ચિત્ર પ્રદર્શન દરમિયાન વ્યસન નશીલા પદાર્થોના સેવનથી થતી શારિરીક, માનસિક, સામાજિક અને આર્થિક દુર્ગતિ વિશે નાના ભૂલકાઓને સચિત્ર સવિસ્તર સમજ આપવામાં આવી હાલના ડિઝીટલ ફાસ્ટ યુગમાં વ્યસન મુક્તિ માટે માત્ર શિક્ષણ ક્ષેત્રે જ નહિ પરંતુ સામાજિક ક્ષેત્રે પણ લોકોએ આગળ આવી આ દૈત્ય સમાન દૂષણોને નાથવા માટે આગળ આવવું પડશે. અમેરિકા જેવા અતિ ધનાઢય દેશો […]
Author: JKJGS
વરીયાવની શાળા ક્રમાંક ૩૧૩ ની બાળનગરીમાં આનંદોત્સવ યોજાયો
બાળકોને ખરીદ વેચાણ ,નફા નુકશાન જેવી વેપારી પ્રવૃત્તિની સંકલ્પના સમજાય એ માટે ભારત સરકારનાં સ્ટાર્ટ અપ ઇન્ડિયા અભિયાનને વેગ આપવા તથા સ્વચ્છતા, પ્રમાણિકતા, સાદગી, નમ્રતા જેવાં ગુણો વિકસે એવાં હેતુથી ન.પ્રા શિ.સ. સુરતની કવિશ્રી અમૃત ઘાયલ પ્રાથમિક શાળા ક્રમાંક ૩૧૩ વરીયાવની શાળામાં આનંદમેળો યોજવામાં આવ્યો હતો. બાળકોને આનંદ કિલ્લોલ કરાવતી બાળ નગરીમાં આંગણવાડીનાં બાળકોનાં હસ્તે […]
લોક લાડીલા ધારાસભ્યશ્રી મહેશભાઈ કસવાલા માર્ગ દર્શન હેઠળ સાવરકુંડલામાં વિકાસના કામોને વેગ. વેરીંગ કોટના રોડનું નિરીક્ષણ
લોકોની સુખાકારી માટે નગરપાલિકા તત્પર – – મેહુલ ત્રિવેદી સાવરકુંડલા, લોક લાડીલા ધારાસભ્યશ્રી મહેશભાઈ કસવાલાના માર્ગદર્શન હેઠળ સાવરકુંડલામાં વિકાસના કાર્યોને વધુ ગતિ મળી રહી છે. નગરપાલિકા પ્રમુખ મેહુલભાઈ ત્રિવેદી, ઉપપ્રમુખ પ્રતિકકુમાર નાકરાણી અને ચેરમેન અશોકભાઈ ચૌહાણની આગેવાની હેઠળ, નગરપાલિકા લોકોની સુખાકારી માટે સતત પ્રયત્નશીલ છે. તાજેતરમાં, વોર્ડ નં. ૪ માં ઉતાવળા હનુમાનજી મંદિર પાસે ચાલી […]
કાણેક ગામે શ્રી કનકેશ્વરી માતાજીનો મહા પ્રાગટ્ય ઉત્સવ ઉજવાશે
માળિયા હાટીના તાલુકાના કાણેક ગામ સમસ્ત તથા વાઢેર પરિવાર સમસ્ત તથા ગોઠિયું ભાઈઓના સહકારથી શ્રી કનકાઈ માતાજીના સતરમાં પ્રાગટ્ય મહા ઉત્સવ મહા હોમયજ્ઞ અને શોભાયાત્રા તા.૦૬/૦૩/૨૦૨૫ ગુરૂવાર ના રોજ બપોરે ૪-૦૦ કલાકે અને શ્રી રામદેવજી મહારાજના બારપોરા પાઠનું તા.૦૫/૦૩/૨૦૨૫ બુધવાર અને ૦૬/૦૩/૨૦૨૫ ગુરૂવારના રોજ ભવ્ય આયોજન કરેલ છે તો સર્વ ધર્મપ્રેમી જનતાને પધારવા પૂજારી શ્રી […]
સાવરકુંડલા ખાતે આવેલ શ્રીમતી વી.ડી.ઘેલાણી મહિલા આર્ટ્સ કોલેજમાં એન.એસ.એસનો વન-ડે કેમ્પ યોજાયો
શ્રી નૂતન કેળવણી સંચાલિત શ્રીમતી વી.ડી. ઘેલાણી મહિલા આર્ટ્સ કોલેજ સાવરકુંડલામાં આજરોજ તા.૪-૩- ૨૦૨૫ ના રોજ એન.એસ.એસ અંતર્ગત વન-ડે કેમ્પનું આયોજન થયું જેમાં એન.એસ.એસ ની શિબિરાર્થી બહેનોમાં સ્વચ્છતા,સેવા અને સ્વયં શિસ્ત જેવા ગુણો વિકસિત થાય તેવા હેતુસર સરકારશ્રી અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા એન.એસ.એસ યુનિટ ચલાવાઇ રહ્યાં છે જેમાં વિદ્યાર્થીઓ દ્વારા સમગ્ર કોલેજના ક્લાસરૂમ,પ્રાર્થના હોલ,લાઇબ્રેરી ઓફિસો,તથા […]
કલસ્ટર રિસોર્સ સેન્ટર કીમ દ્વારા પ્રેરણા પ્રોત્સાહન કાર્યક્રમ અંતર્ગત વિધાર્થીઓ તેમજ શિક્ષકોનું સન્માન કરવામાં આવ્યુ
વર્ષ દરમિયાન શૈક્ષણિક અને સહ અભ્યાસિક પ્રવૃત્તિઓ સાથે શિક્ષણ અને અન્ય વિભાગ દ્વારા બાળકોમાં રહેલી સુષુપ્ત શક્તિઓને બહાર લાવી સર્વાંગી વિકાસ કરવા માટે ઘણી બધી સ્પર્ધાઓ અને બાહ્ય પરીક્ષાઓનું આયોજન થતું હોય છે. આ પ્રવૃત્તિઓ અને સ્પર્ધાઓમાં બાળકો અને શિક્ષકો પણ ઉત્સાહભેર ભાગ લેતાં હોય છે. જે અંતર્ગત ઓલપાડ તાલુકાનાં કીમ કલસ્ટરનાં બાળકો અને શિક્ષકોએ […]
લાયન્સ ક્લબ ઓફ અમરેલી રોયલ દ્વારા કરવામાં આવેલ વિવિધ સેવાકીય પ્રવૃતીઓ નું આયોજન
અમરેલી જિલ્લાની નામાંકિત સેવાકીય સંસ્થા લાયન્સ ક્લબ ઓફ અમરેલી રોયલ દ્વારા સેવાકીય કર્યો નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આર્ષ અધ્યયન કેન્દ્ર ખાતે રહેતા અનાથ બાળકો તથા મૂકબધિર શાળા અમરેલી ખાતે રહેતા બાળકો તથા બાળાઓ તથા સારહી તપોવન આશ્રમ ખાતે રહેતા તપસ્વી વડીલોને ધાર્મિક કેટરર્સ ના માલિક તથા લાયન મેમ્બર કનુભાઈ દેશાઈ ના સહયોગ થી મિસ્ટ ભોજન […]
સાવરકુંડલાના પત્રકાર બિપીનભાઈ પાંધીએ સાવરકુંડલાથી અમદાવાદ જવા માટે એક લોકલ ટ્રેનની સુવિધા ઉપલબ્ધ થાય તેવી જાહેર માંગ કરી
સાવરકુંડલા શહેરને સવારમાં અમદાવાદ તરફ જવા માટે વાયા બોટાદ, બાવળા ટ્રેન મહુવા અમદાવાદ લોકલ ટ્રેન શરૂ કરવામાં આવે તેવી લોકમાંગ પણ ઉઠવા પામી છે અગાઉ મીટર ગેજના સમયે આ રૂટ પર મહુવા અમદાવાદ ટ્રેન ચાલુ હતી. સાવરકુંડલા શહેરને બોટાદ અમદાવાદ બ્રોડગેજ લાઈન શરૂ થતાં સાવરકુંડલા અને આસપાસના વિસ્તારનાં લોકોને સવારમાં વાયા બોટાદ, બાવળા, અમદાવાદ તરફ […]
CISF એ “સુરક્ષિત તટ, સમૃદ્ધ ભારત” થીમ સાથે અનોખી સાયક્લિંગ યાત્રાની શરૂઆત કરશે
કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળ (CISF)એ તેના 56માં સ્થાપના દિવસે એક નવી પહેલ “સુરક્ષિત તટ, સમૃદ્ધ ભારત” દ્વારા ઉજવવા માટે તૈયાર છે. આ એક સાયકલ રેલી છે, જે ભારતના 6,553 કિમી લાંબી મુખ્ય દરિયાઈ પટ્ટી પર મુસાફરી કરશે. જેના ભાગરુપે સાયકલ સવારોની બે ટીમો આ અદભૂત યાત્રાની એકસાથે શરૂઆત કરશે—એક ટીમ ગુજરાતના કચ્છ જિલ્લામાં આવેલા લખપત જિલ્લા (પશ્ચિમી […]
આજનું રાશિફળ (05/03/2025)
મેષ આજના દિવસે તમારો માયાળુ સ્વભાવ તમારા માટે અનેક ખુશીભરી ક્ષણો લાવશે. જે લોકો પોતાના નજીકીઓ અથવા સંબંધીઓ જોડે ભાગીદારી માં વેપાર કરી રહ્યા છે. તેમને આજે ઘણું સોચી અને વિચારી ને પગલાં લેવા ની જરૂર છે નહીંતર આર્થિક નુકસાન થયી શકે છે. મિત્રો અને અપિચિતોથી એકસરખા ચેતતા રહેજો. આજે તમને તમારા જીવનમાં સાચા પ્રેમની […]










