રાજકોટ નાર્કોટીક્સ ડ્રગ્સ, સાયકોટ્રોપીક સબસ્ટન્સ ના ગેરકાયદેસર વ્યાપાર અટકાવવા ઇસમને ડીટેઇન કરવાની કાર્યવાહી કરતા કમિશનર. રાજકોટ શહેર વિસ્તારમાં અગાઉ ગેરકાયદેસર માદક પદાર્થના જથ્થા સાથે પકડાયેલ ઇસમો વિરૂધ્ધ PIT NDPS કાયદા હેઠળ દરખાસ્તો તૈયાર કરી મોકલવા રાજકોટ શહેર પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા દ્વારા માર્ગદર્શન આપવામાં આવેલ હોય, જે અનુસંધાને પોલીસ કમિશનર ની સુચનાથી આવા કેસમાં દરખાસ્ત […]
India
રાધનપુરના કામલપુરમાં ધૂળેટીપર્વ ની અનોખી વર્ષોજૂની પરંપરા…
પાટણ :- રાધનપુરના કામલપુરમાં ધૂળેટીપર્વ ની અનોખી વર્ષોજૂની પરંપરા… ધુળેટીના દિવસે રંગોથી દૂર રહી ભક્તિનો રંગ ચઢાવતું રાધનપુરનું કામલપુર… નકળંગ મહારાજની ભવ્ય પાલખીયાત્રા સાથે અનોખી વર્ષોજૂની પરંપરાનું શ્રદ્ધાભેર પાલન… પાટણ જિલ્લામાં રાધનપુર તાલુકાનું કામલપુર ગામ ધુળેટી પર્વની અનોખી અને વર્ષોજૂની પરંપરાને કારણે વિશિષ્ટ ઓળખ ધરાવે છે. સામાન્ય રીતે ધુળેટી અબીલ-ગુલાલ અને રંગોની રમઝટ માટે ઓળખાય […]
રાજકોટ સિનિયર સિટીઝનોને ટાર્ગેટ કરી રીક્ષામાં બેસાડી ચોરીને અંજામ આપતી રીક્ષા ગેંગને પકડી પાડતી ક્રાઇમ બ્રાન્ચ.
રાજકોટ સિનિયર સિટીઝનોને ટાર્ગેટ કરી રીક્ષામાં બેસાડી ચોરીને અંજામ આપતી રીક્ષા ગેંગને પકડી પાડતી ક્રાઇમ બ્રાન્ચ. રાજકોટ શહેર તા.૪/૩/૨૦૨૬ ના રોજ રાજકોટ શહેર ચોરી, ઘરફોડ ચોરી, ચીલઝડપ, લુંટ, અનડીટેકટ ગુન્હાઓ શોધી કાઢવા તેમજ ચોરીમાં ગયેલ મુદ્દામાલ તેમજ આરોપીઓને શોધી કાઢવા માટે સુચના કરેલ હોય, જે અન્વયે P.I એમ.આર.ગોંડલીયા તથા એમ.એલ.ડામોર તથા સી.એચ.જાદવ નાઓના સીધા માર્ગદર્શન […]
રાજકોટ-કચ્છ અદાણી પોર્ટમાં થયેલ એલ્યુમીનીયમ તથા કોપર વાયરની ચોરીનો મુદ્દામાલ સાથે ૩ ઇસમોને પકડી પાડતી ક્રાઇમ બ્રાન્ચ.
રાજકોટ-કચ્છ અદાણી પોર્ટમાં થયેલ એલ્યુમીનીયમ તથા કોપર વાયરની ચોરીનો મુદ્દામાલ સાથે ૩ ઇસમોને પકડી પાડતી ક્રાઇમ બ્રાન્ચ. રાજકોટ શહેર તા.૪/૩/૨૦૨૬ ના રોજ રાજકોટ શહેર આજુ-બાજુના જીલ્લામાં ચોરીઓ થતી હોય જે ચોરીઓમાં ગયેલ મુદ્દામાલ તથા આરોપીઓ શોધી કાઢી અનડીટેકટ ગુનાઓ ડીટેકટ કરવા તેમજ ચોરીઓમાં ગયેલ મુદ્દામાલની પુરેપુરી રીકવરી કરવાના પ્રયત્ન કરી મળી આવ્યે તેઓ વિરૂધ્ધ કાયદેસરની […]
અલ્પેશ બાંભણીયા ગીર સોમનાથ જિલ્લા પ્રમુખ બન્યા: વિશ્વ કોળી ઠાકોર સમાજ એકતા મહાસંઘે નિમણૂક કરી
વિશ્વ કોળી ઠાકોર સમાજ એકતા મહાસંઘના આંતરરાષ્ટ્રીય અધ્યક્ષ મહામંડલેશ્વર ઋષિ ભારતી મહારાજે ગીર સોમનાથ જિલ્લા પ્રમુખ તરીકે અલ્પેશભાઈ કાનજીભાઈ બાંભણીયાની નિમણૂક કરી છે. આ નિમણૂક સંગઠનની તાજેતરમાં મળેલી કારોબારી બેઠકમાં કરવામાં આવી હતી. અલ્પેશભાઈ બાંભણીયા ઉના નગરપાલિકાના સદસ્ય, કોળી સમાજના યુવા આગેવાન અને એ.કે. ગ્રુપના પ્રમુખ તરીકે જાણીતા છે. તેમની આ સંગઠનાત્મક જવાબદારીથી સમાજમાં વધુ […]
ચંદ્રગ્રહણ નિમિત્તે સમી તાલુકાનું વરાણા સ્થિત ખોડિયાર ધામના દ્વાર બંધ કરાયા
ચંદ્રગ્રહણ નિમિત્તે સમી તાલુકાનું વરાણા સ્થિત ખોડિયાર ધામના દ્વાર બંધ કરાયા સવારે 10 વાગ્યે મંદિર બંધ, સાંજે 8 વાગ્યે આરતી બાદ ફરી ખુલ્લું મુકાશે – શ્રદ્ધાળુઓને દર્શન માટે ન આવવા અપીલ કરાઈ પાટણ જિલ્લાના સમી તાલુકાના વરાણા ગામ સ્થિત ખોડિયાર માતાજી ધામ ખાતે આજે ચંદ્રગ્રહણના કારણે મંદિર તાત્કાલિક બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ધાર્મિક […]
પોલીસ કમિશનર ઓફિસથી માત્ર 600 મીટરમાં ચાલતું હતું ડબ્બા ટ્રેડિંગ
પખવાડિયામાં બીજી વખત રાજકોટ પોલીસને ઊંઘતી રાખી સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ દ્વારા મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. રાજકોટ પોલીસ કમિશનર કચેરીથી માત્ર 600 મીટરના અંતરે યાગનિક રોડ પર ઇમ્પિરીયલ હોટેલ સામે આવેલ માધવ કોમ્પ્લેક્ષમાં દરોડો પાડી ડબ્બા ટ્રેડિંગ કરતા સૌરાષ્ટ્રનો પ્રખ્યાત રાકેશ પોપટ, મુકેશ વિરડીયા અને મહેશ પરમારની ધરપકડ કરી હતી. આરોપીઓ પાસેથી કુલ […]
ગૌ-હત્યા સામે ઝીરો ટોલરન્સ: 18થી વધુને આજીવન કેદ
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સુરેન્દ્રનગરના દુધરેજ ધામ સ્થિત શ્રી વડવાળા મંદિર ખાતે આયોજિત ‘હોળી મહોત્સવ’માં સહભાગી થયા હતા. આ પ્રસંગે તેમણે ગૌ-હત્યારાઓ સામે રાજ્ય સરકારની ઝીરો ટોલરન્સ નીતિ પર ભાર મૂક્યો હતો અને યાત્રાધામના વિકાસ માટે વધારાના ભંડોળની જાહેરાત કરી હતી. નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર ગૌ-હત્યા કરનારા તત્વો પ્રત્યે અત્યંત કઠોર છે. […]
સિટી બસ સેવા મુદ્દે રાજકારણ ગરમાયું
ભાવનગર શહેરમાં લાંબા સમયના વિરામ બાદ શરૂ થયેલી સિટી બસ સેવા અત્યારે શહેરના વિકાસને બદલે રાજકીય ચર્ચાનું કેન્દ્ર બની છે. બસ સેવાના રૂટ અને તેની પહોંચને લઈને વિરોધ પક્ષે સવાલો ઉઠાવ્યા છે, જ્યારે શાસક પક્ષે તેને આયોજનબદ્ધ પ્રક્રિયા ગણાવી વિપક્ષ પર જનતાને ગેરમાર્ગે દોરવાનો આરોપ લગાવ્યો છે ભાવનગર શહેરમાં ઘણાં વર્ષો બાદ પ્રધાનમંત્રી ઈ-બસ સેવા […]
જામનગરમાં 25 ફૂટ ઊંચા હોલિકાનું દહન
જામનગરના શાકમાર્કેટ વિસ્તારમાં ભોઈ સમાજ દ્વારા આયોજિત હોલિકા મહોત્સવમાં 25 ફૂટ ઊંચી હોલિકાના પૂતળાનું દહન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે હજારોની સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા અને યુવાનોએ વિવિધ કરતબ કર્યા હતા. ભોઈ સમાજ છેલ્લા 70 વર્ષથી આ પરંપરા જાળવી રાખે છે. દર વર્ષે જામનગરમાં સૌથી મોટા હોલિકાના પૂતળાનું નિર્માણ કરવામાં આવે છે. આ મહોત્સવ […]










