જામનગર શહેરમાં અને જિલ્લામાં કાર્યરત આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોએ તેમની લાંબા સમયથી પડતર માંગણીઓના ઉકેલ ન આવતા તંત્ર સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો. આ બહેનોએ તેમની પડતર માંગણીઓ અને રોજિંદી કામગીરીમાં પડતી મુશ્કેલીઓ અંગે CDPOને આવેદનપત્ર પાઠવી ઉગ્ર રજૂઆત કરી હતી અને વહેલી તકે ન્યાયની માંગ કરી હતી. આવેદનપત્રમાં મુખ્યત્વે છેલ્લા છ મહિનાથી બાળકોના […]
India
જામનગરમાં આડેધડ દોડતી રીક્ષાઓ સામે પોલીસનું મેગા ચેકિંગ ડ્રાઈવ
જામનગર શહેરમાં ટ્રાફિકની ગંભીર સમસ્યા અને પેસેન્જરોની સુરક્ષાને ધ્યાને રાખીને પોલીસ તંત્ર દ્વારા એકાએક કડક અને અભૂતપૂર્વ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. શહેરમાં ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરીને આડેધડ અને બેફામ દોડતા ઓટો રીક્ષા ચાલકો સામે પોલીસ વિભાગ દ્વારા એક વિશાળ મેગા ચેકિંગ ડ્રાઈવ યોજવામાં આવી હતી. આ ઓપરેશન અંતર્ગત શહેરના જુદા જુદા વ્યસ્ત વિસ્તારો અને […]
શંકાસ્પદ ડુપ્લિકેટ ઘી સામે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગે લાલ આંખ
શહેરમાં શુદ્ધ ગાયના ઘીના નામે વેચાણ કરવામાં આવી રહેલા શંકાસ્પદ ડુપ્લિકેટ ઘી સામે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગે તપાસ હાથ ધરી હતી જેમાં, છસ્ઝ્રના દક્ષિણ ઝોનના ઇન્દ્રપુરી વોર્ડ વિસ્તારમાં તપાસ દરમિયાન શહેરના ત્રણ અલગ-અલગ સ્થળોએથી કુલ અંદાજે ૪,૮૫૦ કિલોગ્રામ શંકાસ્પદ ગાયનું ઘી વેચાણ માટે સીઝ કરવામાં આવ્યું છે, જેની અંદાજિત કિંમત રૂ. ૩૧,૮૧,૨૭૩ રૂપિયા છે. […]
ગુજરાતમાં ૫.૯૬ લાખથી વધુ લખપતિ દીદીઓ, મહિલા આર્થિક સશક્તિકરણમાં રાજ્યની નોંધપાત્ર પ્રગતિ
ભાવનાબેન પટેલ અને શિલ્પાબેન પંડ્યા અનુક્રમે કેન્ટીન બિઝનેસ અને ફૂડ પ્રોસેસિંગ એકમ થકી કરી રહ્યા છે વાર્ષિક ?૧૦ લાખની કમાણી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ગત ૧૨ વર્ષોમાં મહિલાઓ ભારતની વિકાસયાત્રાનો એક અભિન્ન ભાગ બની છે. વડાપ્રધાનશ્રીએ સ્વચ્છ ભારત અભિયાન, પ્રધાનમંત્રી જન ધન યોજના, ઉજ્જવલા યોજના, પીએમ મુદ્રા યોજના, પીએમ આવાસ યોજના અને બેટી બચાવો […]
ઉનાળુ વેકેશન ૨૦૨૬માં અમદાવાદનું કાંકરિયા બન્યું પ્રવાસીઓ માટે હોટ ફેવરિટ: ૬.૭૨ લાખ મુલાકાતીઓએ મજા માણી
ગુજરાત આગામી ૨૯-૩૦ જૂન, ૨૦૨૬ના રોજ વડોદરાની GSFC યુનિવર્સિટી ખાતે મધ્ય ગુજરાત માટે ક્ષેત્ર માટે વાઇબ્રન્ટ ગુજરાત રીજનલ કોન્ફરન્સ ના આયોજન માટે સજ્જ થઈ રહ્યું છે. પ્રાદેશિક આર્થિક વિકાસને વેગ આપવા માટે આ કોન્ફરન્સ દરમિયાન ફોકસ સેક્ટર તરીકે પ્રવાસન અને સંસ્કૃતિ ક્ષેત્રનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ સંદર્ભમાં, અમદાવાદનું કાંકરિયા લેકફ્રન્ટ એ બાબતનું નોંધપાત્ર ઉદાહરણ […]
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલનો રાજ્યના ખેડૂતોના વિશાળ હિતમાં મહત્વપૂર્ણ ર્નિણય
નર્મદાની નહેરોમાંથી સિંચાઈ માટે આગામી ગુરૂવાર તા. ૧૧ જૂન ૨૦૨૬થી પાણી છોડવામાં આવશે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના ખેડૂતોના વિશાળ હિતમાં આગામી તા. ૧૧મી જૂન ગુરૂવારથી નર્મદા નહેરોમાંથી સિંચાઈ માટે પાણી છોડવાનો મહત્વપૂર્ણ ર્નિણય કર્યો છે. નર્મદા કમાન્ડ વિસ્તારના ધારાસભ્યશ્રીઓ અને સાંસદશ્રીઓએ સિંચાઈ માટે વહેલું પાણી છોડવાની મુખ્યમંત્રીશ્રી સમક્ષ રજૂઆતો કરી હતી. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર […]
સોસાયટીમાં ઝઘડો કરી પોલીસ આવતા ડરથી ભાગેલા મહાવીરસિંહ સિંધવનું ચોથા માળેથી પટકાતાં મોત
શહેર ના બોપલ વિસ્તારમાં આવેલા એક ફ્લેટમાં પાડોશીઓ સાથે નશાની હાલતમાં ઝઘડો અને મારામારી કરનાર મહાવીરસિંહ સિંધવ પોલીસના ડરથી ભાગવા જતાં ચોથા માળેથી નીચે પટકાતા મોત નીપજ્યું હતું. નોંધનીય છેકે, મહાવીરસિંહ તેની સામે ગુજસીટોક તેમજ ડ્રગ્સ જેવા અનેક ગંભીર કેસો નોંધાયેલા હતા. બોપલ પોલીસે આ સમગ્ર મામલે હાલ અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી […]
કાળઝાળ ગરમી વચ્ચે હવામાન વિભાગની ગુજરાતમાં વરસાદની આગાહી
ગુજરાતમાં પ્રિ-મોન્સુન એક્ટિવિટી સક્રિય; ૧૫ જુન સુધી રહેશે વરસાદી માહોલ: હવામાન વિભાગ ૧૧ જૂનથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ધોધમાર વરસાદની આગાહી હાલ ના સમયે કાળઝાળ ગરમી અને અસહ્ય ઉકળાટથી તોબા પોકારી ઉઠેલા નાગરિકો માટે હવામાન વિભાગ તરફથી રાહતના મોટા સમાચાર સામે આવ્યા છે. રાજ્યમાં ભીષણ ગરમીની સિઝન વચ્ચે જ હવે ચોમાસું […]
વડોદરાના અટલાદરામાં પાણીની લાઈનમાં ભંગાણ; મોટા પ્રમાણમાં પાણીનો બગાડ
શહેરના ઘણા બધા વિસ્તારોમાં પીવાના પાણીની કટોકટી સર્જાઈ છે તેથી ટેન્કરથી પાણી પહોંચાડવામાં આવી રહ્યું છે ત્યારે અટલાદરા વિસ્તારમાં પાણીની લાઈનમાં ભંગાણ પડતા મોટા પ્રમાણમાં પાણી નો બગાડ થયો હતો. હાલ ઉનાળાની ઋતુમાં એક તરફ શહેરના અનેક વિસ્તારમાં પૂરતા પ્રેશરથી પાણી મળતું ન હોવાની વ્યાપક ફરિયાદ વધી રહી છે ત્યારે બીજી તરફ શહેરના અટલાદરા વિસ્તારમાં […]
નાગરિકોની રજૂઆતોનો સ્થાનિક સ્તરે જ સુખદ નિકાલ થાય તે માટે ગૃહ વિભાગ કટિબદ્ધ: રાજ્યના પોલીસ વડા શ્રી જી. એસ. મલિક
રાજ્ય જનસંપર્ક કેન્દ્ર-ગૃહ વિભાગ અને જનસંપર્ક કાર્યાલય-પોલીસભવનની મુલાકાત લઈ કામગીરીની સમીક્ષા કરતા ડીજીપી શ્રી જી. એસ. મલિક જિલ્લા કક્ષાએ જ પ્રશ્નો ઉકેલાય અને લોકોને ગાંધીનગર સુધી આવવું ન પડે તેવી સુદ્રઢ વ્યવસ્થા ગોઠવાશે રાજ્યના પોલીસ વડા શ્રી જી. એસ. મલિકે ગૃહ વિભાગના જનસંપર્ક કેન્દ્ર તેમજ પોલીસ ભવન ખાતે કાર્યરત જનસંપર્ક કાર્યાલયની ઓચિંતી મુલાકાત લીધી હતી. […]










