Gujarat

ભગાતળાવમાં વરલી-મટકાના આંકડા લેતો એક શખ્સ ઝડપાયો

શહેરના ભગા તળાવ વિસ્તારમાં જાહેરમાં જુગાર રમાડતા એક શખ્સને લોકલ ક્રાઈમબ્રાન્ચની ટીમે બાતમીના આધારે ઝડપી પાડ્યો છે. આ મામલે અન્ય બે શખ્સોના નામ પણ ખૂલતા પોલીસે કુલ ત્રણ વ્યક્તિઓ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે રેડ કરી શખસને દબોચ્યો LCB ની ટીમ જ્યારે શહેરમાં પેટ્રોલિંગમાં હતી, ત્યારે તેમને ચોક્કસ માહિતી મળી હતી […]

Gujarat

જામનગરમાં જી.જી. હોસ્પિટલ સામે બે યુવાનો પર હુમલો

આ ઘટના ત્યારે બની જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જામનગરમાં રાત્રિ રોકાણ કરી રહ્યા હતા અને સમગ્ર શહેર ચુસ્ત પોલીસ બંદોબસ્ત હેઠળ હતું. પોલીસની સઘન સુરક્ષા વ્યવસ્થા છતાં અસામાજિક તત્વો દ્વારા કાયદો અને વ્યવસ્થાના ધજાગરા ઉડાડવામાં આવ્યા હતા, જેનાથી લોકોમાં ભયનો માહોલ છે. પ્રાથમિક વિગતો અનુસાર, શહેરના ક્રિસ્ટલ મોલ પાસે યુવાનોના એક જૂથ વચ્ચે તકરાર થઈ […]

Gujarat

જામનગરના માજી રાજવીને ‘ભારત રત્ન’ આપવાની માંગ ઉઠી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જામનગર આગમન દરમિયાન, શહેરના માજી રાજવી શત્રુશલ્યસિંહજી જાડેજાને ‘ભારત રત્ન’ એનાયત કરવાની માંગ ઉઠી છે. રતનબાઈ મસ્જિદ ટ્રસ્ટ દ્વારા બેનર અને પોસ્ટર લગાવીને આ સંદેશ વડાપ્રધાન સુધી પહોંચાડવાનો પ્રયાસ કરાયો હતો. જામનગર શહેરમાં રતનબાઈ મસ્જિદ વિસ્તારમાં વડાપ્રધાનના સ્વાગત માટે બેનરો લગાવવામાં આવ્યા હતા. આ બેનરોમાં ખાસ કરીને માજી રાજવી શત્રુશલ્યસિંહજી જાડેજાને દેશના […]

Gujarat

ડાકોર રણછોડરાયજી મંદિરમાં ધજા અને મનોરથના ભાવમાં કરાયેલો વધારો ભારે વિરોધ બાદ મોકૂફ

ડાકોર ટેમ્પલ કમિટી દ્વારા લેવામાં આવેલા મનોરથના ભાવ વધારાના ર્નિણય સામે ભારે વિરોધ ફાટી નીકળ્યા બાદ, આખરે તંત્રએ નમતું જાેખ્યું છે. ભક્તો અને પૂજારીઓના આક્રોશને ધ્યાનમાં રાખીને આ ભાવ વધારો હાલ પૂરતો મોકૂફ રાખવામાં આવ્યો છે. પવિત્ર યાત્રાધામ ડાકોર સ્થિત સુપ્રસિદ્ધ રણછોડરાયજી મંદિરમાં વિવિધ મનોરથ અને સેવા પૂજાના દરોમા વધારાની જાહેરાત બાદ વિવાદ વકર્યો હતો. […]

Gujarat

દુષ્કર્મ અને ધમકીના કેસમાં ‘આપ‘ના પ્રવક્તા કાળુ વઘાસિયા આખરે સુરત પોલીસે ઝડપી પાડ્યો

દુષ્કર્મ અને જાનથી મારી નાખવાની ધમકીના કેસમાં સુરત પોલીસને એક મોટી સફળતા હાંસલ થઇ છે જેમાં, આશરે છેલ્લા એક મહિનાથી પોલીસને થાપ આપી નાસતા ફરતા આમ આદમી પાર્ટીના પ્રવક્તા કાળુ વઘાસિયાને ઝડપી પાડવામાં આવ્યો છે. જાણો શું છે સમગ્ર મામલો મળતી માહિતી અનુસાર, મૂળ અમરેલીના બગસરાનો વતની અને હાલ લસકાણામાં રહેતા કાળુ વઘાસિયાએ ડિસેમ્બર ૨૦૨૪માં […]

Gujarat

મહેસાણા જિલ્લામાં પ્રેમીપંખીડાઓએ નર્મદા કેનાલમાં છલાંગ મારી જીવન ટુંકાવ્યું

મહેસાણા જિલ્લાના બહુચરાજી તાલુકાના માત્રાસણ ગામ પાસેથી એક હૃદયદ્રાવક ઘટના બનવાપામી હતી જેમાં એક યુવક અને યુવતીએ નર્મદા કેનાલમાં છલાંગ લગાવીને જીવન ટૂંકાવ્યું હતું. આ ઘટનાની જાણ થતા જ સ્થાનિકોના ટોળા ઉમટી પડ્યા હતા અને પોલીસ તેમજ ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. આ ઘટના બાબતે મીડિયા સુત્રો થકી પ્રાપ્ત વિગતો અનુસાર, યુવક અને યુવતીએ […]

Gujarat

પંચમહાલ જિલ્લાના ગોધરા નજીક વહેલી સવારે કરુણ અકસ્માત

જિલ્લાના ગોધરા નજીક વહેલી સવારે એક કરુણ અકસ્માત સર્જાયો હતો જેમાં, અમદાવાદ-ગોધરા હાઈવે પર દારુણિયા ગામ પાસે રોંગ સાઈડથી આવતી એક કારે બાઈકને જાેરદાર ટક્કર મારતા બાઈક પર સવાર ત્રણેય યુવાનોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા. મળતી માહિતી અનુસાર, અકસ્માતની આ ઘટના વહેલી સવારે દારુણિયા ગામ પાસે બની હતી. કારચાલકરોંગ સાઈડમાં પૂરપાટ ઝડપે આવી […]

Gujarat

નગરસેવકોને શિસ્તબદ્ધ રહેવા અને જનતાના ફોન ઉપાડવા નાયબ મુખ્યમંત્રી ની કડક સૂચના

લોકો જ્યારે પોતાના પ્રશ્નો, આશાઓ લઈને જનપ્રતિનિધિઓ પાસે આવે ત્યારે તેમની સાથે સન્માનપૂર્ણ વર્તન કરવું જરૂરી: શ્રી હર્ષ સંઘવી રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ સુરતમાં આયોજિત એક જનસેવા-ઉપહાર કાર્યક્રમમાં કાર્યકર્તાઓ અને નગરસેવકોને જનતા સાથે સતત જાેડાયેલા રહેવાની મહત્વપૂર્ણ સલાહ આપી. પોતાના સંબોધનમાં તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે ભાજપ એક સંસ્કારી પાર્ટી છે અને જન પ્રતિનિધિઓએ […]

Gujarat

ધર્મભૂમિ પર ધર્મભક્તિ, દેશભક્તિ, સૈન્યશક્તિનો સંગમ

સોમનાથ મંદિર પર એરફોર્સની ટીમ દ્વારા ૧૧મીએ સવારે ૧૧ કલાકે “સૂર્યકિરણનો શૌર્યાભિષેક”, દિલધડક એર શો સોમનાથ મંદિરના પુન: નિર્માણના ૭૫ વર્ષ નિમિત્તે “સોમનાથ અમૃતપર્વ-૨૦૨૬”ની ભવ્ય ઉજવણી થઈ રહી છે. આ અવસરે ભારતીય વાયુસેનાની સુપ્રસિદ્ધ ‘સૂર્યકિરણ એરોબેટિક ટીમ’ દ્વારા ૧૧ મેના રોજ મંદિરના આકાશમાં અદભૂત હવાઈ કરતબોનું નિદર્શન કરવામાં આવશે. આજે સવારે જ્યારે સૂર્યકિરણની ટીમ દ્વારા […]

Gujarat

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ અમદાવાદના સનાતન રામધામ મંદિર ખાતે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં સહભાગી થયા

મુખ્યમંત્રીશ્રીએ નવનિર્મિત શ્રીરામ દરબાર તથા અન્ય મૂર્તિઓનાં દર્શન કરી, રાજ્યના નાગરિકોની સુખાકારી માટે મંગલ કામના કરી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે રવિવારે અમદાવાદના થલતેજ સ્થિત શ્રી સનાતન રામધામ મંદિર ખાતે મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ઉપસ્થિત રહ્યા હતા. આ અવસરે મુખ્યમંત્રીશ્રી શ્રીરામ દરબાર તથા અન્ય મૂર્તિઓનાં દર્શન-પૂજન કરી, મહાઆરતીમાં સહભાગી થયા હતા અને રાજ્યના નાગરિકોની સુખાકારી માટે […]