International

ટેકનિકલ મંદીને કારણે ઇમિગ્રેશનમાં ઘટાડો થવાને કારણે કેનેડામાં આર્થિક વૃદ્ધિ ધીમી પડી છે

કેનેડાના વડાપ્રધાન માર્ક કાર્ને દેશમાં ટેકનિકલ મંદીના અહેવાલોને સંબોધતા કહ્યું કે તેમની સરકારનો ઇમિગ્રેશન ઘટાડવાનો ર્નિણય અર્થતંત્રમાં નબળાઈનું કારણ છે. ગયા અઠવાડિયે, દેશની ડેટા એજન્સી, સ્ટેટિસ્ટિક્સ કેનેડા (સ્ટેટકેન) એ અહેવાલ આપ્યો હતો કે આ વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળામાં અર્થતંત્રમાં ૦.૧%નો ઘટાડો થયો છે. તે પછી એક ક્વાર્ટરમાં સંકોચન થયું હોવાથી, તેને ટેકનિકલ મંદી કહેવામાં આવે […]

International

જાપાનમાં ઉષ્ણકટિબંધીય વાવાઝોડું જંગમી ત્રાટક્યું, ૬૦,૦૦૦ ઘરોમાં વીજળી ગુલ થઈ ગઈ

બુધવારે જાપાનમાં ભારે ઉષ્ણકટિબંધીય વાવાઝોડું જંગમી ત્રાટક્યું હતું, જેમાં ભારે પવન અને મુશળધાર વરસાદથી પરિવહન અને વ્યવસાયો ખોરવાઈ ગયા હતા અને હજારો ઘરોનો વીજળી પુરવઠો ખોરવાઈ ગયો હતો. જાપાનની હવામાન એજન્સીએ જણાવ્યું હતું કે, બુધવારે બપોર સુધીમાં વાવાઝોડાનું કેન્દ્ર ટોક્યોથી લગભગ ૧૫૦ કિલોમીટર (૯૩.૨ માઇલ) દક્ષિણમાં હતું, જે ૨૫ મીટર (૮૨ ફૂટ) પ્રતિ સેકન્ડની મહત્તમ […]

International

કુવૈત આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ઈરાની હુમલામાં ૧ ભારતીય વ્યક્તિનું મોત, અન્ય ઘાયલ

કુવૈતના તંત્રનું કહેવું છે કે તેના આંતરરાષ્ટ્રીય એરપોર્ટને નિશાન બનાવતા ઈરાની હુમલામાં ઓછામાં ઓછા એક વ્યક્તિનું મોત થયું હતું, તે વ્યક્તિ એક ભારતીય હોવાનું સામે આવ્યું છે અને અન્ય લોકો ઘાયલ થયા હતા, આ હુમલાને કારણે કુવૈત એરપોર્ટ અધિકારીઓએ કલાકો સુધી ફ્લાઇટ કામગીરી બંધ રાખી હતી. કુવૈતનું કહેવું છે કે તેના આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરના ટર્મિનલ […]

International

અમેરિકા અને દક્ષિણ કોરિયાના સબંધો થયા વધુ મજબુત!

સુરક્ષા વાટાઘાટોમાં અમેરિકા અને દક્ષિણ કોરિયા પરમાણુ સહયોગ અંગે ચર્ચા કરે છે દક્ષિણ કોરિયા એક મહત્વના આંતરરાર્ષ્ટ્રીય ઘટનાક્રમ મામલે વાત કરતા કહેવામાં આવ્યું છે કે, ગયા વર્ષે યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને દક્ષિણ કોરિયાના નેતા લી જે મ્યુંગ દ્વારા સંમત થયેલી સુરક્ષા પર સંયુક્ત હકીકત પત્રક હેઠળ પરમાણુ સહયોગ અંગે ચર્ચા કરવા માટે દક્ષિણ કોરિયા […]

Gujarat

સાળંગપુર હનુમાનજીને મોતી-ગુલાબના દિવ્ય વાઘા ધરાવાયા

સાળંગપુરધામ સ્થિત શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિરમાં અધિક જેઠ માસ (પુરુષોત્તમ માસ) નિમિત્તે દાદાને મોતી અને ગુલાબની પાંખડીઓના દિવ્ય વાઘા ધરાવવામાં આવ્યા હતા. સિંહાસનને ઓર્કિડ, મોગરા અને ગુલાબના મિશ્ર ફૂલોથી કલાત્મક રીતે શણગારવામાં આવ્યું હતું. આ ઉપરાંત, છપ્પન ભોગ અન્નકૂટ પણ ધરવામાં આવ્યો હતો. શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત આ વિશ્વપ્રસિદ્ધ યાત્રાધામ ખાતે શ્રી હરિપ્રકાશદાસજી સ્વામીની […]

Gujarat

હોટલ સંચાલકને હાઈવે પર આંતરી બે શખ્સોનો હુમલો, પોલીસ ફરિયાદ નોંધાઈ

સિહોરના રાજપરા વિસ્તારમાં એક વર્ષ જૂની પાર્સલની અદાવતને લઈને હોટલ સંચાલક પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો, શખ્સોઓએ હોટલ સંચાલકને રસ્તામાં રોકી લોખંડના પાઈપ વડે પગ પર ઘા મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી આ મામલે હોટલ સંચાલકે સિહોર પોલીસ મથકે બે શખ્સો સામે ફરિયાદ નોંધાવી હતી, પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી […]

Gujarat

ગેસ સિલિન્ડરમાંથી ગેસ ચોરીનું કૌભાંડ

ભાવનગરમાં ગ્રાહકોને ડિલિવરી માટે લઈ જવામાં આવતા ઘરેલુ એલપીજી ગેસ સિલિન્ડરોમાંથી ગેરકાયદેસર રીતે ગેસ કાઢી ખાલી સિલિન્ડરોમાં ભરી 3 ના 5 બાટલાઓ કરતો હોવાનો કૌભાંડ સામે આવ્યું છે. ગતરોજ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે બાતમીના આધારે બુધેલ-સીદસર રોડ પર આવેલ બાવળની કાંટમાં દરોડો પાડી એક શખ્સને સિલિન્ડરમાંથી ગેસ ચોરી કરી 3ના 5 બાટલા કરતા ઝડપી લઈ ગેસ […]

Gujarat

સાગબારા-ડેડિયાપાડા વચ્ચે વળાંકમાં અકસ્માત, જાનહાનિ ટળી

ચીકદા તાલુકાના માચ ચોકડી નજીક આવેલા જંગલ વિસ્તારમાં રાત્રિના સમયે એક અકસ્માત સર્જાયો હતો. ટ્રક નંબર RJ 23 GD 4228 માંથી એક મોટું મશીન રસ્તા પર નીચે પડી ગયું હતું. પ્રાથમિક માહિતી અનુસાર, ટ્રકના ચાલકે વળાંક દરમિયાન સ્ટેરિંગ પરથી કાબૂ ગુમાવતા આ ઘટના બની હતી. સદનસીબે, આ અકસ્માતમાં કોઈ જાનહાનિ કે ઇજા થઈ નથી. આ […]

Gujarat

ચિકાલી ગામે કારમાં આગ, શ્રદ્ધાળુઓનો બચાવ થયો

નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના ચિકાલી ગામના બસ સ્ટેન્ડ નજીક મોડી રાત્રે એક કારમાં અચાનક આગ ફાટી નીકળી હતી. કારમાં મધ્યપ્રદેશથી પ્રસિદ્ધ દેવમોગરા માતાજીના મંદિર દર્શનાર્થે આવી રહેલા યાત્રિકો સવાર હતા. જોકે, મુસાફરોની સમયસૂચકતા અને સતર્કતાના કારણે એક મોટી હોનારત ટળી હતી અને તમામનો આબાદ બચાવ થયો હતો. રાત્રિના સમયે ગાડીમાંથી અચાનક ધુમાડો નીકળતા જ ડ્રાઇવર […]

Gujarat

રણબુડા ગામમાં જર્જરિત વીજ કેબલોથી અકસ્માતનો ભય

સાગબારા તાલુકાના રણબુડા (બોરીમાલ) ગામના ગ્રામજનોએ ગુજરાત વીજ કંપની (DGVCL) સમક્ષ લેખિત રજૂઆત કરી છે. ગામમાં જર્જરિત વીજ કેબલો અને થાંભલાઓને કારણે અકસ્માત સર્જાવાના ભય વચ્ચે તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવવામાં આવી છે. ગ્રામજનોએ જણાવ્યું છે કે ગામના અનેક વિસ્તારોમાં વીજ કેબલો અત્યંત નબળી અને જર્જરિત સ્થિતિમાં છે. આ ઉપરાંત, કેટલાક વીજ થાંભલાઓ પણ જોખમી […]