લાલપુર કોર્ટે વાડીનાર ગામમાં 2018માં નોંધાયેલા અપહરણ અને જાનથી મારી નાખવાની ધમકીના કેસમાં તમામ છ આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા છે. આ કેસ ઈરાકની અલ મુઝર પેટ્રોલિયમ કંપનીના એક અધિકારીના અપહરણ સાથે સંબંધિત હતો. કોર્ટે બચાવ પક્ષના વકીલો દ્વારા રજૂ કરાયેલી ધારદાર દલીલોને ગ્રાહ્ય રાખીને આ મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો હતો. બચાવ પક્ષ વતી સિનિયર એડવોકેટ નિલેશ […]
India
જામનગર શહેરમાં 225થી વધુ ભયજનક ઈમારતો, 26 ઈમારતોનું ડિમોલિશન કરાયું
જામનગર શહેરમાં 225 જેટલી આવેલી જર્જરિત ઈમારતોની સર્વેની કામગીરી મ્યુ.તંત્રના ટીપીઓ શાખાએ શરૂ કરી છે. ભયજનક જણાતી ઈમારતોના ભાગોને દુર કરવા માટેની નોટિસ બજવણીની કામગીરી હાથ ધરી છે અને 8 ભયજનક ઈમારતોના માલિકોને નોટિસ આપી છે. તો ગત વર્ષે આપેલી નોટિસો પૈકીના 26 મિલકતોનું ડીમોલિશન કરવામાં આવ્યું છે. જામનગર મહાનગરપાલિકાની ટીપીઓ શાખાની જુદી જુદી 6 […]
સેવ સ્પેરો મુવમેન્ટ સફળ રીતે સંપન્ન થઈ .. રાજ્યમાં ૧૧,૦૦૦થી વધુ ચકલીઘરો વિતરિત
(તખુભાઈ સાંડસુર દ્વારા) ગુર્જરી પર્યાવરણ શૈક્ષણિક ટ્રસ્ટ વેળાવદર અને ગુજરાત શૈક્ષણિક સાંસ્કૃતિક મંચના સંયુક્ત ઉપક્રમે સેવ સ્પેરો મુવમેન્ટ વલસાડ જિલ્લાના ધરમપુરના વિજ્ઞાન કેન્દ્રથી તારીખ ૨૦ માર્ચ વિશ્વ ચકલી દિવસથી પ્રારંભ કરવામાં આવ્યો. આ મુવમેન્ટ અંગે વાત કરતા પ્રેરક પર્યાવરણ ચિતંક શ્રી તખુભાઈ સાંડસુરે જણાવ્યું કે સમગ્ર રાજ્યમાં વિશેષ કરીને શિક્ષણની સાથે જાેડાયેલા પર્યાવરણીય ભેખઘારી શિક્ષકોએ […]
વેકેશનમાં બાળકોમાં ધાર્મિક સંસ્કારોનું સિંચન થાય તે હેતુથી શ્રી અમીઝરા વાસુપૂજ્ય તીર્થ, સુરેન્દ્રનગર માં પક્ષાલનુ આયોજન કરવામાં આવ્યું.
જૈન સોસ્યલ ગ્રુપ સુરેન્દ્રનગર સિલ્વર અવનવા મનોરંજન ના કાર્યક્રમની સાથે સાથે જીવદયા, સમાજ સેવા અને ધાર્મિક કાર્યો માટે પણ જાણીતું છે. લ્લેખનીય છે કે તાજેતર માં જ પક્ષીઓ માટે ૫૦૦ પાણી ના કુંડા, ૨૦૦ પક્ષી ઘર, ચણ નું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવેલ, ૩ અલગ અલગ જગ્યા પર પીવાના પાણીની પરબ ચાલુ કરવામાં આવેલ, તેમજ છાસ […]
ચારણ ગઢવી ઇન્ટરનેશનલ ફાઉન્ડેશન સમગ્ર વિશ્વ મા ફેલાયેલી સંસ્થા છે
ગઢવી સમાજ માટે શિક્ષણ, કલ્ચરલ, અને વિવિધ પ્રકારની ની સેવાઓ કરતું સંગઠન છે. જેના ગુજરાત રીઝ્યન ના પ્રમુખ પ્રતાપદાન જી મહેડુ જનરલ સેક્રેટરી તરીકે શૈલેષભાઈ ગઢવી (લાંબા) સેવા આપી રહ્યા છે. જેમાં હાર્દિકદાન પ્રફુલદાન મોડ (રાણેસર અમદાવાદ)ની યુવા પાંખ ના સેક્રેટરી તરીકે નિમણૂક કરવામાં આવીછે. જેને રાજાભાઈ રૂડાચ એમ ડી પ્રતાપસિંહ મહેંડું ચેરમેન શૈલેષભાઈ ગઢવી […]
દમણમાં બોમ્બે ડોક બ્લાસ્ટ શહીદોની યાદમાં પરેડ
સંઘપ્રદેશ દમણ ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસીસ વિભાગ દ્વારા નાની દમણ ખાતે ‘ફાયર સેફ્ટી અવેરનેસ પરેડ’નું આયોજન કરવામાં આવ્યું હતું. આ પરેડનો મુખ્ય હેતુ નાગરિકોમાં આગની દુર્ઘટનાઓ સામે રક્ષણ મેળવવા અંગે જાગૃતિ લાવવાનો હતો. ભારત સરકારના ગૃહ મંત્રાલયના નિર્દેશાનુસાર, 20મી એપ્રિલ સુધી દેશભરમાં ઉજવાઈ રહેલા ‘ફાયર સર્વિસ વીક’ના ભાગરૂપે આ કાર્યક્રમ યોજાયો હતો. આ જાગૃતિ પરેડ […]
2.48 લાખ વસ્તી માટે 123 મતદાન મથકો તૈયાર, 1.13 લાખ મતદારો મતાધિકારનો ઉપયોગ કરશે
વાપી મહાનગરપાલિકાની સામાન્ય ચૂંટણી માટેની તૈયારીઓ તેજ બની છે. શહેરની કુલ 2,48,095 વસ્તીમાંથી 1,13,095 મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. ચૂંટણી પ્રક્રિયા માટે વહીવટી તંત્ર દ્વારા કુલ 123 મતદાન મથકો ઉભા કરવામાં આવ્યા છે. ચૂંટણી માટે જાહેર કરાયેલા આંકડા મુજબ, શહેરના 13 વોર્ડમાં કુલ 60,492 પુરુષ અને 52,600 મહિલા મતદારો નોંધાયા છે. આ ઉપરાંત, 3 ટ્રાન્સજેન્ડર […]
વલસાડમાં મતદારે લગાવ્યું બેનર: ‘મત ભાજપને, પ્રચાર માટે ન આવવું’
વલસાડ તાલુકાના દિવેદ ગામે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના માહોલ વચ્ચે એક અનોખો વિરોધ સામે આવ્યો છે. અહીં એક મતદારે પોતાના ઘરની બહાર બેનર લગાવીને રાજકીય પક્ષોના ઉમેદવારોને પ્રચાર માટે ઘરે ન આવવા જણાવ્યું છે, જોકે તેમનો મત ભાજપને જ રહેશે તેવી સ્પષ્ટતા પણ કરી છે. દિવેદ ગામના અભિલાષ પટેલે લગાવેલા આ બોર્ડમાં સ્પષ્ટ શબ્દોમાં લખ્યું છે […]
હર્ષ સંઘવીનો વલસાડમાં કોંગ્રેસ-AAP પર પ્રહાર
ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ વલસાડ તાલુકાના સેગવા ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ભાજપના ‘જનસમર્થન’ સંમેલનને સંબોધિત કર્યું હતું. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પ્રચાર દરમિયાન તેમણે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી (AAP) પર આકરા પ્રહારો કર્યા હતા અને મતદારોને ભાજપના ઉમેદવારોને વિજયી બનાવવા અપીલ કરી હતી. સંઘવીએ પોતાના પ્રવચનમાં ભાવુક અંદાજમાં જણાવ્યું હતું કે, “વલસાડ જિલ્લાના ધરમપુર હોય […]
તળાજા-મહુવા હાઈવે પર બાઈક પલટી જતી બની ઘટના, મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડાયો
તળાજાથી મહુવા જતાં સોમનાથ નેશનલ હાઈવે પર બોરડા ગામ નજીક ગંભીર અકસ્માત સર્જાયો હતો. બાઈક અચાનક પલટી ખાઈ જતાં એક વ્યક્તિનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું, જ્યારે બાઈક પર સવાર એક મહિલાને ઈજાઓ પહોંચી હતી મૃતકનું નામ ધનજીભાઈ રામજીભાઈ વાઢેર હોવાનું સ્થાનિક લોકો પાસેથી જાણવા મળ્યું છે. ઈજાગ્રસ્ત મહિલાને તાત્કાલિક સારવાર માટે તળાજાની સરકારી હોસ્પિટલમાં […]










