રાજકોટ ફોરવ્હીલ કાર ભાડેથી મેળવી છેતરપીંડી કરી બારોબાર કાર વેચી નાખનાર ઇસમની પાસા હુકમ કરતા પોલીસ કમિશનર. રાજકોટ શહેર તા.૩/૪/૨૦૨૫ ના રોજ રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્રારા પાસા દરખાસ્ત તૈયાર કરીને મોકલવામાં આવેલ જે પોલીસ કમિશનર દ્રારા મંજુર કરવામાં આવતા ઇસમને પકડી પાસા વોરંટની બજવણી કરી અમદાવાદ મધ્યસ્થ જેલ ખાતે મોકલી આપવા તજવીજ કરવામાં આવેલ […]
Author: Admin
મેંદરડા: જૂનાગઢ જિલ્લા કલેકટર કચેરી ખાતે પત્રકારો દ્વારા આવેદન પત્ર આપવામાં આવ્યું
મેંદરડા: જૂનાગઢ જિલ્લા કલેકટર કચેરી ખાતે પત્રકારો દ્વારા આવેદન પત્ર આપવામાં આવ્યું પત્રકાર એક્તા પરિષદ જિલ્લા અને તાલુકાના તમામ હોદ્દેદારો ની આક્રોશ સાથે રજુઆત પત્રકાર એકતા પરિષદ દ્વારા જુનાગઢ કલેકટર શ્રી ને આવેદન (આક્રોશ) પત્ર પાઠવવામાં આવેલ જેમાં ગુજરાત રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા એક પ્રવચન માં પત્રકારો વિશે સાર્વજનિક અપશબ્દો અને પત્રકારો વિશે અયોગ્ય […]
સમસ્ત મહેતા પરિવાર ના કુળદેવી શ્રી મહાકાળી માતાજી નો હવન વિસાવદર ખાતે યોજાશે
સમસ્ત મહેતા પરિવાર ના કુળદેવી શ્રી મહાકાળી માતાજી નો હવન વિસાવદર ખાતે યોજાશે સમસ્ત રાજગોર બ્રાહ્મણ મહેતા પરિવારના કુળદેવી શ્રી મહાકાળી માતાજી નો હવન ચૈત્ર સુદ આઠમ ને તારીખ ૫/૪/૨૦૨૫ ને શનિવારના રોજ ડાક બંગલા પ્લોટ વિસાવદર મુકામે રાખેલ છે તો સમસ્ત રાજગોર મહેતા પરિવાર સહીત ભાવિ ભકતો ને હવનમાં સહભાગી થવાનું તેમજ પ્રસાદી લેવા […]
પાટણ જીલ્લા પત્રકાર એકતા પરિષદ દ્વારા જીલ્લા કલેકટરને આવેદન પત્ર આપી રોષ વ્યક્ત કર્યો…
પાટણ જીલ્લા પત્રકાર એકતા પરિષદ દ્વારા જીલ્લા કલેકટરને આવેદન પત્ર આપી રોષ વ્યક્ત કર્યો… રાજયના મંત્રી દ્વારા અવારનવાર પત્રકારો ના વિરુદ્ધ તોડબાજ શબ્દ વાપરવા બદલ પત્રકારોમાં ભારે રોષ,આવેદનપત્રના સ્વરૂપે મુખ્યમંત્રી ને રજુઆત.. લાગણી અને સ્વમાન ઘવાય તેવા ઉચ્ચારણ કરતા શબ્દોને લઈને સમગ્ર ગુજરાતના પત્રકારો માં ભારે રોષ ફેલાયો.. ગુજરાત રાજ્ય પત્રકાર એકતા પરિષદ દ્વારા સમગ્ર […]
મેંદરડા ૧૦૦% ટીબી મુક્ત જાહેર થતા કેન્દ્રીય મંત્રી મનસુખ ભાઈ માંડવીયા ના હસ્તે એવોર્ડ અર્પણ કરવામાં આવ્યો
મેંદરડા ૧૦૦% ટીબી મુક્ત જાહેર થતા કેન્દ્રીય મંત્રી મનસુખ ભાઈ માંડવીયા ના હસ્તે એવોર્ડ અર્પણ કરવામાં આવ્યો મેંદરડા ખાતે સેવા સેતુ કાર્યક્રમ યોજાયો હતો જે અંતર્ગત કાર્યક્રમ માં મેંદરડા ગ્રામ પંચાયત 100% ટી બી મુક્ત ગ્રામ પંચાયત જાહેર કરવામાં આવી હતી ત્યારે કેન્દ્રીય મંત્રી મનસુખ ભાઈ માંડવીયા એ મેંદરડા ગ્રામ પંચાયત ના સરપંચ જે.ડી.ખાવડુ ને […]
માણાવદર બ્લુબેલ ઇન્ટરનેશનલ સ્કૂલની વિદ્યાર્થીની રાજ્ય કક્ષાએ શ્રેષ્ઠ ચિત્રકૃતિમાં પસંદગી પામી
માણાવદર બ્લુબેલ ઇન્ટરનેશનલ સ્કૂલની વિદ્યાર્થીની રાજ્ય કક્ષાએ શ્રેષ્ઠ ચિત્રકૃતિમાં પસંદગી પામી કલા શિક્ષક સંઘ ગુજરાત રાજ્ય આયોજિત સન્માન કાર્યક્રમ આણંદ ખાતે યોજાયેલ તેમાં બ્લુબેલ ઇન્ટરનેશનલ સ્કૂલ માણાવદરની ધોરણ ચાર ની વિદ્યાર્થીની ઋત્વી સંદીપભાઈ ત્રાંબડિયાની રાજ્ય કક્ષાએ શ્રેષ્ઠ ચિત્રકૃતિમાં પસંદગી પામતા તેને મોમેન્ટો, શીલ્ડ અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવી હતી. માણાવદર બ્લુબેલ સ્કૂલના આચાર્ય હિતેશભાઈ […]
કાંકણપુર આર્ટસ કોમર્સ કૉલેજમાં તૃતીય વર્ષ બી.એ.ના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ યોજાયો.
કાંકણપુર આર્ટસ કોમર્સ કૉલેજમાં તૃતીય વર્ષ બી.એ.ના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ યોજાયો. રિપોર્ટ વિનોદ રાવળ,ગોધરા(પંચમહાલ): ગોધરા તાલુકાની શ્રી જે.એલ.કે. કોટેચા આર્ટ્સ એન્ડ શ્રીમતી એસ.એચ ગાર્ડી કૉમર્સ કૉલેજ,કાંકણપુરમાં તાજેતરમાં તૃતીય વર્ષ બી.એ.માં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં કોલેજના અધ્યાપકોએ વિદ્યાર્થીઓને આગળ અભ્યાસમાં કારકિર્દી વિશે માહિતી આપી તેમને શુભેચ્છાઓ પાઠવી હતી.કેમ્પસ ડાયરેક્ટર પ્રો. […]
રાજકોટ સંતકબીર રોડ ઇમીટેશન માર્કેટમાં આવેલ દુકાનોમાં ઘરફોડ ચોરીના ગુન્હાનો ભેદ ઉકેલી આરોપીઓને પકડી પાડતી ક્રાઈમ બ્રાંચ.
રાજકોટ સંતકબીર રોડ ઇમીટેશન માર્કેટમાં આવેલ દુકાનોમાં ઘરફોડ ચોરીના ગુન્હાનો ભેદ ઉકેલી આરોપીઓને પકડી પાડતી ક્રાઈમ બ્રાંચ. રાજકોટ શહેર તા.૩૦/૩/૨૦૨૫ ના રોજ રાજકોટ શહેરમાં મિલ્કત સંબંધી ગુન્હાઓ અટકાવવા તેમજ શહેર વિસ્તારમાં થયેલ વાહન ચોરી, ઘરફોડ ચોરી, ચીલઝડપ, લુંટ વિગેરે અન-ડીટેકટ ગુન્હાઓ શોધી કાઢવા સુચના કરેલ હોય, જે અન્વયે ક્રાઇમ બ્રાન્ચ P.I એમ.આર.ગોંડલીયા તથા એમ.એલ.ડામોર, સી.એચ.જાદવ […]
રાજકોટ મોરબી રોડ સેટેલાઇટ ચોક પાસેથી ઇંગ્લીશ દારૂના જથ્થા સાથે એક ઇસમને પકડી પાડતી PCB.
રાજકોટ મોરબી રોડ સેટેલાઇટ ચોક પાસેથી ઇંગ્લીશ દારૂના જથ્થા સાથે એક ઇસમને પકડી પાડતી PCB. રાજકોટ શહેર તા.૩૦/૩/૨૦૨૫ ના રોજ રાજકોટ શહેરમાં પ્રોહીબીશન તથા જુગારની પ્રવૃતિ સદંતર નેસ્ત નાબુદ કરવા અને અસરકારક કામગીરી કરવા સુચના કરેલ હોય, જે સુચના અન્વયે PCB P.I એમ.આર.ગોંડલીયા ના માર્ગદર્શન હેઠળ PCB ના પોલીસ અધિકારી/કર્મચારીઓ પેટ્રોલીંગમાં હતા જે દરમ્યાન ફુલદીપસિંહ […]
ધોરાજી માં જૂનાગઢ રોડ પરના રેલવે ઓવર બ્રિજ ના ડાયવર્ઝન ના રસ્તો પાકો કરી આપવા બાબતે સાંસદ મનસુખભાઈ માંડવી યાને રજૂઆતો કરી
ધોરાજી માં જૂનાગઢ રોડ પરના રેલવે ઓવર બ્રિજ ના ડાયવર્ઝન ના રસ્તો પાકો કરી આપવા બાબતે સાંસદ મનસુખભાઈ માંડવી યાને રજૂઆતો કરી ધોરાજી માં જૂનાગઢ રોડ પર રેલવે ઓવર બ્રિજ બની રહ્યો છે. જેનો ડાયવર્જન જમનાવડ વાલાસીમડી થી હાલ આપેલ છે જે સિંગલ પટ્ટી હોય અને વધારે અકસ્માત થઈ રહ્યા હોય તો આ ડાયવર્જન ધોરાજી […]










