રાજ્યમાં મહાનગરપાલિકાઓ ની ચૂંટણી ને હવે માત્ર ગણતરીના દિવસો બાકી છે ત્યારે, ભાવનગર મ્યુનિસિપાલિટીમાં ભાજપના શાસનની પાંચ વર્ષની ટર્મ પૂરી થવા આવી છે, ત્યારે શાસનના છેલ્લા દિવસોમાં ભાજપના પદાધિકારીઓ વિકાસના કામોની લહાણી કરવા ઉત્સુક હોય તેમ સ્ટેન્ડીંગ કમિટીની મળેલી છેલ્લી બેઠકમાં વધારાના ૮.૯૪ કરોડ મળી કુલ રૂા.૧૨૩.૧૪ કરોડના વિકામ કામોને રોકેટગતિએ મંજૂરીની મહોર મારી દીધી […]
India
જામનગરના હાપામાં મસાલાની ફેક્ટરીમાં આગ લાગતા, લાખો રૂપિયાનું મરચું બળીને ખાખ
જામનગરના હાપા વિસ્તારમાં આવેલી ‘મધુસુદન મસાલા‘ની ફેક્ટરીમાં આજે અચાનક આગ લાગતા ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ફેક્ટરીમાં મસાલા અને ખાસ કરીને મરચાનો મોટો જથ્થો હોવાથી આગે જાેતજાેતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. અચાનક લાગેલી ભીષણ આગ ના કારણે ફેક્ટરીમાંથી ધુમાડાના ગોટેગોટા નીકળતા સ્થાનિકોમાં દોડધામ મચી ગઈ હતી. ઘટનાની જાણ થતાં જ જામનગર ફાયર વિભાગની […]
રાજકોટ મવડી પાળ રોડ તરફથી સ્વીફટ કારમાંથી ઇંગ્લીશ દારૂના જથ્થા સાથે બે ઇસમોને પકડી પાડતી PCB શાખા.
રાજકોટ મવડી પાળ રોડ તરફથી સ્વીફટ કારમાંથી ઇંગ્લીશ દારૂના જથ્થા સાથે બે ઇસમોને પકડી પાડતી PCB શાખા. રાજકોટ શહેર તા.૭/૩/૨૦૨૬ ના રોજ રાજકોટ શહેર વિસ્તારમાં પ્રોહીબીશનની ગેરકાયદેસર પ્રવૃતિ સદંતર નેસ્ત નાબુદ કરવા અને અસરકારક કામગીરી કરવા સુચના કરેલ હોય જે અન્વયે P.I એમ.આર.ગોંડલીયા ના માર્ગદર્શન હેઠળ પી.સી.બી. ના પોલીસ અધિકારી/કર્મચારીઓ પેટ્રોલીંગમાં હતા જે દરમ્યાન કુલદીપસિંહ […]
અમદાવાદમાં રમાતા ક્રિકેટ સટ્ટા પર ગાંધીનગરથી દરોડા
આંતરરાષ્ટ્રીય T-20 વર્લ્ડ કપની મેચમાં કરોડો રૂપિયાના સટ્ટા રમવા સટોડિયાઓ એક્ટિવ થઈ જતા હોય છે, ત્યારે અમદાવાદમાં ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ દ્વારા નિકોલ વિસ્તારમાં દરોડો પાડી બે સાઢુભાઈને ઝડપી પાડ્યા છે. આરોપીઓ પાસેથી રોકડ રૂપિયા સહિત લાખો રૂપિયાનો મુદ્દામાલ મળ્યો છે. ઉપરાંત ત્રણ માસ્ટર કાર્ડમાં લાખો રૂપિયાનું બેલેન્સ પણ મળી આવ્યું હતું. જ્યારે તેમની […]
ગાંધીનગર મ્યુનિ.કોર્પોરેશનની બે મહિલાકર્મીનો કેનાલમાં કૂદીને આપઘાત
ગાંધીનગરના નભોઈ કેનાલ પર ગત રાત્રિએ એક અત્યંત કરુણ અને હૃદયદ્રાવક ઘટના બની છે. ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ફરજ બજાવતી બે યુવતીઓએ અગમ્ય કારણોસર કેનાલમાં ઝંપલાવીને સામુહિક આપઘાત કરી લેતા સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે. ફાયર બ્રિગેડની ટીમે કલાકોના સર્ચ ઓપરેશન બાદ ઝુંડાલ કેનાલમાંથી બંને યુવતીઓના મૃતદેહ બહાર કાઢ્યા છે. મૃતક યુવતીઓની ઓળખ સેજલ જશવંતભાઈ […]
જૂથળ પંચાયતના ચેરમેન ભરત સોંદરવાની હત્યાની આશંકા, દલિત સમાજમાં રોષ
તાલાલાના રમરેચી ગીર ગામે નવા પ્લોટ વિસ્તારમાં દલિત સમાજના યુવા અગ્રણી અને જૂથળ ગ્રામ પંચાયતના સામાજિક ન્યાય સમિતિના ચેરમેન ભરત સોંદરવાનો મૃતદેહ તેમના માસીના ઘર પાસેથી મળી આવ્યો હતો. આ ઘટનાથી વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. મૃતક ભરત સોંદરવા તાલાલા અને માળિયા તાલુકા વિસ્તારમાં દલિત સમાજના યુવા અગ્રણી તરીકે સક્રિય હતા. તેઓ માળિયા તાલુકાની જૂથળ […]
પોરબંદર SOGએ ગેરકાયદેસર બંદૂક સાથે એક ઝડપ્યો
પોરબંદર SOG ટીમે ગેરકાયદેસર બંદૂક સાથે એક વ્યક્તિને ઝડપી પાડ્યો છે. રાતીયાનેસ ગામની ખારી સીમમાંથી મળેલી બાતમીના આધારે પોલીસે આ કાર્યવાહી કરી હતી. પોલીસને માહિતી મળી હતી કે, સ્મશાન તરફ જતા રસ્તા પાસે એક શંકાસ્પદ વ્યક્તિ ગેરકાયદેસર હથિયાર સાથે ફરી રહ્યો છે. આ બાતમીના આધારે SOG ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને શંકાસ્પદ વ્યક્તિને […]
APMC ગ્રાઉન્ડ પર 15 માર્ચ સુધી સ્થાનિક ઉત્પાદનોને પ્રોત્સાહન
વડોદરા જિલ્લાના ડભોઈ ખાતે APMC ગ્રાઉન્ડ પર ‘સ્વદેશી મેળા’નું આયોજન કરવામાં આવ્યું છે. ડભોઈ નગરપાલિકા દ્વારા સરકારના સહયોગથી આ મેળો 15 માર્ચ સુધી ચાલશે. તેનો મુખ્ય હેતુ સ્થાનિક ઉત્પાદનોને પ્રોત્સાહન આપવાનો અને ‘વોકલ ફોર લોકલ’ અભિયાનને મજબૂત બનાવવાનો છે. આ મેળામાં સ્થાનિક કારીગરો, મહિલા સખીમંડળો અને નાના ગૃહઉદ્યોગકારોને તેમની વસ્તુઓ વેચવા માટે પ્લેટફોર્મ મળી રહ્યું […]
વડોદરામાં ખાનગી યુનિવર્સિટીની વિદ્યાર્થિની સાથે દુષ્કર્મ
સંસ્કારી નગરી વડોદરામાં ફરી એકવાર માનવતા શર્મસાર કરનારી ઘટના સામે આવી છે. શહેરની એક ખાનગી યુનિવર્સિટીમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીને કપડા ધોવાના બહાને રૂમ પર બોલાવી, તેને બંધક બનાવી દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાની ફરિયાદ નોંધાતા ચકચાર મચી ગઈ છે. બાપોદ પોલીસે આ મામલે ત્વરિત કાર્યવાહી કરી આરોપી યુવકની અટકાયત કરી છે. આરોપીએ વિદ્યાર્થિનીને કપડા ધોવાના બહાને […]
7 કરોડના ગોલ્ડ સ્મગલિંગ કેસમાં ધરપકડ પહેલા આરોપી સામે ચાર્જશીટ
સુરત શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વચ્ચે બે મહત્વના કિસ્સાઓ પ્રકાશમાં આવ્યા છે. જેમાં એક તરફ કોર્ટે પાંડેસરા વિસ્તારમાં ચાર વર્ષની માસૂમ બાળકી પર બળાત્કાર ગુજારનાર 40 વર્ષીય આરોપીને સખત આજીવન કેદની સજા ફટકારીને સમાજમાં દાખલો બેસાડ્યો છે. કોર્ટે સ્ત્રી સન્માન પર ચાણક્યના નીતિવચનો ટાંકીને પીડિતાને રૂ. 6 લાખનું વળતર ચૂકવવાનો પણ આદેશ કર્યો છે. […]










