […]
સિવિલ અમદાવાદના બાળરોગ સર્જરી વિભાગની મોટી સિદ્ધિ
૮ વર્ષના બાળકનો જાેખમી મોટા આંતરડાનો પોલીપ (ગાંઠ)સફળતાપૂર્વક ઓપન સર્જરી વગર એન્ડોસ્કોપી થી દૂર કર્યો અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં બાળરોગ સર્જરી વિભાગ દ્વારા પ્રથમ વખત કોલોનોસ્કોપી દ્વારા મોટા કદના કોલોનિક પોલીપને સફળતાપૂર્વક દૂર કરવામાં આવ્યો છે. આ સિદ્ધિ હોસ્પિટલ માટે ખૂબ ગૌરવપૂર્ણ છે તેમ સિવિલ હોસ્પિટલ રાકેશ જાેષી એ જણાવ્યું હતું. સિવિલમાં શરૂ કરવામાં આવેલ આ […]
વલસાડ-ડાંગના સાંસદ ધવલ પટેલની અનોખી પહેલ
ખાડી દેશોમાં સર્જાયેલી યુદ્ધની ગંભીર સ્થિતિમાં ફસાયેલા ભારતીયો માટે સ્પેશિયલ હેલ્પલાઇન શરૂ હાલ ના સમયે ખાડી દેશોમાં હાલમાં પ્રવર્તી રહેલી યુદ્ધ જેવી તણાવપૂર્ણ સ્થિતિને ધ્યાનમાં રાખીને વલસાડ-ડાંગના સાંસદ ધવલ પટેલે વતનથી દૂર પરદેશમાં ફસાયેલા લોકોને સુરક્ષિત પરત લાવવા માટે એક વિશેષ હેલ્પલાઇન સેવા શરૂ કરી છે. દક્ષિણ ગુજરાતના અનેક લોકો રોજગારી અર્થે ખાડી દેશોમાં સ્થાયી […]
છોટા ઉદેપુરમાં ‘ભંગુરિયા મેળા‘ સાથે થયો હોળીના પર્વનો પ્રારંભ
આદિવાસી સમાજનો મોટો તહેવાર ગણાતા હોળી પહેલા યોજાતા ભંગુરિયો મેળાથી લઈને ચુલના મેળા અને ત્યાર બાદ ૧૫ દિવસ સુધી ચાલતા ગેરના મેળા આદિવાસી સમાજમાં ઉત્સાહ અને પરંપરાનો અનોખો મેળાપ જાેવા મળે છે. રવિવારે (પહેલી માર્ચ) છોટા ઉદેપુર ખાતે ભવ્ય ભંગુરિયો મેળો યોજાયો, જેમાં હજારોની સંખ્યામાં લોકો જાેડાયા. આ રીતે ભંગુરિયો મેળા સાથે હોળીના પર્વની શરૂઆત […]
અમદાવાદના નવરંગપુરા વિસ્તારમાં રહેણાંક ફ્લેટમાં ચાલતા આંતરરાષ્ટ્રીય વન્યજીવ રેકેટનો ક્રાઈમ બ્રાન્ચે પર્દાફાશ કર્યો
અમદાવાદ પોલીસની ક્રાઈમ બ્રાન્ચની ટીમ ને એક મોટી સફળતા મળી છે જેમાં, નવરંગપુરા વિસ્તારમાં આવેલા ‘રાવલભાઈ એપાર્ટમેન્ટ’માં દરોડા પાડી એક મકાનમાં ગેરકાયદેસર રીતે ચાલતા વિદેશી પ્રાણીઓ અને પક્ષીઓના મોટા બ્રીડિંગ અને વેચાણના રેકેટને ઝડપી પાડ્યું છે. આ સાથે પોલીસ દ્વારા વિદેશી પ્રાણીઓ અને પક્ષીઓને જપ્ત પણ કરવામાં આવ્યા છે. મહત્ત્વનું છે કે, પોલીસના દરોડા દરમિયાન […]
રાજકોટના રાયડીમાં દીપડા દેખાયો – ભેંસના બચ્ચાનું મારણ, ખેડૂતોમાં ભય
રાજકોટ જિલ્લાના જામકંડોરણા તાલુકાના રાયડી ગામ અને આસપાસના વિસ્તારોમાં દીપડાના આંટાફેરાથી ગ્રામજનો અને ખેડૂતોમાં ભયનો માહોલ છે. દીપડાએ એક ભેંસના બચ્ચાનું મારણ કર્યું હોવાનું સામે આવ્યું છે. મળતી માહિતી મુજબ, રાયડી સાથે અડવાળ અને સનાળા ગામની સીમમાં દીપડો જોવા મળ્યો છે. સીમ વિસ્તારમાં દીપડાએ ભેંસની એક પાડીનું મારણ કર્યું હતું. મારણ થયેલી જગ્યાની આસપાસ દીપડો […]
રાજકોટના રેસકોર્સ ગાર્ડનમાં વોકિંગ કરતી પરિણીતાને બથ ભરી પ્રાઈવેટ પાર્ટ પર હાથ ફેરવી નિર્લજ્જ હુમલો કરાયો
રાજકોટના રેસકોર્સ ગાર્ડનની અંદર પતિ સાથે વોકિંગ કરતી પરિણિતાને પાછળથી ધસી આવેલા વિજય નાનજીભાઈ કુવરિયા નામના શખ્સે મોઢા ઉપર હાથ દબાવી અડપલા કરી જમીન પર પછાડી દીધાની પ્રદ્યુમનનગર પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે. જામનગર રોડ પર રહેતી પરિણિતાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે ગઈ તા.24ના રાત્રે પતિ સાથે ગાર્ડનમાં વોકિંગ કરવા ગઈ ત્યારે પતિ આગળ ચાલવા લાગ્યા […]
જામનગરમાં AAP નેતાઓએ રામધૂનમાં ભાગ લીધો
જામનગરમાં આમ આદમી પાર્ટી (AAP) ના નેતાઓ આજે ‘પરિવર્તન લાવો, ખેડૂત બચાવો’ યાત્રા અંતર્ગત પહોંચ્યા હતા. પ્રદેશ અધ્યક્ષ ઈશુદાન ગઢવી અને ધારાસભ્ય હેમંતભાઈ ખવા સહિતના અગ્રણીઓએ તળાવની પાળ સ્થિત વિશ્વપ્રસિદ્ધ બાલા હનુમાનજી મંદિરમાં ચાલી રહેલી અખંડ રામધૂનમાં ભાગ લીધો હતો. આ યાત્રાનો મુખ્ય હેતુ ખેડૂતોના પડતર પ્રશ્નો ઉઠાવવાનો અને રાજકીય પરિવર્તન લાવવાનો છે. ઈશુદાન ગઢવી, […]
જામનગરમાં વિશ્વ વિખ્યાત ઊંચું હોલિકા પૂતળું તૈયાર
જામનગરમાં આગામી 2 માર્ચ, 2026 (ફાગણ સુદ પૂનમ)ના રોજ વિશ્વ વિખ્યાત હોલિકા મહોત્સવ ઉજવાશે. આ માટે ભોઈ સમાજ દ્વારા 25 ફૂટથી વધુ ઊંચા હોલિકાના પૂતળાને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે, જે અસત્ય પર સત્યના વિજયનું પ્રતીક છે. જામનગરનો ભોઈ સમાજ છેલ્લા 70 વર્ષથી આ પરંપરાગત હોલિકા દહન ઉત્સવનું ભવ્ય આયોજન કરી રહ્યો છે. શ્રી […]










