હોસ્પિટલની 10મી વર્ષગાંઠ તથા રિલાયન્સના એક્ઝિક્યુટિવ ડાયરેકટર શ્રી અનંત અંબાણીના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે પડાણામાં આજે પશુપાલન પરિસંવાદ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડના સેવાકીય અભિગમ રિલાયન્સ ફાઉન્ડેશનના નેતૃત્વમાં જામનગરના પડાણા ગામે ચાલતી વેટરનરી હોસ્પિટલ (પશુ દવાખાનું) એ 10 વર્ષમાં ત્રણ લાખ અબોલ જીવોની નિઃશુલ્ક 24×7 સારવારનો ઐતિહાસિક સિમાચિહ્ન હાંસલ કર્યો છે. હોસ્પિટલની 10મી વર્ષગાંઠ તથા રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડના […]
India
“નિઃસ્વાર્થ અનંત સેવા”: રિલાયન્સની વેટરનરી હોસ્પિટલમાં 10 વર્ષમાં ત્રણ લાખ અબોલ જીવોની નિઃશુલ્ક સેવા
હોસ્પિટલની 10મી વર્ષગાંઠ તથા રિલાયન્સના એક્ઝિક્યુટિવ ડાયરેકટર શ્રી અનંત અંબાણીના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે પડાણામાં આજે પશુપાલન પરિસંવાદ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડના સેવાકીય અભિગમ રિલાયન્સ ફાઉન્ડેશનના નેતૃત્વમાં જામનગરના પડાણા ગામે ચાલતી વેટરનરી હોસ્પિટલ (પશુ દવાખાનું) એ 10 વર્ષમાં ત્રણ લાખ અબોલ જીવોની નિઃશુલ્ક 24×7 સારવારનો ઐતિહાસિક સિમાચિહ્ન હાંસલ કર્યો છે. હોસ્પિટલની 10મી વર્ષગાંઠ તથા રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડના […]
ભારતીય જનતા પાર્ટી જામનગર મહાનગર દ્વારા ઘોષણા પત્ર જાહેર કરાયુ
જામનગરને જાનદાર શાનદાર જાજરમાન બનાવવાનો સંકલ્પ ભારતના વડાપ્રધાન માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદીજીની દીર્ઘદ્રષ્ટિ સાથે અગણિત વિકાસ કાર્યોનો સાક્ષાત્કાર કરાવી ભાજપાએ લોકોના મત નહીં પણ મન જીત્યા છે. ત્રણ દાયકા પહેલાના આપણા અવિકસિત નગરને નવોન્મેષ આપવા અનેક મક્કમ પ્રયાસો દ્વારા વિકસિત મહાનગર બનાવવાનું શ્રેય ભાજપાને સાંપડયું. આપણા ગૌરવંતા ગુજરાતના મૃદુ, સૌમ્ય અને સતત વિકાસની વણથંભી યાત્રાના […]
હવે ગ્રાહક નક્કી કરશે બિલ પ્રીપેડ ભરવું કે પોસ્ટપેડ
દેશમાં વીજ વિતરણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ટેક્નોલોજીથી સજ્જ કરવા માટે કેન્દ્ર સરકારે કમર કસી છે. સેન્ટ્રલ ઇલેક્ટ્રિસિટી ઓથોરિટી (CEA) દ્વારા સ્માર્ટ મીટરના અમલીકરણ માટે નવી અને સ્પષ્ટ માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. આ ગાઈડલાઈન મુજબ, હવે દેશના તમામ વીજ ગ્રાહકોના ઘરે તબક્કાવાર પરંપરાગત મીટર હટાવીને સ્માર્ટ મીટર લગાવવામાં આવશે. આ ફેરફાર માત્ર ટેકનિકલ નથી, […]
સુરત SOG એ 1.76 કરોડનો ગાંજો ઝડપ્યો
સ્થાનિક સ્વરાજની ચૂંટણીના માહોલ વચ્ચે સુરત ગ્રામ્ય SOG શાખાએ નશાના કાળા કારોબાર સામે કાર્યવાહી કરી છે. સુરત રેન્જ આઈજી પ્રેમવીર સિંહ અને સુરત ગ્રામ્ય પોલીસ અધિક્ષક રાજેશ ગઢિયાના માર્ગદર્શન હેઠળ SOG એ પલસાણા ચાર રસ્તા પાસેથી ટ્રકમાં બનાવેલા ગુપ્ત ચોરખાનામાંથી રૂ.1.60 કરોડથી વધુનો ગાંજો ઝડપી પાડી આંતરરાજ્ય નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. ચૂંટણી દરમિયાન અસામાજિક પ્રવૃત્તિઓ […]
અમરોલીમાં સુસાઈડ નોટ લખી યુવકે ફાંસો ખાધો, વેડરોડના BCAના વિદ્યાર્થીએ જીવન ટૂંકાવ્યું
સુરતમાં છેલ્લા 24 કલાકમાં આપઘાતના બે બનાવ સામે આવ્યા છે. જેમાં અમરોલી વ્રજ રેસીડેન્સીમાં રહેતા યુવકે લગ્ન થતા ના હોવાથી હતાશામાં આવી ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. યુવકે મારતા પહેલા લખેલી સુસાઇડ નોટમાં હું જીવનથી કંટાળી ગયો છું. મારે જીવનમાં એક પણ રૂપિયાનું લેણું નથી અને મમ્મી-પપ્પા હું હારી ગયો છું. હું આ પગલું […]
સાણંદમાં હાથીની અંબાડી ઉપર સંવિધાનની શોભાયાત્રા
ભારત રત્ન, બંધારણના ઘડવૈયા ડૉ. બાબાસાહેબ આંબેડકરની ૧૩૫ મી જન્મજયંતિ નિમિત્તે સાણંદ શહેર અને તાલુકો ‘જય ભીમ’ના નારા સાથે ગુંજી ઉઠ્યો હતો. સાણંદ શહેર અને તાલુકા આયોજક સમિતિ દ્વારા આયોજિત આ મહોત્સવમાં 68 ગામોના હજારો લોકો ઉમટી પડ્યા હતા. મધ્યરાત્રિએ જન્મોત્સવ અને આતશબાજી ઉજવણીનો પ્રારંભ ૧૩ એપ્રિલની મધ્યરાત્રિએ 12-00 કલાકે થયો હતો. સાણંદ સ્થિત બાબાસાહેબની […]
ભાજપનું સોશિયલ મીડિયા હવે પ્રોફેશનલ્સના હાથમાં, કમલમથી અલગ ખાસ વોરરૂમ બન્યો
ગુજરાત ભાજપની હાલની સોશિયલ મીડિયા સેલની ટીમ ખૂબ નબળી કામગીરી કરી રહી હોવાનો રીપોર્ટ છેક દિલ્હી સુધી પહોંચ્યો છે. હવે ભાજપનું સોશિયલ મીડિયા સંભાળવા માટે ખાસ પ્રોફેશનલ્સની ટીમ ગુજરાત આવી રહી છે. આ ટીમ ચાલું ચૂંટણીઓમાં ભાજપની સરકારોનો પ્રચાર કરશે અને મહત્તમ જેન-ઝી સહિતના યુવાઓને આકર્ષવા માટે સંપર્કો કરશે. આ માટે કમલમ્ પર કામ શરૂ […]
સાબરમતી નદી ફરી એકવાર ખાલી
અમદાવાદમાં સાબરમતી નદી પરના વાસણા બેરેજના દરવાજા રીપેરીંગ કરવાના હોવાના કારણે આજે 15 એપ્રિલના રોજ નદી ખાલી કરવામાં આવી છે. ત્રણ મહિના સુધી નદી ખાલી રહેશે અને બેરેજના 18 દરવાજાને રીપેર કરવાની કામગીરી કરવામાં આવશે. નદી ખાલી કરવામાં આવી છે જેના કારણે થઈ સુભાષબ્રિજના સુપર સ્ટ્રકચરને પણ તોડી પાડવામાં આવશે. બેરેજની લાંબાગાળાની મજબૂતી માટે કામગીરી […]
જામનગર-ખંભાળિયા હાઈવે પર મિની બસ પલટી
જામનગર-ખંભાળિયા ધોરી માર્ગ પર બેડ ટોલનાકા પાસે ગઈકાલે રાત્રે એક ખાનગી મીની બસ પલટી મારી ગઈ હતી. આ અકસ્માતમાં બે મહિલા સહિત કુલ છ યાત્રાળુઓને નાની-મોટી ઈજાઓ થઈ હતી. આ ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે. GJ-1 ET 7800 નંબરની આ બસ જામનગરથી દ્વારકા તરફ યાત્રાળુઓને લઈને જઈ રહી હતી. બસ માર્ગ પર આડી પડી ગઈ […]









