સુરત જિલ્લાના પલસાણા તાલુકાના અંત્રોલી ગામમાં પાયલબેનના પતિ પર થયેલા હુમલા અને લૂંટનો ભેદ પોલીસે ઉકેલી નાખ્યો છે. પોલીસે આ કેસમાં ઝડપી કાર્યવાહી કરીને ત્રણ મુખ્ય આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસે મુકેશ રણછોડભાઈ ભરવાડ (ઉ.વ. 25), ભાવીન ઉર્ફે ભાઉ મુકેશભાઈ રાણા (ઉ.વ. 19) અને કાનજીભાઈ ઉર્ફે કાનો રણછોડભાઈ ભરવાડ (ઉ.વ. 28)ની ધરપકડ કરી છે. આ […]
India
RTO ઇ-ચલણની APK ફાઈલ મોકલી ₹9.60 લાખની છેતરપિંડી
સુરત સાયબર ક્રાઈમ પોલીસે મુંબઈના ઘાટકોપર ખાતે દરોડા પાડીને ડિજિટલ ઈ-ચલણના નામે છેતરપિંડી આચરતા બે શખ્સોની ધરપકડ કરી છે. આરોપીઓએ સુરતના એક નાગરિકને વોટ્સએપ પર ફ્રોડ APK ફાઈલ મોકલી તેના બેંક ખાતામાંથી ₹9.60 લાખ ટ્રાન્સફર કરી લીધા હતા. ઝડપાયેલા આરોપીઓમાં બીએસસીનો વિદ્યાર્થી વૈષ્ણવ સંજય દાંગડ અને રિક્ષાચાલક નિલેશ રત્નાકર કલમ્બેનો સમાવેશ થાય છે. APK ફાઈલ […]
દીવમાં છકડો રિક્ષા પલ્ટી મારી જતા 1 યુવાનનું મોત નિપજ્યું 1 ને ગંભીર ઈજા
કેન્દ્રશાસિત પ્રદેશ દીવમાં ગાંધીપરા વિસ્તાર પાસે છકડો રિક્ષા પલ્ટી મારતા એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય એક વ્યક્તિને ગંભીર ઇજા થતા વધુ સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે. આ અંગેની પ્રાપ્ત વિગત મુજબ આજે ઊના તાલુકાના ઝાંખરવાડા ગામના રહેવાસી અને દીવના વણાંકબારા વિસ્તારમાં માછીમારીના વ્યવસાય સાથે સંકળાયેલા સંજયભાઈ વાસાભાઈ તેમજ લાખાભાઈ બન્ને છકડો રીક્ષામાં જઈ […]
પોરબંદરના પક્ષી અભયારણ્ય ખાતે 3 માસમાં1173 પ્રવાસીઓએ પક્ષીઓની જાણકારી મેળવી
પોરબંદર પક્ષી અભયારણ્ય ખાતે શિયાળા દરમ્યાન વિદેશી પક્ષીઓનું આગમન થયું હતું. પોરબંદરના પક્ષી અભયારણ્ય ખાતે ગત જાન્યુઆરીથી માર્ચ માસમાં 1173 પ્રવાસીઓએ પક્ષી અભયારણ્યની મુલાકાત લઈ, પક્ષી વિશે જાણકારી મેળવી રોમાંચ અનુભવ્યો હતો. પોરબંદર શહેર મધ્યે 9.33 હેક્ટરમાં પક્ષી અભયારણ્ય ફેલાયેલ છે. અહીં વેટલેન્ડ આવેલ છે અને વેટલેન્ડ ખાતે કૃત્રિમ માઉન્ટ બનાવવામાં આવ્યા છે. શિયાળા દરમ્યાન […]
પોરબંદરથી દાહોદ, ઉજ્જૈન, પ્રયાગરાજ અને આસનસોલ જવા આગામી 13 એપ્રિલથી સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેન ઉપડશે
રેલ્વે વિભાગ દ્વારા પોરબંદર થી દાહોદ,ઉજ્જૈન અને પ્રયાગરાજ સહિત પશ્ચિમ બંગાળના આસનસોલ જવા 13 એપ્રિલથી સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેન શરૂ થશે.આ સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેનનું બુકિંગ 10 એપ્રિલથી શરૂ કરવામાં આવશે. યાત્રિયોની વધતી ભીડને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવે દ્વારા ઉનાળાની રજાઓ દરમિયાન વધારાની મુસાફરી સુવિધા પૂરી પાડવા વિશેષ ટ્રેન દોડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ ટ્રેન વિશેષ […]
અનંત અંબાણીના જન્મ દિવસની બે દિવસ ધમાકેદાર પાર્ટી, આજે રાજભા ગઢવીનો લોકડાયરો
જામનગરના આંગણે બોલીવૂડના માંધાતાઓની માયાનગરી જાણે સજીવન થઈ છે. અનંત અંબાણીના જન્મદિવસની ઉજવણી માટે એરપોર્ટ પર ઉતરેલા ગ્લેમર જગતના સિતારાઓનો કાફલો લક્ઝરી ગાડીઓના રસાલા સાથે વનતારાના સાનિધ્યમાં રવાના થયો હતો, જેનાથી આખું શહેર ઝાકઝમાળથી ભરાઈ ગયું છે. ફિલ્મી ફલક પર રાજ કરતા સિતારાઓના આગમનથી જામનગરના આકાશમાં ગ્લેમરની રોશની ફેલાઈ છે. ગત 07 એપ્રિલે વિશ્વવિખ્યાત સંગીત […]
અંબાણી પરિવારની સેવા અને શ્રદ્ધાનો અનોખો સંયોગઃ દ્વારકામાં યાત્રી ભવન અને સાળંગપુરમાં આધુનિક ગૌશાળા માટે કરોડોનું અનુદાન
ભારતના અગ્રણી ઉધોગપતિ પરિવાર તરીકે ઓળખાતા અંબાણી પરિવાર ફરી એકવાર પોતાના ધાર્મિક ભાવ અને સમાજ સેવા માટેની પ્રતિબદ્ધતાને કારણે ચર્ચામાં આવ્યો છે. ભગવાન પ્રત્યેની અડગ આસ્થા અને સમાજ માટે કંઈક કરવાની ભાવનાને સાકાર કરતા અંબાણી પરિવારે દ્વારકા અને સાળંગપુરમાં બે મહત્ત્વપૂર્ણ સેવાકીય પ્રોજેક્ટ માટે કરોડો રૂપિયાનું અનુદાન જાહેર કર્યું છે. ભગવાન દ્વારકાધીશ પ્રત્યેની અંબાણી પરિવારની […]
જૈન સોશિયલ ગ્રુપ સુરેન્દ્રનગર સિલ્વર દ્વારા છાશ વિતરણ સેવા કાર્ય યોજાયું
“સેવા એ જ ધર્મ” ના ભાવને સાર્થક કરતા, ઉનાળાની અસહ્ય ગરમીમાં રાહદારીઓ અને જનસમુદાયને રાહત મળે તે હેતુથી જૈન સોશિયલ ગ્રુપ સુરેન્દ્રનગર સિલ્વર દ્વારા તથા દીપ્તિબેન જયેશભાઈ સંઘવી ચેરીટેબલ ટ્રસ્ટ, મુંબઈ ના સહયોગથી ઠંડા છાશનું વિતરણ કરવામાં આવ્યું. આ સેવા કાર્ય શ્રેણિક એન્ટરપ્રાઈઝ, મહાલક્ષ્મી કોમ્પ્લેક્ષ, જવાહર રોડ, સુરેન્દ્રનગર ખાતે યોજાયું. આ પ્રસંગે જૈન સોશિયલ ગ્રુપ […]
ગીર સોમનાથમાં સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી માટે ઉમેદવારી પ્રક્રિયાનો પ્રારંભ
ગીર સોમનાથ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની સામાન્ય ચૂંટણી-2026 માટે ઉમેદવારી પ્રક્રિયાનો સત્તાવાર પ્રારંભ થયો છે. જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતો અને કોડીનાર સિવાયની નગરપાલિકાઓ માટે 26 એપ્રિલ, 2026ના રોજ ચૂંટણી યોજાશે. આ પ્રક્રિયા શરૂ થતાં જ રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. ગુજરાત રાજ્ય ચૂંટણી આયોગ, ગાંધીનગરના 1 એપ્રિલ, 2026ના આદેશ અનુસાર, ગીર સોમનાથ જિલ્લાની તમામ […]
ચૂંટણી પહેલા દારૂ-જુગાર કરનારાઓને પોલીસ સ્ટેશને બોલાવી સમજાવ્યા
ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર વિસ્તારમાં ચૂંટણી જાહેરનામા દરમિયાન કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પોલીસે કડક કાર્યવાહી શરૂ કરી છે. કોડીનાર પોલીસ સ્ટેશનના નવનિયુક્ત પીઆઇ વી. હરિયાણીએ અસામાજિક પ્રવૃત્તિઓ અને પ્રોહીબિશન (દારૂ, જુગાર વગેરે ગેરકાનૂની કાર્યો) સાથે સંકળાયેલા લોકોને કડક ચેતવણી આપી છે. આ અંગેનો એક વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં પોલીસ દ્વારા સ્પષ્ટ સૂચના […]










